Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
區
재계
品
www.kobatirth.org
પુસ્તક ૪૧ સુ
m
HI
니 기어
PRESIDE
मोक्ष मार्गा श्री
Gal
BURAREN
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરત ૧૯૯૯
3186182
શ્રી જૈન આત્માનંદ સભા—ભાવનગર.
આશ્વિન
25
品
U2
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
અ ક માં
૬
૧. શ્રી મહાવીર જિનસ્તવન ... ૪૫ ૫. સન્માન સમારંભ ••• . ૫૩ ૨. ગુરુશ્રી વલ્લભસૂરિ ... ... ૪૬ ૬. વર્તમાન સમાચાર, ૩. મમતાની કૂચી ... Vા, ૭શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર)
| | માટે મળેલ અભિપ્રાયે ... ૬૪ ४. सेवाधर्मः परमगहनो योगिना
આ વાપન ૮. શ્રી જૈન આમાનંદ સભા-ભાવનગર કવિ શTW: ... પ ૪૬ માં વર્ષના વાર્ષિક રિપટ ... ૬૫
નવા થયેલા માનવતા સભાસદો ૧. શાહ ચંપકલાલ અમીચંદ ભાવનગર લાઈફ મેમ્બર ૨. શાહ ચીમનલાલ ડાહ્યાભાઈ અમદાવાદ ૩. શાહ લક્ષ્મીચંદ ધરમચંદ . ચાડો ૪. શાહ જયંતીલાલ હરગોવિંદદાસ ભાવનગર ૫. મહેતા બળવંતરાય શામળદાસ ૬. વારા હરગોવિંદદાસ દુર્લભજી ૧૭. શાહ જયંતીલાલ લક્ષ્મીચંદ ,
જવાબ મંગાવનારાઓને નમ્ર સૂચના - શ્રી આત્માનંદ પ્રકાશ માસિક, પુસ્તક પ્રકાશન ખાતા કે તેવા કોઈ પણ સભાના કાર્ય | માટે જે બંધુઓને કઈ પણ ખુલાસા -જવાબની જરૂર હોય તેમણે જવાબ માટે પેસ્ટની ટિકિટ મોકલવા તરી લેવી. ખાસ કારણ હશે તો જ માત્ર જવાબ-ખુલાસે આપવામાં આવશે.
જાહેર ખબર નીચેના ગ્રંથ સિલિકમાં જૂજ છે ; જેથી મંગાવનારે વેલાસર મંગાવી લેવા. શ્રીપાળ રાજાના રાસ ( સચિત્ર ) પાકું રેશમી પૂરું' કિંમત રૂા. ૨-૮-૦.
a y , સાદુ' , , , ૨-૦-૦. ઉપરના ગ્રંથમાં કંઈ પણ કમીશન આપવામાં આવશે નહિ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુસ્તક : ૪૧ મુ : અંક: ૩ જો :
* મ
+++++++
E
શ્રીઆત્માનંદ
પ્રકામા
www.kobatirth.org
આત્મ સ, ૪૮ વીર સ’. ૨૪૬૯
મેરે મેરે
શ્રી મહાવીર જિન સ્તવન
( રાગ: અક્ષ તેરે સિવા કૌન મેરા કૃષ્ણ કનૈયા.......)
અબ તેરે સિવા કૌન મેરા મા હય, મહાવીર ! મેં તા આર્કપડા હું તાહ તૈયા.
જીવન કા સાથી એક તું હું જિનજી ! સુખા કી આશા ભી તું હું
જિનજી !
5
વિક્રમ સ. ૧૯૯૯ : આધિન ઇ. સ. ૧૯૪૩ : આકટાક્ષર :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબ તું હી લગા પાર મેરી છાટીસી તૈયા--મહાવીર !
સુંદર છબી તુમ્હારી કર્મા વિદ્યારતી,
મહાવીર તુજે યે મેરી રસના પુકારતી; કહેતા હૈ યશાભદ્ર આ ! શિવપુર ખસેયા, મહાવીર મેતા આકે પડા હુ તાડ઼ે પયા.
For Private And Personal Use Only
રચયિતા : મુનિશ્રી યશોભદ્રવિજયજી મહારાજ
<<< ++++++++
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુશ્રી વલ્લભસૂરિ
( શિખરિણી ) ધરી ચિત્તે નિત્ય, જિનવચનમાં પ્રીતિ જ ઘણી, વિલોક્યાં સહુ શાસ્ત્રી, સમયસર ભાવે વિરમણું; ધરે હૈયે જેઓ, ચરણ રચવા રુચિ જ પૂરી, રાદા જયવંતા હે, પ્રખર ગુરુશ્રી વલ્લનસૂરિ. બનાવ્યા છે , ગુર્જર અને હિંદી જ નહીં, રચી છે પૂજાઓ, વિવિધ રસ પૂરી ગુણ ગ્રહી; વિશેષ સ્થાપ્યાં છે, પ્રગતિરૂપ વિદ્યાલય ફરી, સદા જયવંતા હો, પ્રખર ગુરુશ્રી વલ્લભસૂરિ. મહાવ્રત પાચ, સમિતિ સહ ગુપ્તિ ત્રણે ધરી, અખંડા નંદેહા, અછત રતિભર્તા વશ કરી; સદાચારે જેણે, પ્રતીત કરનારી મતિ હરી, સદા જયવંતા હૈ, પ્રખર ગુરુશ્રી વલ્લભસૂરિ. પ્રબોધીને તારે, ભવજળથકી રંજન કરે, છતી પંચદ્ધિને, મનમુદિત જે શાન્તિ ધરે, પ્રાર્યો પંજાબ, વીરવિજય જ્યાં ત્યાં વિચરી, સદા જયવંતા હો, પ્રખર ગુરુશ્રી વલ્લભસૂરિ. વધારી છે કીર્તિ, વિજયી વિજયાનંદ ગુરુજી, પ્રશિષ્ય ને શિષ્ય, નમન કરતા નિત્ય પ્રભુજી, લઈ શરણ તારો, વિનય વિનવે છે કરગરી, સદા જયવંતા હો, પ્રખર ગુરુશ્રી વલ્લભસૂરિ.
