SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રદ્ધા (Faith ) 卐 આગળ કરી શકાય તેમ છે અને તે બધી ખાખતામાં આપણે આગમપ્રમાણને જ અગ્રસ્થાન આપી આપણી શ્રદ્ધા મજબૂત કરવાની રહે છે. રાગી અનુયાયીઓ, અંધશ્રદ્ધાળુ ભક્તજના ગમે તેવી દલીલ પૂર્ણાંકના પ્રવચનાને માન્ય રાખે, પરંતુ સ્વતંત્ર વિચારકા માટે ન્યાયપૂર્ણ યુક્તિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ પુર:સરનીજ દલીલે થવી જોઇએ અને તે પણુ કોઇ પ્રકારના આવેશ-અભિમાન કે તિરસ્કાર રહિતની હાવી જોઈએ. તેમણે સમજવુ જોઇએ કે અતીદ્રિય વિષયની પ્રરૂપણામાં વિચારશીલ શ્રોતાજનાને એકદમ આસ્થા બેસે નહીં. નિઃસ્વાર્થ ભાવે જગતજનના કલ્યાણાર્થે કામ કરતા ઉપદેશકે અને તેમાં પણ પાતે તે કઇ કહે તેને અમલમાં મૂકતા શુદ્ધ-ચારિત્રશીલ ઉપદેશકેામાં જ લેાકેાને શ્રદ્ધા હાય છે. આ પ્રકારની પરિસ્થિતિ છતાં પણ અત્ ભગવાન અને કેવળજ્ઞાની મહાત્માઓના વિરહના કારણે-સૈકાના સૈકાઓ અજ્ઞાનદશામાં વીતી જવાથી આપણી વિશુદ્ધ શ્રદ્ધા ડાળાઈ જવાના પણ અનેક પ્રસંગે બની ગયા છે અને અન્ય જાય છે, તેની એકદમ અવગણના થઇ શકે તેમ નથી. આવા પ્રસંગે। અને કિસ્સાઓના સદ્. ભાવના કારણે જ આપણે શ્રહ્ના જેવી પરમ પોથીમાંના રીંગણા અને બજારૂ રીંગણા વચ્ચેના ભેદ આગળ કરતા-દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હાથીદાંતના જેવા દેખાવ ઉપયાગી અને હિતકારક વસ્તુને તદ્દન હીન-કરતા ઉપદેશકાનું પાગળ તરત જ ઉઘાડું પડી કાટીમાં—અંધશ્રદ્ધાની દશામાં ઊતરી જતાં જાય છે. મનુષ્યાને કેવળ રંજન કરવા માટે જ બચાવી લેવાનું રહે છે અને તે માટે યાપ- ધર્મોપદેશની ધારા વહેવરાવતા ડાળધાલુ ઉપશમના પ્રમાણમાં પ્રાદુભૂત થતી વિવેકશક્તિ દેશકેાનું શાસન–વસ્વ દ્વી કાળ પ ત ટકી અને તુલનાત્મક બુદ્ધિના હિંમતપૂર્વક નીડર- રહેતુ નથી. તાથી ઉપયાગ કરવાના રહે છે. આવી શક્તિના પ્રભાવે ઉત્પન્ન થતી પ્રશ્નપર પરાને પૂજ્ય મુનિમહારાજાએ સભ્યતા અને સમન્વયસાધક વૃત્તિપૂર્વક ઉકેલ કરવા તૈયાર રહેવું જોઇએ. પરમ ઉદારભાવ અને વિશાળ મનેાદશાપૂર્વકના જુદા જુદા અનેક દર્શનશાસ્ત્રો, મતમતાંતરો અને વિચારસરણીના અભ્યાસથી જ આવી તૈયારી તેમણે કરી લેવી જોઇએ. ગમે તેવા પ્રશ્ન પૂછનાર, શંકા કરનાર કે સંશય ઉઠાવનારને પોતાના બિનઅનુભવ, અણુાવડત કે અજ્ઞાનદશા યાને અકુશળતા છુપાવવા ખાતર કષાય વિવશ થઇ, ધર્મદ્રોહી કે શાસનદ્રોહી કહેવા તૈયાર થઈ જવુ' તેના કઈ અર્થા જ નથી. કોઇ પણ પ્રશ્નનું વિવેક અને સભ્યતાપૂર્વક જ્ઞાનયુગના સમયમાં એક જ ધર્મોના તેમજ જુદા જુદા અનેક ધર્મોના સ ંખ્યાબંધ શાસ્ત્રગ્રંથા વિધવિધ વિષયાની છણાવટ કરતા, તર્કવાદ્યની અનેક કાટીએ આગળ ધરતા, ગ્રંથકારની અનુપમેય શક્તિ-સામર્થ્ય ના આવિર્ભાવ કરતા, વસ્તુ સ્વભાવનું યથાર્થ સ્વરૂપદર્શન કરાવવાને દાવા કરતા અનેકાંતવાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ,વિશિષ્ટાદ્વૈતવાદ જેવા અનેક પ્રકારના વાદોનુ સામાન્ય પુરુષને શુષ્ક, રસહીન અને અગમ્ય લાગતું વિવેચન આગળ કરતા, મત-મતાંતર અને ગાના ભેદ-પ્રલેદાની ચર્ચા કરતા, કેવળ સંપ્રદાય સૃષ્ટિના પ્રવાહમાં તણાઈ જઈ સમન્વયસાધક સુંદર પ્રેરણા( inspirations )જન્ય શૈલીથી વિ સમાધાન કરવામાં જ સાધુતાનુ ભૂષણ છે. ષ્ટિ-મુખ રહેતા દનકારાની કલમથી લખાયેલા For Private And Personal Use Only અનેક ધર્મના શાસ્ત્રીય ગ્રન્થાના ઢગ આપણી સન્મુખ પડ્યા છે. તે બધા ગ્રન્થામાં ગ્રથિત કરવામાં આવેલા અનેક પ્રકારના વિષયાના
SR No.531485
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy