________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
ti
શ્રી આત્માનંદ પ્રકાશ :
જેડલાને ભવિષ્યની જરા પણ ફિકર નથી, અને સંયમી થઈ જા. દેવલોકમાં ‘વિરતિ’ જેવી વસ્તુ નથી પરભવના પાથેય ગ્રહણની પણ ચિંતા. શક્ય નથી ત્યાં ત્યાગ-વિરાગની વાત ક્યાં રહી?
આ ભવ મીઠા” ની ભાવનાવાળા તેઓ પર- બાકી આવશ્યક ક્રિયા સે કરે છે એ માટે ભવને વીસરી ગયા છે, એટલું જ નહિં પણ તારે ખાસ જાહેરાત કરવાપણું ન ગણાય. એક દિન આવતાં “આ પણ ચાલ્યું જ જવાનું મારા કથન પાછળનો ભાવ તે એ છે કે સારો છે” એ ટંકશાળી વાક્યને સાવ ભૂલી ગયા છે. એ સમયે આ રંગવિલાસ પાછળ વ્યતીત ન - અજ્ઞ માનવી જ વિલાસામાં રાચીમાચીને કરવા, કેમકે ભલે આજે એ મીઠા જણાતા હોય મુગ્ધ બને. સુજ્ઞ માનવી એ ભેગવે છતાં ય છતાં એ પૂરેપૂરા કડવા ઝેર જેવા છે! પરિણામે ન ચકે. જ્યારે પ્રાજ્ઞતા આ કર્મરાજે વિસ્તારેલા આત્માને છેહ દેનારા છે. તેથી એમાં રસગૃદ્ધિ તંત્રને સારી રીતે પિછાની એની સાથે કાયમના ઓછી કરી ચિત્તને તીર્થભ્રમણ કિંવા યાત્રાછૂટાછેડા કરવાના પ્રયાસ સેવે. અર્થકામ કરતાં ગમન જેવા પવિત્ર કાર્યમાં પરોવવું જોઈએ. ધર્મપુરુષાર્થ સાધનામાં એ દત્તચિત્ત હોય. એવા કાર્યમાં અંતરના ઉમળકાભેર હૃદયની
. સાચી લગનીપૂર્વક ભાગ લેવો જોઈએ. જ્યારે દ્રઢ મિત્ર ઉપરની વાત પ્રત્યે લલિતા
- ભવનાશિની અને ભાવવર્ધિની એ પ્રકારની ગનું લક્ષ્ય ખેંચવા કેશિશ કરવામાં કચાશ ક્રિયામાં ચાળમજીઠના રંગ જેવો પાશ બેસે નહોતી રાખી. એક કરતાં વધુ વેળા યાદ કરી અને સ્વપરના ભેદ સમજાય ત્યારે સમજવું
કે જન્મમરણના ફેરા ટાળવા હાય, શાશ્વત કે જીવન કંઈક અંશે સફળ થયું. મારા સુખના ભક્તા બનવું હોય, તો દૈવી જીવનમાં
આશય ઉપાલંભ દેવાને નહીં પણ મારા એવી કરણ જમે માંડવી ઘટે કે જેથી એ પૂરું
વહાલા મિત્રનું જીવન નિર્મળ બનાવવાનું છે. થતાં તિર્યંચગતિના સ્થાને માનવભવ અને
થોડા સમયમાં જ નંદીશ્વર યાત્રાનો પ્રસંગ આર્યભૂમિમાં જન્મ મળે, વીતરાગ પ્રભુની વાણી
આવે છે એ માટે તું તૈયાર રહેજે. “સમય શ્રણ કરવાને વેગ સાંપડે અને એ આચર
માત્ર પ્રમાદ સેવીશ નહીં.” એ સૂત્ર યાદ કરજે. ણમાં ઉતારવાની અનુકૂળતા લાભે. જ્યાં સમય
મિત્રની વાત પછી કેટલાય દિવસો વીતી માત્રને પ્રમાદ ન કરવાની સલાહ હોય ત્યાં
ગયા. આ યુગલના જીવનમાં ઝાઝે ફેર ન વર્ષોના વર્ષો આ પ્રકારના વિલાસ માણવામાં
પડ્યો. સમયનું ચક્ર તે અસ્મલિત ગતિએ ખરચી નાંખવા કેમ પિષાય ?
વહ્યું જાય છે. લલિતાંગ દેવના આવાખાની મિત્ર દ્રઢધર્મ, તારું કહેવું ગળે ઊતરે ઘટિકાઓ ભરાઈ રહેવા આવી. દેહ પર એના તેમ નથી. પ્રાપ્ત થયેલ સુખ ન ભોગવવું તા ચિન્હો વિસ્તરવા માંડ્યા. આ જોતાં દેવી સ્વયંકરવું શું? દેવભવમાં પણ પૂજન અને ધર્મ પ્રભા તે હેબતાઈ ગઈ. રસવૃત્તિમાં મશગુલ ગ્રંથવાચન તો ચાલુ જ છે. ઉપરાંત કેઈની રહેતા સ્વામીમાં આ ફેરફાર નો ભાસ્ય. રિદ્ધિસિદ્ધિની અસૂયા કે કઈ પ્રત્યે માર “ નાથ. મારે કંઈ અપરાધ તે નથી થયે ધરવાપણું અમારા બેમાંથી એકમાં પણ નથી. ૨૦
- ને? પહેલાંની જેમ તમારું મન આનંદપ્રમોદમાં તો આ ઉપાલંભનું કારણ શું ?”
કેમ મગ્ન નથી થતું? દેહ પર આ શ્યામતા સહદ લલિતાંગ, મારું કહેવું એમ નથી કે કેમ જણાય છે? અહર્નિશ ચિંતાતુર શા તું સદંતર ત્યાગી બની જા અર્થાત્ પૂર્ણ કારણે રહો છો?
For Private And Personal Use Only