(૫)
રચયિતા : મુનિશ્રી વિનયવિજ્યજી મહારાજ-વડોદરા
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મમતાની કૂંચી
www.kobatirth.org
લેખક : આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ
જ્ઞાની પુરુષાની દ્રષ્ટિ અહાર રહીને ઉપયોગ કરે છે. કર્મોના સંચાગથી છૂટી જવા આપણાથી કાંઇ કરી ન શકાય. હું કરું છુ,જેટલા સાધના ઉપયોગમાં લેવાય છે તે સઘએવી ભાવના ઉઘાડું મિથ્યાભિમાન જ છે. કળાયે કર્મના વિકારે જ છે. કાંટાને કાઢવા પૂર્ણ સ્વતંત્ર થયા વગર સંસારી પ્રાણી કહી કાંટાના ઉપયોગ થાય છે; પછી તે લેાઢાના શક્તા નથી કે હું કરું છું. અને પૂર્ણ સ્વતંત્ર કાંટા હાય કે ખીન્ને હાય, પણ કાંટાને કાઢવા બન્યા પછી કારણેાના અભાવે સ્ફુરણા પણ આકૃતિ કાંટા જેવી જ હાવી જોઇએ. થતી નથી કે હું કરું છું. વિચારશીલ, વિવેકી પુરુષા પણ વ્યવહારષ્ટિથી મુઝાઇને એટલી ઊઠે છે કે અમુકે અમુક કર્યું તે ઠીક ન કર્યું. સમજુ થઈને આમ કેમ કર્યુ? પણ પરાધીન સંસારી આત્માનુ કાર્ય માત્ર ઉદયાધીન થયા કરે છે. માટે વિવેકી પુરુષાએ રાષ કે તાષ ન કરવા જોઇએ. આત્માના અહિતકારી કાર્ય માટે ભાવદયા અને હિતકારી કાર્ય માટે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક આંગળ પહેાળી અને સેકડા વાર લાંબી કચકડાની પટી ઉપર વળગેલા મસાલામાં અનેક આકૃતિએ અદૃશ્ય તિરાભાવરૂપે રહેલી છે. તેના લાઇટ અને મશીનના નિમિત્તથી આવિર્ભાવ થાય છે. ત્યારે સ્થૂળ બુદ્ધિવાળાને સમજાય છે કે પટી ઉપર અનેક આકારો છે, અને તે ખાદ્ય વસ્તુઓના પર્ટી ઉપર વળગેલા મસાલામાં પડેલા પ્રતિબિંબે છે. જ્યારે પટી
સંતાપના પરિણામ રાખવા જોઇએ. મને કેટ-ઉપરથી મસાલા ઊખડી જઇ પટી શુદ્ધ થાય છે ત્યારે ગમે તેવા નિમિત્તી વિદ્યમાન હોવા છતાં કાઇ પણ આકાર જણાતા નથી.
લાક પૂછે છે કે: તમે શા માટે આચાર્ય બન્યા ?' હું કહું છું કેઃ મારામાં કાંઇ પણ પરિવર્તન થયું નથી. તમે મારામાં કઇ વસ્તુ જોઇને પૂછે છે ? હું કાંઇ પણ અન્યા જ નથી; બનવાની ઈચ્છા પણ નથી અને ખનીશ પણ નહિ; કારણ કે મને બનાવટ પસંદ નથી. કર્મના વિકારા થયા કરે તેમાં દષ્ટા તરીકે રહેવાની ઇચ્છાવાળા છું. કઈ ક અંશે સફળ પણ થયા છું. મને દઢ શ્રદ્ધા છે કે મારામાં કાંઇ પણ ફેરફાર થવાના નથી. જેવા રૂપે અત્યારે છુ તેવા જ રૂપે હતા અને તેવા જ રૂપે રહીશ. વ્યવહાર દૃષ્ટિએ વિકારી આત્મા વિકાર દૂર કરવા વિકારોના
આજ પ્રમાણે કચકડાની પટીરૂપ આત્મા ઉપર કર્મ ના મસાલા વળગેલા છે, તેમાં અનેક આકારા તિભાવરૂપે રહેલા છે. તેના બાહ્ય નિમિત્તથી આવિર્ભાવ થાય છે. તેને જોઈને અણુજાણ, આત્માના આકારા કલ્પે છે ત્યારે ાણુ પુરુષ કર્માંના વિકારા માને છે; માટે જ જાણુ પુરુષા મને પૂછતા નથી કે તમે આચાય કેમ અન્યા ? કારણ કે તેઓ જાણે છે કે આચાર્ય બનવું એ એક કર્મના વિકાર છે, પુન્ય કર્મ નું કાર્ય છે. અને માચાર્ય ના ગુણ મેળવવા તે
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રી આત્માનંદ પ્રકાશ :
આત્મસ્વરૂપ છે. આત્મા ઉપર જેટલી બનાવટ વગેરેને વ્યપદેશ કરવામાં આવે છે. કુંટ સેલટ છે તે સઘળાયે કર્મના વિકારો છે. આત્મામાં અને પાણી. આ બન્ને વસ્તુઓમાં ભિન્ન ભિન્ન વિકાર નથી; પણ જડના ( પુલસ્કંધમાં ) સ્વભાવ રહેલા છે. પાણીના સ્વભાવ શીતલ, વિકાર છે. આત્મા અખંડ છે. જડ પુગલસ્ક ધ મધુર અને પ્રવાહી. ફુટ સલટને સ્વભાવ ખંડ છે. કર્મથી મુકાયેલે આત્મા અન્ય અન્ય ખટાશ, ખારાશ અને ઉભરાઈ જવાના વિકારરૂપે થતો નથી, પણ આત્માથી વિખૂટાં પડેલાં વાળો. જ્યાં સુધી ફૂટ સેટ પાણી સાથે ભળતું કમ અન્ય અન્ય રૂપે થાય છે, કારણ કે અને નથી ત્યાં સુધી તેમાં રહેલો વિકાર જણાતો નથી; તાનંત પુદ્ગલ પરમાણું એને સમુદાય છે, માટે પણ પાણી સાથે ભળે છે કે તરત જ તેનો જ અનેક પ્રકારના વિકૃત પરિણામને પામે છે. વિકૃત સ્વભાવ પ્રત્યક્ષ થાય છે. જેને જોઈને
