________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક
૧૫૨
શ્રી આત્માનંદ પ્રકાશ :
તૈયારી ન હોવાથી પિતાનો બચાવ કરવા સાથે સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરીને જે ખાતર તે રાજા પિતાના શહેરના દરવાજા બંધ મોડા ઉદય આવવાનાં હોય તેને તે તે નિમિત્તકરે છે, અને અંદરખાનેથી તેટલા વખતમાં વડે બહાર લાવી સમભાવે નિર્જરી નાખે બધી તૈયારી કરે છે અને શત્રુને હઠાવવાની છે. આવા સમર્થ આત્માઓ માટે નિર્જન શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર પ્રદેશમાં રહેવાને હેતુ કર્મથી ડરવાને કે તે એક વખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે. હઠાવવાના સાધને પિતાની પાસે ઓછાં છે તે છે તેવી રીતે આત્માની આગળ ઉપશમ મેળવવા માટે નથી, પણ પિતાના કર્મક્ષય ભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હોતું કરવાના આત્મધ્યાનાદિ સાધનામાં મનુષ્ય વિજ્ઞતેવા પ્રસંગે મેહશત્રુ તેના પર ચડાઈ કરે છે, રૂપ ન થાય-વિક્ષેપ કરનાર ન થાય તે હોય તે વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, છે અને તેટલા માટે પણ નિર્જન સ્થાન તેવા જપ, તપ, નિયમ, જ્ઞાન, ધ્યાનાદિના વ્રતે મહાત્માઓને વિશેષ ઉપયોગી છે. ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં પોતાના કાર્યની સિદ્ધિ માટે શત્રુ જય રાગદ્વેષમોહાદિને પ્રગટ થવાના કારણે હતાં પર્વતની ગુફામાં શક રાજા છ મહિના સુધી નથી. આ નિમિત્તાના અભાવે સત્તામાં પડેલા પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન કર્મોને ઉપશમ કે પશમ થાય છે અને
સ્થાનમાં રહ્યા હતા. નેમિનાથ પ્રભુ આત્મધ્યાન તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ વધારે
માટે ગિરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ છે. આ વ્રતાદિ લેવાં તે મેહશત્રુની સામે કિલ્લો
મહાવીર પણ આત્મધ્યાન માટે શૂન્ય ઘરે, બંધ કરવા જેવું છે. કિલ્લો બંધ ક્યથી કાંઈ
સ્મશાન, પહાડે, ગુફાઓ અને નિર્જન પ્રદેશત્રુ ચાલ્યો જતો નથી કે શત્રુને નાશ થતા શવાળા વનાદિમાં રહ્યા હતા. મહાત્મા અનાથી નથી. તેની સામે ખુલી લડાઈ તો કરવી જ મુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યાં પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ
હતા. ક્ષત્રિય મુનિ અને ગર્દભાલી મુનિ પણ નિમિત્તાના અભાવે મેહને ઉપદ્રવ જીવને
વનના શાન્ત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ઓછા હોય છે અને તે વખતમાં રાજા જેમ
આ શાન્ત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર લડાઈની સામગ્રી મેળવી લે છે, તેમ આ જીવ
- આ છે રાજર્ષિએ શ્રેણિક રાજાના સમુખ અને દુર્મુખ ઉપશમ ભાવનું બળ વ્રત, તપ, જપ, ધ્યાના
નામના દૂતના મુખથી પોતાની પ્રશંસા અને દિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે તું
- નિંદાના વચને સાંભળીને રૌદ્ર સ્થાને સાતમી જ્યારે સત્તામાં પડેલ કામ ઉદયમાં આવે છે, જે
- નરકનાં દલીયાં એકઠાં કર્યા હતાં. એમના ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી ?
થી ધ્યાનની ધારા ધર્મ અને શુક્લ યાનને બદલે કર્મને ઉદય નિષ્ફળ કરીને કર્મની નિજર આર અને રૌદ્ર સ્થાનના રૂપમાં બદલાઈ ગઈ કરે છે. નવા કર્મો ન બાંધવા અને જૂના હતી. છેવટે પાછી અન્ય નિમિત્તોના ચાગે સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે ભેગવી
લાલ ધ્યાનની ધારા બદલાણું ત્યારે જ કેવળજ્ઞાન લેવાં તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરાબર છે. પામ્યા હતા.
ભગવાન મહાવીરદેવની માફક કેઈ ગિરનારજીની ગુફામાં ધ્યાન ધરતાં શ્રી આત્મા વિશેષ બળવાન હોય તો તે ઉદય રહનેમિ મુનિના ધ્યાનની ધારા પણ શ્રી આવેલા કર્મોને ભેગવી નિષ્ફળ કરે, પણ તે રામતીના નિમિત્તથી બદલાણી હતી, પરંતુ
For Private And Personal Use Only