Book Title: Atmanand Prakash Pustak 041 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધક જન માટે વિવિક્ત સ્થાનની આવશ્યક્તા + ૧૫૩ શ્રી રાજીમતીની આત્મજાગૃતિએ પાછા તેને ચિંતારહિત મન, નિગી શરીર અને મનસ્થિર કર્યા હતા. વચનકાયાને નિરોધ એ સર્વ મુનિઓને ચૌદપૂર્વધર મહાત્મા નદીષણની ધર્મધ્યા- મેક્ષને અર્થે ધ્યાનના પ્રબળ નિમિત્તો છે, નની ધારા વેશ્યાના નિમિત્ત બદલાણી હતી, વિકપ દૂર કરવા સંગત્યાગની જરૂર છે. મહાત્મા મસા મુનિની આત્મધારા બ્રાહ્મણે મનુષ્યની સેનત કાંઈને કાંઈ સ્મરણું કરાવ્યા ગામનાં ઘરની ભીંતેવાળે પાછલા તપેલા માર્ગ વગર રહેતી નથી. એકી સાથે વળગેલા બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ હતી. વીંછીઓ જેમ મનુષ્યને પીડા ઉત્પન્ન કરે છે આવા આવા સેંકડો દષ્ટાંતે સારા નિમિ- તેમ વિકલ્પ આત્માને પીડા કરનારા છે. આ તોથી આત્મબળ જાગ્રત થવાના અને ખરાબ વિક જયાં સુધી હોય ત્યાં સુધી આત્માને નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાનાં શાંતિ કયાંથી હોય? જે બાહ્ય સંગના ત્યાગથી શાસ્ત્રોમાંથી મળી આવે છે. તેમજ આપણે આ જીવને આટલું સુખ થાય છે તે પછી પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ. માટે સાધક આત્માના સંગથી ખરું સુખ તેણે શા માટે ન આત્માને નિર્જન સ્થાનની આત્મચિંતન કર ભેગવવું? અજ્ઞાની છો બાહ્ય વસ્તુના સંગથી નારને બહુ જરૂર છે એ વાત નિર્વિવાદ છે. સુખ માને છે, ત્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સદ્દબુદ્ધિ, સમભાવ, તત્વાર્થનું ગ્રહણ, મન- સાચું સુખ અનુભવે છે. વચનકાયાનો નિષેધ, વિરોધી નિમિત્તોને જેઓ નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ અભાવ, સારા નિમિત્તાની હયાતી, રાગદ્વેષાદિને પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સધ્યાનરૂપ ત્યાગ અને આત્મજાગૃતિ એ સર્વ આત્માની આત્યંતર ને બાહા તપ કરે છે તે મુમુક્ષુઓને વિશુદ્ધિના જેમ પ્રબળ નિમિત્તે કારણે છે, ધન્ય છે! તેઓ ગુણ છે, વંદનીય છે અને તેમ આત્મચિતન માટે નિર્જન સ્થાન એ પણ વિદ્વાનેમાં મુખ્ય છે કે જેઓ નિરંતર શુદ્ધ એક ઉત્તમ નિમિત્ત કારણ છે. ' આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્જન પ્રદેશ સેવે છે. ચંદ્રને દેખીને જેમ સમુદ્રમાં વેળાવૃદ્ધિ જ્ઞાનધ્યાનમાં વિહ્મરૂપ ન હોય એવા નિર્જન પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીનો સ્થાનને પુરુષ અમૃત કહે છે. વધારે થાય છે, મેહથી જેમ કર્મમાં વધારો તે મહાત્માઓને ધન્ય છે કે જેઓ ભૈયથાય છે, અનિયમિત ભજન કરનારમાં રેગ રામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાના કિનારે, વધે છે, અને ઈન્દ્રિયેના વિષયમાં વિશેષ સ્મશાનમાં, વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં પ્રવૃત્તિ કરનારમાં દુ:ખને વધારે થાય છે શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે. તેમ મનુષ્યોના સંસર્ગથી વિકલપોને, આશ્ર- આવો શાંત પ્રદેશના અભાવે યોગીઓને વવાળા વચનો તથા પ્રવૃત્તિને વધારો થાય મનનો સમાગમ થાય છે, તેમને જેવાવડે છે. લાકડાંથી જેમ અવિન વધે છે, તાપથી અને વચનથી બોલાવવાવડે મનનું હલનચલન તૃષા અને ઉકળાટ વધે છે, રેગથી પીડા વધે થાય છે તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, તેમાંથી છે તેમ મનુષ્યોની સોબતથી વિચારો અને કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિને નાશ ચિતા વધે છે. થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિદ્રુપનું ચિંતન વિષયને ત્યાગ, નિર્જન સ્થાન, તત્વજ્ઞાન, બરાબર થતું નથી અને તેના વિના કર્મોને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20