વસ્તુના જાણુ વિચારશીલ પુરુષને હર્ષ. અણજાણ આ વિકારને પાણીમાં આપ કરે શિક કે આશ્ચર્ય થયાં નથી. વસ્તસ્વરૂપનું જ્ઞાન છે. અને જાણુ પુરુષ સેલ્ટને સ્વભાવ માને છે. થયા પછી વિવેકી પુરુષના સમતાસાગરમાં સંભ આ પ્રમાણે પાણી સદશ આત્મા અને સેટ થતો નથી. અનેક પ્રકારના કર્મના વિકાર દશ જડ. જ્યાં સુધી જડેનો આત્મા સાથે વિલાસને જોઈને જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રત્યે સંયોગ થતો નથી ત્યાં સુધી કર્મ કહેવાઈ વિકાર તિરસ્કાર, અણગમો કે અરુચિ થતી નથી, ભાવને પામતું નથી. જ્યારે આત્મા સાથે ભળે તેમજ રિષિ કે તેષ પણ થતો નથી. કર્મોના છે ત્યારે જ જડ કર્મસંજ્ઞાને ધારણ કરી, વિકારો માટે કોઈ પણ પ્રકારના વિચારો જ અનેક પ્રકારના વિકાર ભાવને પામે છે. આ ઉત્પન્ન થતા નથી. હમેશાં આત્મદશામાં મગ્ન બધા યે રિકારો આસિંચાગી જડના છે, પણ રહીને દષ્ટા તરીકે જ પિતાને માને છે. પોતાને જડસ ચોગી આત્માની નથી. ઊભરાઈ જવાનો વળગેલાં કર્મોના વિકારો માટે પણ સમજાવીને વિકાર પાણીસંગી સેટના છે, પણ સટ દષ્ટ હોય છે. ધન, સંપત્તિ કે અન્ય પ્રકારની રાણી પાણીના થિી. વિશુદ્ધ આત્મા સાથે ઈષ્ટ પુદગલાના સંચાગરૂપ ના વિકારે પુદ્ગલ ધન રાય થવા છો પણ તેમાં ઇરછતા નથી. જે સમયે જેવા કાના વિકારથી વિકૃતિ થતી નથી. જેવા પિલિક સંગે પ્રાપ્ત થાય છે તેને સમભાવે જેયા કરે છે, પણ ઈષ્ટ અનિષ્ટના
વ્યવહાર દષ્ટિ-બાહ્ય દષ્ટિની અપેક્ષાઓ જમે સંગવિગ માટે વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી.
થી લઈને મરણ પર્યત આત્મા અનેક
" દશાઓ, સ્થિતિ, આચરણાઓ,જાણ(વિકાસ) ક્રોધ, લોભ, હાસ્ય, રતિ, અરતિ આદિ અને અણજાણ (વિલાસી) એમ બે પ્રકારે કમના વિકારેનો આત્મામાં વ્યવહારદષ્ટિ ઓળખાતા આત્માઓની આંતર અને બાહ્ય આરોપ કરવામાં આવે છે, પણ તc૧દષ્ટિથી એમ બે પ્રકારની દ્રષ્ટિથી ભિન્ન ભિન્ન જાય જોતાં આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ છે. જ્ઞાની પુરુષે દશા, સ્થિતિ અને આરિણાનું રહેલાં છે, અને ક્રોધાદિ આત્માના સંયોગથી કારણભૂત કર્મને માની કમેનો જ વાંક કાઢે કર્મ સંજ્ઞાને ધાણ કરવાવાળા જડના વિકારો છે. ત્યારે અજ્ઞાની આ બધી પરિસ્થિતિનું છે. આત્મસંયોગથી ઉત્પન્ન થવાવાળા હોવાથી કારણ આત્માને માની આત્માને વાંક કાઢે છે. વ્યવહારમાં ક્રોધી આત્મા, લોભી આમ, આત્માના પક્ષપાતી જ્ઞાની પુરુષ સ્વજનીય
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતાની ચી
આત્માને નિર્દોષ, નિર્વિકારી, સ્વસદશ માનીને કરે છે અને નવા બાંધે છે. આ બાબતમાં પણ અને જાણીને વ્યવહાર દષ્ટિએ ઉચિત-અનુચિત જાણે અને અણજાણી પ્રવૃત્તિમાં ફરક પડે છે. ગમે તેવી પ્રવૃત્તિમાં પડેલા આત્માના પ્રત્યે જે જાણ હોય છે તે વધુ ક્ષય કરે છે અને રાગદ્વેષ કરતા નથી, જેથી કરી તેમના હદયમાં અપ બાંધે છે અને અણજાણ હોય તે અ૫ સંકલેશ કે સંભ થતો નથી. કોધાદિ તેમને ક્ષય કરે છે અને વધુ બાંધે છે. કનડી શકતા નથી, અને જીવમાત્ર ઉપર શત્રુ. સંસારમાં લેણદેણને વ્યવહાર વધુ જોવાય ભાવ ન રાખતા મિત્રભાવ જ રાખે છે. આવી છે. આ લેણદેણથી અનેક જીવ પોતાની જીવનરીતે તેઓ આત્મવિશદ્ધિ પુષ્કળ મેળવી શકે યાત્રા સુગમતાથી પૂરી કરે છે. એકબીજાના છે. અને છેવટે સંપૂર્ણ આત્મવિકાસી બની નિમિત્તથી સંસારી જીવો પોતાની ગૃહસ્થ
નૌકાને કુશળતાથી વ્યવહારસાગરના કિનારે શકે છે. કેવળ બાહ્યદષ્ટિ અજ્ઞાની જીવ આત્મા
લઈ જાય છે. બંધ–ક્ષયની વ્યવસ્થા, આ ની કર્મજન્ય પ્રવૃત્તિઓને જોઈને હર્ષ, શોક,
વ્યવસ્થાને કેટલેક અંશે મળતી આવે છે. આશ્ચર્ય, મમતા, ઈર્ષા, તિરસ્કાર આદિ અનેક
જેમ એક માણસને એક માણસે હજાર પ્રકારની લાગણીઓને વશ થાય છે અને વધુ
રૂપિયા આપ્યા હોય તો દેવાદાર માણસ ને વધુ મહનીય કમની સત્તાને આધીન થતા
