Book Title: Atmanand Prakash Pustak 041 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयं मा पमाए। (ગતાંક પૃષ્ઠ ૧૪૧ થી શરુ) વજલંઘ અને શ્રીમતી” લેખકઃ મોહનલાલ દીપચંદ શેકસી કાળરુપી પક્ષીની બે પાંખે તે ઉદય અને લેવાતાં અંતરથી ન્યારા રહેવાની સૂચના આપી અસ્ત. અવારનવાર એને ફફડાટ ચાલુ જ હોય છે. અરે ! જળ-કમળ જેવું જીવન જીવવાની છે. દરેક આત્મા એ ફફડાટ અનુભવે છે. મહા- અને સમય પ્રાપ્ત થતાં સાપ જેમ કાંચળીને સાગરમાં સતત ભરતી–એટ થયા જ કરે છે ત્યજી જાય છે તેમ આ સંસારવાસને તિલાંઅને ચડતી-પડતીના આ નિયમની અવિચળતા જલિ દઈ આત્મકલ્યાણને માર્ગ ગ્રહણ કરચૌદ રાજલોકના એક છેડાથી બીજા છેડા પર્યત વાની અને એ દ્વારા આ દુર્લભ માનવફેરો પથરાયેલી છે. એમાંથી બાકાત રહેવાપણું નથી સફળ કરવાની વાત વારંવાર ઉપદેશી છે. તે સ્વર્ગના ફાળે નેંધાયું કે નથી તે નરકના સંસારના છીછરાં-રમણીય વિલાસ પાછળ ઊંડા અંધારામાં આવરાયું! અલબત, એ કાનૂન આસપાસના સંચાગેને લઈ આછો-પાતળો ઘેલો બનેલ જીવડે એ પ્રમાદી છે કે તારક બને છે કિવા એમાં અમુકાશે તરતમતા પ્રવર્તે સંતેના ઉપદેશને એક કાને સાંભળી બીજેથી છે. દેવેલેકમાં સુખની માત્રા વધુ પ્રમાણમાં કાઢી નાંખે છે, ન કરવાનું કરે છે, અને દષ્ટિગોચર થાય છે અને એથી ઊલટું નરક સંચિત કર્મોના ઉદય કાળે પિક મૂકીને રે નિમાં દુઃખનું પ્રમાણ વધુ જોવાય છે છતાં છે ! “બંધ સમય ચિત્ત ચેતીએ રે, ઉદયે શે તડકા પાછળ છાંયાની સંભાવના નિશ્ચિત હોય સંતાપ સલુણા જેવા કિંમતી વચનો કર્મ છે એ અનુસાર વિમાનવાસીના સુખોની પછ ઉપાર્જનકાળે એને યાદ આવતા નથી. વાડે ચ્યવન કાળના શોકની કાલિમા ડોકિયાં લગભગ આજ દશામાં કથાનાયક લલિતાંગકરતી જ હોય છે અને એવી જ રીતે દુ:ખની દેવ જીવન વિતાવે છે. વિમાનવાસી દેને ઝડી વરસતી હોય છે–સતત કલેશ અને પરિ. સુલભ એવા વિલાસમાં એકવાર ફરીથી લીન તાપ પ્રવર્તતા હોય છે એવી મારક ભૂમિઓમાં બન્યો છે. દુખિયારી બાળા નિર્નામિકા પણ પ્રભુકલ્યાણકના દિવસોમાં સુખના કિરણે પ્રસરી દેવીભવમાં આવતાં પૂર્વજીવન વીસરી ગઈ છે. રહે છે. એ ઉભયના વચગાળે આવેલ માનવ- ભૂખ્યાને ઘેબર મળ્યા જેવી તેણીની દશા થઈ લેક તે સુખદુ:ખના યુમથી એવી રીતે સંકટ છે. ઉભય આત્માઓ કીડાકેલિમાં જીવન ખરળાયેલ છે કે એના દર્શન રથના ચક્રોની ગતિ ચતા મનહર બગીચાઓમાં વિહરતા, વિવિધ માફક જેવાના મળે છે. આટલા કારણથી જ્ઞાની વર્ણ અને સુવાસિત કુસુમથી ભરચક લેતા ભગવંતેએ સંસારને અનિત્ય બતાવ્યો છે મંડપમાં વિશ્રામ કરતા, દૈવીભવન અવણય એમાં આકંઠ ન બૂડતાં કે અતિગાઢપણે ન સુખના ઉપગમાં એક્તાર બન્યા છે. આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20