Book Title: Atmanand Prakash Pustak 041 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयं मा पमाए। ૧૫૯ પ્રિયા, એનું કારણ તને નહીં સમજાય. થાય શું? માર્ગમાં જ દેવ પંચત્વ પામ્યા. દેવી દરબારને કે વાગવાના એ નિશાને છે. મેં નિરાશ વદને પાછી ફરી ! આરંભ્યા અધવચ મારી પ્રથમની ભાર્યાનું મૃત્યુ જોયું છે. એ રહ્યાં અને દૈવનું ધાર્યું થયું! આવતાં પૂર્વે દૈવીભવની કાયા જે રીતે પલટો ઉભયની આશાઓ અધૂરી રહી. દેવે ભેગલે છે અને એની જે જે અસરે તનમન પર વ્યું ઘણું છતાં તૃપ્તિ ન વળી અને યાત્રાને થાય છે એને અનુભવ હું કરી રહ્યો છું. મને ભાવ અધરો મૂક્યો. બીજી તો માંડ સુખ પામી સમજાય છે કે મારો જીવનદીપ બુઝાવાની હતી. નિયાણું કરવા છતાં પૂરો લહાવો લઈ શકી ચેઘડીયા વાગી રહ્યાં છે. મિત્રની વાત સાચી નહીં. પરસ્પરની પ્રીત સજજડ જામેલી છતાં હતી એમ મને જણાય છે, વિલાસમનતામાં એમાં વિરહ આવી પડ્યો. નેહ અને વેર તે ડબેલો હું સાચી કમાણી કરી નથી શક્યા. ભવની મર્યાદા કુદાવી જાય છે અર્થાત્ ભવોભવ નંદીશ્વર યાત્રા પણ અધૂરી રહેશે એમ સુધી પહોંચે છે. અહીં પણ એમજ બન્યું. જણાય છે! માનવેલકમાં સુવર્ણ જંઘ રાજવી, ભાર્યા સ્વામીનાથ ! નિરાશ થવાની જરૂર નથી. લકમીવતી એની કુક્ષિએ પુત્રપણે લલિતાગની મનુષ્ય ન તે ભૂતકાળને બહુ વગોવવા અને ન જીવ ઊપજે. જન્મતાં જ રાજ્ય ભુવનના સુખો તે ભવિષ્યની વ્યર્થ ચિંતામાં રક્ત બનવું. ) મળ્યા. નામ પડયું વાજંઘ. વર્તમાનને નજર સામે રાખી યથાશક્તિ એને પેલી સ્વયંપ્રભા પણ સૌભાગ્ય લુપ્ત થતાં લાભ ઉઠાવે રાખે. આશા અમર છે અને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું એમાં ડહાપણ થોડા જ સમયમાં મૃત્યુ પામી. એ પણ સુવર્ણ છે. પ્રયાસ ચાલુ રાખવા અને હિંમતથી કદમ , જંઘ રાજવીના રાજ્યથી અતિ દૂર નહીં એવા આગે ભરવા એ જ જીવન સુધારવાનો અણુ : 'પ્રદેશના વાસેન રાજાને ઘેર ગુણવતી ભાર્યાની મૂલો મહામંત્ર છે. હવે યાત્રાને ગણત્રીના મુખ પુત્રપિણે ઉત્પન્ન થઈ. નામ પડયું શ્રીમતી. દિવસો બાકી છે. એમાં આપણે જરૂર સામેલ ઉભય વનના આંગણે આવી ઊભા. એમને થઈશું જ.’ યાગ થવામાં એક મુનિશ્રીને કેવળજ્ઞાન થવાઅહા! દેવ કે માનવ આખરે તે કર્મરા- રૂપ પ્રસંગ નિમિત્તરૂપ બન્યો. એ પ્રસંગે જના પ્રચંડ હાથમાં રમતાં નાનકડાં રમકડાં હાજર તે માત્ર શ્રીમતી જ હતી. પ્રથમ એને જ ને? વિધિના વિચિત્ર રાહ પારખવાની જાતિસ્મરણ થયું. પિતાના પૂર્વ ભવ દીઠી. એમાં શક્તિ એ મગજેમાં કયાંથી સંભવે? જ્ઞાની લલિતાંગ સાથે અધૂરો દાંપત્યભાવ આંખે મહાત્માઓ સિવાય વિધાતાના વલણને સાચે ચઢ્યો. એક જ રઢ લાગી એને શોધવાની અને તાગ કેણ કાઢી શકે ! પુન: છેડા ગાંઠવાની. યુવાન બાળા પાસે લલિતાંગ કયાં જમ્યો છે ? અને હાલ કયા નામે જીવન કમળ કેષગત ભ્રમર વિચારે કરશું પ્રભાતે પ્રયાણ, જીવી રહ્યો છે? એ જાણવાની શક્તિ હતી જ કાળમતંગ જ કરે કેળિય, સમજે નહી નાદીન. નહીં. એટલે કાર્ય પાર કેમ ઉતારવું એની એ કવિ ઉક્તિ સાચી પડી. યાત્રાના ઢેલ મૂંઝવણ થઈ ! પણ “મન ચંગા તે કથરોટમાં ગડગડ્યા. લલિતાંગ ને સ્વયંપ્રભા ઉભય એમાં ગંગા” જેવો ઘાટ થયે. દક્ષ એવી પંડિત જોડાયા, પણ ભવિતવ્યતાના લેખ જુદા ત્યાં સખીને સધિયારે મળી ગયે. સખીની અભિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20