પાંચસો આપી, બે હજાર બીજા લઈ જાય તો જાય છે. આવા જીવો દુ:ખી જીવન ગાળે તે કંઈ દેવામાંથી મુક્ત થયે ને કહેવાય; પણ છે, નિરંતર અતિ રાધ્યાનથી છૂટી શકતા વધુ દેવાદાર બન્યા કહેવાય. કારણ કે દેવામાંથી નથી; આત્મિક સુખ તથા આત્મિક આનંદથી પાંચસો આપ્યા છે, પણ પાંચના બદલે બે વંચિત રહે છે. અને પરિણામે સંસારના હજાર લીધા છે; માટે અઢી હજારનો દેવાદાર પ્રવાહમાંથી બહાર નીકળી શકતા નથી. બળે. આવી રીતે આપે થોડું અને ઉપાડે એક આત્માને નમસ્કાર કરો અને એકનો ઘણું તે અલપ ક્ષય કરે અને વધુ બાંધે છે. જે તિરસ્કાર કરવા, એકને વખાણ અને માણસ પાંચસો આપે અને પચીસ ઉપાડે તે એકને વખોડ એકને મિત્ર માનવો વધુ ક્ષય કરે છે અને અા બાંધે છે. અને અને બીજાને શત્રુ માનવા, આવી પ્રવૃતિ જે માણસ હજારે હજાર ચૂકવી આપે છે તે કેવળ કરનારને વિચાર કરવાની આવશ્યકતા છે કે ક્ષય જ કરે છે, બાંધતો નથી. આ જ પ્રમાણે નમસ્કાર કરવાની કે તિરસ્કાર કરવાની મનો
આ જ્ઞાની પુરુષે ઉદયને સમતાપૂર્વક જોગવી લે વૃત્તિ થવાનું શું કારણ છે? આવી મનોવૃત્તિ
છે; એટલે સર્વથા ક્ષય કરે છે. કંઈક અ૯પ
સત્ત્વવાળાને કિંચિત્ વિકળતા થાય છે, એટલે થવામાં બના શુભાશુભનો ઉદય હોય છે. |
• અપ બાંધે છે અને વધુ ક્ષય કરે છે. અને અને ઉદયાધીન આમે એકબીજાના નિમિત્તથી સહીન બહુ જ આરિદ્ર ધ્યાન કરકર્મને ધ અને ક્ષય કરે છે. સંચિત ક્ષય વાથી વધુ બાંધે છે અને અ૯પ ક્ષય કરે છે,
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सेवाधर्मः परमगहनो योगिनामपि अगम्यः।
લેખક:–રા. ૨. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ બી. એ, એલએલ. બી. સાદર.
વર્તમાન યુગની યથાર્થ પરિસ્થિતિના વિવેકી વધારે મહત્ત્વ અપાતું હોય તેવા સમયમાં અને વિચારશીલ અભ્યાસીઓ સહેલાઈથી જોઈ સેવાધર્મનું મહત્ત્વ-ઉપયોગિતા પ્રતિપાદન કરવા શકે છે–સમજી શકે છે કે હાલના જમાનામાં માટે દલીલો રજૂ કરવાની જરૂર જણાતી નથી. ભયંકર વિશ્વવિગ્રહના પરિણામે ઉપસ્થિત વૈજ્ઞાનિક અવનવી શોધખેળના પરિણામે જડથયેલ અસહ્ય મોંઘવારીના કારણે, ભીષણ સ્વરૂપ પદગલિક પદાર્થોની અંતર્ગત મહાન શક્તિધારણ કરી રહેલ, ડોળા કાઢીને ઘૂરકી રહેલ નો આવિર્ભાવ કરાવવામાં અને તેના ઉપર ત્રાડ પાડતા સિંહના જેવા દારુણ દુષ્કાળના કાબૂ મેળવવામાં પ્રખર શક્તિશાળી મનુષ્યોએ સમયમાં પ્રવર્તતા ખાદ્ય, ખોરાકી અને કપડાંલત્તાં પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરી પ્રદેશ વગેરે તમામ ચીજ-વસ્તુઓના ભાવ કરતાં પણ અને કાળના અંતરે ટૂંકા કરી નાખ્યાથી વધારે ઊંચા ભાવ આપતાં છતાં પણ જોઈતી જગતભરના જુદા જુદા ખંડેરમાં આવેલા અનેક વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મેળવવાનું તદ્દન અશ- દેશ, દેશાંતરો અને પ્રાંતની પ્રજાઓને એકકય બની ગયેલ છે. તેવા સમયમાં ગરીબવર્ગ, બીજા સાથે અનેક પ્રકારના વ્યવહારે જોડવામાં સાધારણવર્ગ તેમજ સાધનસંપન્ન વર્ગને પણ અને નિકટ સંપર્ક સાધવામાં એટલી બધી અનેક પ્રકારની અગવડે અને મુસીબતનો સા- અનુકૂળતા કરી આપી છે-એટલા બધા પ્રબળ મનો કરવાને રહેતા હોય તેવા વખતમાં સમાજ સાધનો ઊભા કરી આપ્યા છે કે: “વસુધૈવ કુટુંપ્રત્યેની પોતાની જવાબદારીનું તેને યત્કિંચિત્ ' “સર્વભૂતાતા ગુમં મૂહાન સર્વ પણ ભાન છે અને તે જવાબદારી અદા કરવાની સૂનામુ ' જેવા સૂત્રોનું પ્રતિદિન રટણ કરતા તમન્ના છે. તે સૌ ભાઈઓએ ઉપરનું સૂત્ર સદા- મહાનુભાવ પુરુષો માટે લેખના મથાળે જણાવેલ સર્વદા પિતાની દષ્ટિ સન્મુખ રાખવાની જરૂર સૂત્રમાં જણાવ્યા મુજબ, યોગી પુરુષોને પણ છે. એટલું જ નહીં, પરંતુ તે સૂત્રને પરમ રહ. જે અગમ્ય છે તેવા પરમગહન સેવાધર્મના સ્વાર્થ સમજી લઈ હમેશાં મન, વચન અને આચરણ માટે તેમની સન્મુખ ઘણું વિશેષ ક્ષેત્ર કાયાથી પિતાની પાસેના સર્વ સાધનને ઉપ- ખડું થાય છે. ચોગ કરવા કટિબદ્ધ થવું જોઈએ અને તેમાં જ હરકોઈ પ્રાણી માત્રની–જનસમુદાયની હરતેમના જીવન વિકાસ અને આત્મકલ્યાણની કોઈ પ્રકારે યથાશક્તિ સેવા કરી છૂટવાની સાધના રહેલી છે.
