Book Title: Atmanand Prakash Pustak 041 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મમતાની ચી આત્માને નિર્દોષ, નિર્વિકારી, સ્વસદશ માનીને કરે છે અને નવા બાંધે છે. આ બાબતમાં પણ અને જાણીને વ્યવહાર દષ્ટિએ ઉચિત-અનુચિત જાણે અને અણજાણી પ્રવૃત્તિમાં ફરક પડે છે. ગમે તેવી પ્રવૃત્તિમાં પડેલા આત્માના પ્રત્યે જે જાણ હોય છે તે વધુ ક્ષય કરે છે અને રાગદ્વેષ કરતા નથી, જેથી કરી તેમના હદયમાં અપ બાંધે છે અને અણજાણ હોય તે અ૫ સંકલેશ કે સંભ થતો નથી. કોધાદિ તેમને ક્ષય કરે છે અને વધુ બાંધે છે. કનડી શકતા નથી, અને જીવમાત્ર ઉપર શત્રુ. સંસારમાં લેણદેણને વ્યવહાર વધુ જોવાય ભાવ ન રાખતા મિત્રભાવ જ રાખે છે. આવી છે. આ લેણદેણથી અનેક જીવ પોતાની જીવનરીતે તેઓ આત્મવિશદ્ધિ પુષ્કળ મેળવી શકે યાત્રા સુગમતાથી પૂરી કરે છે. એકબીજાના છે. અને છેવટે સંપૂર્ણ આત્મવિકાસી બની નિમિત્તથી સંસારી જીવો પોતાની ગૃહસ્થ નૌકાને કુશળતાથી વ્યવહારસાગરના કિનારે શકે છે. કેવળ બાહ્યદષ્ટિ અજ્ઞાની જીવ આત્મા લઈ જાય છે. બંધ–ક્ષયની વ્યવસ્થા, આ ની કર્મજન્ય પ્રવૃત્તિઓને જોઈને હર્ષ, શોક, વ્યવસ્થાને કેટલેક અંશે મળતી આવે છે. આશ્ચર્ય, મમતા, ઈર્ષા, તિરસ્કાર આદિ અનેક જેમ એક માણસને એક માણસે હજાર પ્રકારની લાગણીઓને વશ થાય છે અને વધુ રૂપિયા આપ્યા હોય તો દેવાદાર માણસ ને વધુ મહનીય કમની સત્તાને આધીન થતા પાંચસો આપી, બે હજાર બીજા લઈ જાય તો જાય છે. આવા જીવો દુ:ખી જીવન ગાળે તે કંઈ દેવામાંથી મુક્ત થયે ને કહેવાય; પણ છે, નિરંતર અતિ રાધ્યાનથી છૂટી શકતા વધુ દેવાદાર બન્યા કહેવાય. કારણ કે દેવામાંથી નથી; આત્મિક સુખ તથા આત્મિક આનંદથી પાંચસો આપ્યા છે, પણ પાંચના બદલે બે વંચિત રહે છે. અને પરિણામે સંસારના હજાર લીધા છે; માટે અઢી હજારનો દેવાદાર પ્રવાહમાંથી બહાર નીકળી શકતા નથી. બળે. આવી રીતે આપે થોડું અને ઉપાડે એક આત્માને નમસ્કાર કરો અને એકનો ઘણું તે અલપ ક્ષય કરે અને વધુ બાંધે છે. જે તિરસ્કાર કરવા, એકને વખાણ અને માણસ પાંચસો આપે અને પચીસ ઉપાડે તે એકને વખોડ એકને મિત્ર માનવો વધુ ક્ષય કરે છે અને અા બાંધે છે. અને અને બીજાને શત્રુ માનવા, આવી પ્રવૃતિ જે માણસ હજારે હજાર ચૂકવી આપે છે તે કેવળ કરનારને વિચાર કરવાની આવશ્યકતા છે કે ક્ષય જ કરે છે, બાંધતો નથી. આ જ પ્રમાણે નમસ્કાર કરવાની કે તિરસ્કાર કરવાની મનો આ જ્ઞાની પુરુષે ઉદયને સમતાપૂર્વક જોગવી લે વૃત્તિ થવાનું શું કારણ છે? આવી મનોવૃત્તિ છે; એટલે સર્વથા ક્ષય કરે છે. કંઈક અ૯પ સત્ત્વવાળાને કિંચિત્ વિકળતા થાય છે, એટલે થવામાં બના શુભાશુભનો ઉદય હોય છે. | • અપ બાંધે છે અને વધુ ક્ષય કરે છે. અને અને ઉદયાધીન આમે એકબીજાના નિમિત્તથી સહીન બહુ જ આરિદ્ર ધ્યાન કરકર્મને ધ અને ક્ષય કરે છે. સંચિત ક્ષય વાથી વધુ બાંધે છે અને અ૯પ ક્ષય કરે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30