પરમકલ્યાણકારક ભાવના જે મનુષ્યમાં ઉદ્દભૂત સમાજવાદને અનેક રીતે પુષ્ટિ આપતા આ થાય છે-દિનપ્રતિદિન વધતી જાય છે તેને જમાનામાં એકાદ વ્યક્તિગત સ્વાર્થ અગર અંગત માટે જગતભરમાં સેવાના અનેક ક્ષેત્રે જ્યારે હિતને અવગણી સામુદાયિક હિતની ભાવનાને જુઓ ત્યારે તૈયાર જ હોય છે અને અનેક
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सेवाधर्मः परमगहनो योगिनामपि अगम्यः।'
-
૫
-
-
પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરા- વિશુદ્ધ ભાવનાઓનો પરમ સદુપયોગ કરવા યેલા અનેક મનુષ્ય-પ્રાણીઓ આર્તનાદે-નમ્ર માટે હમેશાં તૈયાર રહેવું જોઈએ. સભાગેભાવે તેવી સેવા માટે પ્રકટ-અપ્રકટ રીતે સદા- મહાન પુણ્યદયના પ્રતાપે પ્રાપ્ત થયેલ આવી સર્વદા યાચના કરી રહેલા જ હોય છે. આવી ઉપયોગી સાધન-સામગ્રીને મેહ–અજ્ઞાનદશા, સેવાના પ્રસંગોના આપણે મુખ્યત્વે બે ભાગ સ્વાર્થ કે સ્થિતિચુસ્ત સંકુચિત વિશાતુપાડી શકીએ: એક સામાન્ય રીતે પ્રતિદિન ઉદ્. મેજશોખ, વૈભવ કે અન્ય કોઈ અપ ફળભવતા પ્રસંગે અને બીજા ખાસ કારણવશાતુ- દાયી–અનુત્પાદક કાર્યોમાં વેડફી નાખવાને પ્રસંગોપાત ઉદ્ભવેલા ખાસ પ્રસંગે. આ બદલે સમાજસેવાના કાર્યમાં તેને સદુપગ બન્ને પ્રકારના પ્રસંગોએ સમાજસેવા માટે કરવા જોઈએ. ભાવનાશીલ સજજને તન, મન અને ધનથી પ્રત્યેક મનુષ્ય સમાજનું એક ઉપયોગી અનેક પ્રકારના કષ્ટો અને મુસીબતે વેઠીને અંગ છે. તેના જીવનના અંત પર્યત તે સમાજ પણ, પ્રાણાંત કચ્છની પણ પરવા કર્યા વગર, સાથે વ્યવહારના અનેક બંધનેથી તે સંકળાકઈ પણ પ્રકારના બદલાની આશા નહીં ચેલે છે અને તેથી જ સમાજના સામુદાયિક રાખતા એકદમ બહાર આવે છે અને અન્ય જીવનની ઉન્નતિ અને ઉત્કર્ષમાં જ તેની પિતાની જનને પણ પોતાની સાથે જોડાવા પ્રેરણા ઉન્નતિ અને ઉત્કર્ષ અમુક અંશે ઓતપ્રોત કરતા જણાય છે.
થયેલ છે. સમાજ પ્રત્યેની તેની અંગત જવાકુટુમ્બી જનેની કે સગા-નેહીઓની બદારીમાંથી તે કદી છૂટો થઈ શકે તેમ નથી. સેવા કરવા માટે તે પ્રત્યેક પુરુષ પ્રેમ, મેહ કોઈ મહાન અબધૂત ગીનો કિસ્સો કદાચ કે વ્યવહારના બંધનથી બંધાયેલો જ છે અને બાજુ ઉપર રાખીએ તો પણ ગૃહસ્થ કે સાધુ, તેમાં તે કંઇ વિશેષ કરતો હોવાનું જણાતું ગરીબ કે તવંગર, સાધનહીન કે સાધનસંપન્ન, નથી. એટલે તેવી સેવામાં તે કંઈ ગફલત કેળવાયેલ કે અશિક્ષિત પ્રત્યેક સ્ત્રી યા પુરુષ કરતા હોય યા તો તેમાં કંઈ ઊણપ કે ત્રુટી સમાજ સાથે એવી રીતે સંકળાયેલું છે કે જણાતી હોય તો તેને પુરુષની ગણનામાં મૂકી તેને સામાન્ય બંધનમાંથી–સમાજ પ્રત્યેની શકાય નહીં. પરંતુ કંઈક ઉચ્ચ કોટીની ગણ તેની અનેક પ્રકારની જવાબદારીમાંથી તે કદી નામાં મુકાવા માટે–પુરુષ કે સજજન તરીકે પણ છૂટી શકે તેમ નથી. સબબ આવી મહાઆગળ આવવા માટે તેણે પોતાની સેવા મૂલી જવાબદારી અદા કરવા માટે પોતાના આપવા માટેનું વર્તુલ ક્રમે ક્રમે દિનપ્રતિદિન ધર્મનો, ફરજ અને જવાબદારીને યથાર્થ વધારતાં જ જવું જોઈએ અને તેમાં તેણે જ્ઞાતિ. ખ્યાલ કરનાર સજજને સમાજસેવાના કાર્યમાં જન, દેશબંધુઓ અને સર્વ જીવોનો સમા- કદી પણ પાછી પાની કરવી જોઈએ નહીં; વેશ કરવો જોઈએ અને તેમ કરવામાં આવે પરંતુ એક શૂરવીર દ્ધાની માફક પિતાના તેમાં જ તેને ખરે પુરુષાર્થ –આત્મોન્નતિની તન, મન અને ધનની સર્વ શક્તિના-શુદ્ધ કલ્યાણકારી ભાવના રહેલી છે.
દિલના ઉપયોગપૂર્વક તેણે સમાજસેવાના વિવેકી-વિચારશીલ-મુમુક્ષુ સજજને પોતાની કાર્યમાં પૂરેપૂરે ફાળે આપ જોઈએ. શરીરશક્તિનો, વાચાતુર્યને, દ્રવ્ય સંચયનો સેવાવૃત્તિથી રંગાયેલા સજજનને–સેવાઅને મનની શુભ વૃત્તિઓને તેમજ હૃદયની ભાવનામાં મસ્ત અને મશગૂલ રહેતા મહાનુ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
ભાવને સેવાપણુને પ્રસંગ ઉપસ્થિત થતાં તે કદી ઉચ્ચ, નીચ કે નાનામોટાની ભેદભાવ વનામાં અટવાતા નથી. શારીરિક કે માનસિક વ્યાધિથી પિડાતા મનુષ્યને, દુ:ખી પ્રાણીને, ઉપાધિગ્રસ્ત વ્યક્તિને, નાનામેટા અકસ્માતમાં ફસાઇ પડેલા પુરુષને ખરી અણીના વખતે કોઇ પણ દિશામાંથી નાની યા મેટી મદદના કિરણની કંઇ પણ ઝાંખી થતી ન હેાય તેવા પ્રસંગે હૃદયના ખરા ઉમળકાથી અપાયેલી મદદ-યકિચિત્ સેવા ખરેખરી અમૂલ્ય અને ઉપકારક થઇ પડે છે. શુદ્ધ ભાવથી સેવાપણુ કરનાર સજ્જનને પણ તેવા પ્રસંગે કઇક અદ્ભુત જ આત્મસાષ અને હૃદયના ઉલ્લાસ પ્રકટે છે, ઉદારચરિત-સેવાપરાયણ શક્તિ શાળી પુરુષાના જીવના જોખમે થતા પશુના કિસ્સાઓ નજરે જોવાના યા તે સાંભળવાના પ્રસંગ આવે છે ત્યારે તટસ્થ સૌ કોઇ પુરુષા તેને પરમ આદર્શરૂપ થઇ પડે છે અને તેવા મહાનુભાવ પુરુષા માટે કેાઇ અનેરી જ સન્માનની લાગણી ઉદ્ભવે છે.
સરતા હાય છે ! અને તેવા પ્રકારના અનુસરણુમાં જ સમાજ પ્રત્યેની પેાતાની જવાબદારી અદા થતી માની લઇ આત્મકલ્યાણની સાધનામાં આગળ વધ્યે જતા ડાય છે. સેવાપણુના પ્રસગાને તેએ ઇશ્વરપ્રેરિત માની લેઇ સદાસદા માટે તૈયાર જ હોય છે અને પાતાની સેવાવૃત્તિની સાટીરૂપ માની લ્યે છે. હીન કાટીના મનુધ્યેા જ પોતાની સ્વમાન વૃત્તિને અયેાગ્ય મહત્ત્વ અને ખાટું રૂપ આપીને આવા સેવાપણુના પ્રસંગે અણુનમ અને અક્કડ રહી દૂર ભાગે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ :
છે અને આખા જીવનભરમાં કચિત્ જ મળી તકના પૂરેપૂરો લાભ લેવાથી બેનસીબ રહે છે. આવા પિંડપાષી-સ્વાથી જનાના શબ્દ કોષમાં પરમાર્થ-પરોપકાર-સેવાપરાયણ વૃત્તિ વગેરે ઉત્તમાત્તમ સદ્ગુણપાપક શબ્દો જ ઢષ્ટિગત થતા નથી.
જવા
સર્વ ત્ર--ચારાનુ દુ:ખ-દરદાની ળાએ ભભૂકી રહી હૈાય, દ્રવ્ય અને સત્તાલેાભી મહારથીઓ અનેક સ્થળે પ્રચંડ યુદ્ધના મેાર ચાએ ઊભા કરી હજારો મનુષ્યાના પ્રાણને સંહાર કરી-કરાવી રહ્યા હાય, લાખાની માલ મિલકત ધૂળધાણી થતી હાય, હજારો મનુખેાના જીવનવ્યવહાર ચલાવનાર કુટુંબના અગ્રેસા યમશરણ થતા હોય, કુદરતના કાપથી જળસેવા-પ્રલય, ધરતીક, પ્રચંડ વાવાઝોડા કે અગ્નિપ્રકાપ કે રેલ્વેના આફતકારક અકસ્માતા જેવા ગમખાર બનાવા બની રહ્યા હાય અને પ્રલયફાળ નજીક આવી ગયા જેવા ભાસ થતા હાય ત્યારે જે કઇ મનુષ્ય, શક્તિ, સાધન અને સામર્થ્ય છતાં પણ ઘરના કે દુકાનના ખૂણામાં પેસી જઇ મેાજમા ઉડાવતા હાય તેને મનુ
સેવાભાવી પુરુષા સેવાપણુના કાર્યોમાં કોઇ પણ પ્રકારના બદલાની-માનની કે કદરદાનીની અપેક્ષા રાખતા જ નથી. તેઓ તા પેાતાના હૃદયની પ્રેરણાને, આત્માના અ ંતરના અવાજને,
પ્ય કહેવા કે કેમ તે એક પ્રશ્ન થઈ પડે છે. આવા આતકારક બનાવા પ્રસંગે, દુષ્ટ રાગચાળા પ્રસંગે–સીતમગારોના જોરજુલમ સમયે,
સદ્ભાવભૂષિત અંતરની લાગણીને જ અનુ-દારુજ્જુ દીનતા અને ચારેબાજુની ભીંસથી હજારો કુટુ એ દુ:ખના દાવાનળમાં પ્રવળી રહ્યા હાય, આશ્રયસ્થાન અને સાધના ગુમાવી બેઠા હોય, અસહ્ય દુઃખદરોમાં ગબડી પડ્યા હોય તેવા સમયે જે મનુષ્ય-પ્રાણીનું હૃદય દ્રવતુ નથી, સહાનુભૂતિ અને હમદદી ની લાગણી અનુમવતું નથી અને આત જના માટે કઇ
પણ
તેમજ સક્રિય પગલાંથી આત્મભાગ આપવા કરી છૂટવાની વૃત્તિ ધારણ કરતુ નથી તૈયાર થતુ નથી તે મનુષ્ય પશુ-પંખી કરતાં
પણ નીચી કાટીમાં સરી પડે છે.
( ચાલુ )
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
ભાવનગર રાજ્યના મે. દિવાન સાહેબ અનંતરાયભાઈ પ્રભાશંકર પટ્ટણી
રાખ્યા વગર મારામ જય હન્ડઃ
મહાદય પ્રેસ-ભાવનગર.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્માન સમારંભ
તા. ૧૮-૯-૩ ભાદરવા વદ ૫ શનિવારના ભોગીલાલભાઈ પધારતાં બેન્ડવડે સલામી રોજ આ સભા તરફથી સભાના માનવંતા આપવામાં આવી હતી, પેટ્રન શેઠશ્રી ભોગીલાલભાઈ મગનલાલ મેળાવડાનું કાર્ય શરૂ થતાં જૈન કન્યાશાળાની મીલવાળાને માનપત્ર આપવાને ભવ્ય મેળા- બાળાઓએ મંગળાચરણ અને સંસ્કારના ગીત વડો આ રાજ્યના મુખ્ય દિવાન સાહેબ વડે અને ફુલથી વધાવવા વડે સાકાર કર્યો હતો. અનંતરાયભાઈ પ્રભાશંકર પટ્ટણી સાહેબની ત્યારબાદ સભાનું કાર્ય શરૂ થતાં સભાના સેક્રેટરી અધ્યક્ષ્યપણા મચિ સભાના મકાન (આત્માનદ શેઠ હરજીવનદાસ દીપચંદે પ્રથમ આમંત્રણ ભવન )માં કરવામાં આવ્યો હતો. આ રાજ્યના પત્રિકા વાંચી સંભળાવી હતી. તમામ અધિકારી સાહેબે, આ શહેરના શહેરીઓ-વ્યાપારીઓ, જૈન સંઘના આગેવાનો
પછી સભાના માનનીય પ્રમુખ શેઠશ્રી અને આ સભાના તમામ સભ્ય મળી શમારે ગુલાબચંદ આણંદજીએ પોતાનું આવકાર ચારસેંહ બંધુઓની હાજરી હતી. માનપત્ર
આપનારૂં પ્રાથમિક વિવેચન નીચે પ્રમાણે આપવાને સભાન હાલ કળાની દષ્ટિએ બહ રજુ કર્યું હતું. જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. વજા મહેરબાન દીવાન સાહેબ, અધિકારી સાહેબે પતાકાઓથી તેની શોભામાં વૃદ્ધિ થતી હતી. અને સ્વધર્મી બંધુઓ, જ્યાં પુણ્યશાળી મનુષ્યનો સત્કારનો પ્રસંગ હોય
આજે શ્રી જૈન આત્માનંદ સભાને એક અને સભાના કાર્યવાહકેને દીલને રંગ હોય
સુપ્રસંગ છે. જૈન સમાજના અગ્રગણ્ય શેઠ ત્યાં કુદરતી રીતે સુંદર કાર્ય બને છે. સૈની સી
સાહેબ ભોગીલાલભાઈને માનપત્ર આપવાના દષ્ટિએ તે માટે પ્રશંસાના ઉદ્ગાર નીકળતા હતા.
પ્રસંગે મહેરબાન મુખ્ય દિવાન સાહેબનું શેઠ ભોગીલાલભાઈને અર્પણ કરવાનું માન. અધ્યયસ્થાન છે, તે અમારે અતિ આનંદનો પત્ર સુંદર રેશમી કપડા ઉપર તેઓશ્રીના ફોટા દિવસ છે. સાથે વિવિધ રંગોથી છપાવેલ હતું, તેમજ
આ સભાને સ્થાપન થયા ૪૭ વર્ષ થયા છે. ચારે બાજુ સોનેરી રૂપેરી ઝીક ચલકના ભરત
* અને આ સભાના માનદ્ સેક્રેટરી અને સભાના કામથી સુશોભિત બનાવ્યું હતું.
આમા ભાઈશ્રી વલ્લભદાસ કે જેઓની મહેરબાન દિવાન સાહેબ અને શ્રીયુત નિસ્વાર્થભાવની સેવાઓ જ્ઞાનવૃદ્ધિના અને
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
www.kobatirth.org
35
શિક્ષણના કાર્યોમાં ઘણી છે અને તે સૈા ફાઇ જાણે છે. તે આ સભાની કાર્ય વાહીનું ટૂંકું બ્યાન હવે પછી જણાવશે તેમ સૂચના કરૂં છું.
ત્યારબાદ સભાના મુખ્ય સેક્રેટરી ભાઇ
વલ્લભદાસ ત્રિભાવનદાસ ગાંધીએ પોતાનું નીચે પ્રમાણે વક્તવ્ય રજુ કર્યું હતું.
મહેરબાન દિવાન સાહેબ, માનનીય અધિકારી સાહેબ, સુરખ્ખીએ અને બધુ !
卐
આજે આ સભાને આનંદના દિવસ છે, કારણ કે શ્રીયુત ભોગીલાલભાઇ જેવા દાનવીર નરરત્નને માનપત્ર આપવાનું છે, અને આ મેળાવડાના અધ્યક્ષસ્થાને મહેરબાન દિવાન સાહેબ રિાજેલા છે, એટલે પ્રથમ આ સભાને થયેલ આનંદ પ્રસંગે રજી કરીશ, તે પછી આ સભાના સંક્ષિપ્ત પરિચય આપીશ છેવટે રાજેશ્રી ભાગીલાલભાઇને આ સભા માનપત્ર કેમ આપે છે તે ત્રણ બાબતે આપ સર્વ પાસે રજુ કરવાની રજા લઉં છું.
૧. આજરાજના આનદમાં અત્યારે વિશેષ આનંદને વધારા થયા છે, તે એ કે આપણા પરમ કૃપાળુ નામદાર મહારાજા સાહેબ સર કૃષ્ણકુમારસિંહજી સાહેબને નામદાર બ્રિટીશ સરકારે કેપ્ટનની પદવી એનાયત કર્યાના
૩. ઘેાડા વખત પહેલાં નામદાર દરબાર શ્રી તરફથી આ રાજ્યના વ્યાપારીઓએ વેપાર
૨. હાલમાં શ્રી ઇન્ડીઆ સરકાર તરફથી ફૂડ ગ્રેઇન પોલીસી કમીટીમાં રાજ્યાના પ્રતિનિધિ તરીકે મેહેરખાન દિવાન સાહેબને સભ્ય નિમ્યા છે જેથી રાજ્યની પ્રતિષ્ઠા અને ગૌરવમાં
વધારા થયા છે.
શ્રી આત્માનંદ પ્રકાશ ઃ
અને ઉદ્યોગમાં શું પેદા કર્યું, તે માટે ચાપડા જોવાતાં હતા, લેાકેાએ માન્યું કે ઇનકમટેકસ વગેરે કરો પ્રજા ઉપર પડશે, વગેરે હકીકત મે દિવાન સાહેબના જાણવામાં આવતાં ખુલાસા માટે વ્યાપારીઓને રૂબરૂ મેલાવ્યા, અને ખુલાસા સાંભળ્યાં પછી આ બાબતમાં જે થશે તે “ ભાવનગરની રીતે થશે” તેમ મે. દિવાન સાહેબે જણાવ્યું. આ શબ્દોમાં કેટલી મહત્વતા હતી, પરંપરાની આ રાજ્યની ઉદાર રાજ્યનીતિ અને પ્રજા પ્રેમનિતરતા હતા તે આપણુ સમજી શક્યા નઠુિ; છેવટે જ્યારે તે માટે રાજ્ય તરફથી ગેઝેટ દ્વારા તેનું નામ વાર પ્રીફીટ ટેક્સ નામ આપવા સાથે લડાઈની મુદત દરમ્યાાન વેપાર ઉદ્યોગના થતા ના ઉપર લેવુ તેમ ઠરાવ પ્રસિદ્ધ થયા ત્યારે આપણા વ્યાપારી મધુએ તે માટે રાજી થયાં અને સંતાષ જાહેર કરવા નામદાર મહારાજા સાહેબ અને મહેરબાન દિવાન સાહેબની હવ્વુરમાં ગયા; સતાષ જાહેર કરી ફુલહારથી સત્કાર કર્યા તે માટે પણ આ સભા પેાતાના આનંદ જાહેર કરે છે.
આપણે માનવું જોઇએ કે સ્વર્ગવાસી નામદાર સર પ્રભાશંકરભાઈ પટ્ટણી સાહેબે જેમ આ રાજ્યને જીવન અર્પણ કર્યુ હતુ વગેરે તેમ મહેરબાન દિવાન સાહેબ પેાતાના સ્વસમાચાર રજુ કરતાં આ સભા તે માટે આનંદવાસી પિતાને પગલે ચાલી, ઉત્તરાત્તર થયેલા પૂર્વક અભિન ંદન આપે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા સાહેબા અને દિવાન સાહેબેએ જે ઉદાર રાજનીતિ અને પ્રજાપ્રેમના વારવાર દર્શન આપણને કરાવ્યા છે, તે ભૂતકાળની ઉદાર રાજ્ય નીતિ અને પ્રજાપ્રેમના તે સાહેબે અનુભવ મેળવેલે હાવાથી ભવિષ્યકાળમાં પ્રજા ઉપયાગી કે રાજ્યના કોઇ પણ
કાર્ય માં ઉદાર રાજ્યનીતિ અને પ્રજા પ્રેમ કદીપણ મે. દિવાન સાહેબ વિસરશે નહિં તેમ આપણે હવે નિશ્ચયપૂર્વક માનવાનુ છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્માન સમારંભ
પષ
હાલમાં આપ સાહેબેને બતાવવામાં આવે સ્થાપન થઈ છે તે અમારા ગુરુદેવનો આ ફેટે છે. છે તે “ઈતિહાસની રૂપરેખા” નામની એક તે પંજાબના વતની ક્ષત્રીય વીર પુરુષ હતા. દેઢ બુક બહાર પડી છે. તેમાં વાર્તારૂપ ઈતિહાસ સોથી બહ વર્ષના ગાળા પછી (વચે નહિ) છે તેના લેખક મહેરબાન દિવાન સાહેબ છે, સં. ૧૯૪૨ ની સાલમાં પાલીતાણા શહેરમાં તેમાં (વેલ્સ વિજ્ઞાનશાસ્ત્રીના અંગ્રેજી ગ્રંથના જુદા જુદા શહેરના જૈન આગેવાનો વગેરે વીશ પ્રથમના પ્રકરણો પરથી શરૂઆત કરવામાં હજાર માનવ મેદની વચ્ચે તેઓશ્રીને આચાર્ય આવી છે, જેમાં માબાપ અને શિક્ષકને પદવી શ્રી સંઘે અર્પણ કરી હતી. અમારા સુચનારૂપે ) પ્રસ્તાવના છે. આવા ઇતિહાસિક તે ગુરુદેવ, વાદી, કવિ, લેખક, સાહિત્યકાર સર્વ ગ્રંથ લખતાં અન્ય તેને લગતા અનેક ગ્રંથનું દર્શનના નિષ્ણાત હતા. તેમના લખેલા અનેક અધ્યયન કરવું પડે ત્યારે જ લખી શકાય, ગ્રંથ પ્રકાશમાન થયેલા છે. તેઓ સાહેબને વળી તે પ્રસ્તાવના પણ સાદી, સરલ અને સને ૧૮૯૨ ની ચીકાગો અમેરિકામાં મળેલી સુંદર ગુજરાતી ભાષામાં લખાયેલ હોવાથી સર્વ ધર્મ પરિષદમાં આમંત્રણ મળ્યું હતું, પણ મહેરબાન દિવાન સાહેબને જેમ ઈંગ્રેજી તેઓશ્રી ત્યાગી હોવાથી ત્યાં ન જઈ શકવાથી ભાષા ઉપર કાબુ છે, તેમ ગુજરાતી ભાષા મહુવા નિવાસી નરરત્ન વીરચંદ રાઘવજી ગાંધી ઉપર પણ છે તેમ દેખાય છે. એક રાજ્યના બી. એ. બેરીસ્ટર એટ લૈ ને જૈનધર્મના દિવાનને રાજ્ય પ્રજાના અનેક લાભના કામે તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરાવી મોકલ્યા હતા. આ કરવાના હોય છે; તેમજ વારંવાર પરદેશમાં મહાપુરુષના નામની આ સભા છે. સભા એક ફર્યા કરવા છતાં આ ઐતિહાસિક ગ્રંથ કી લાઈબ્રેરી અને વાંચનાલય ધરાવે છે, જેમાં લખી શક્યા છે જેથી તેઓ સાહેબ લેખક દશ હજાર ગ્રંથે નવ વર્ગોમાં કિંમત રૂ. પંદર અને સાહિત્યકાર પણ છે. બધા રાજ્યના હજારની કિંમતના છે, પ૨ પેપરો આવે છે દિવાને લેખકો હોતા નથી, પરંતુ ભૂતકાળનો અને કી છે અને જેન જેનેતર પ્રજા તેને એક દાખલો અહીં હું રજુ કરૂં છું. ૧૩ માં બહોળા પ્રમાણમાં લાભ લે છે. આ વિશાળ સૈકામાં થયેલ વસ્તુપાળ મહામંત્રીશ્વર પાટણના મકાન સભાનું પોતાનું હોવાથી આ સગવડ અમાત્ય હતા. તેઓ વીર શિરોમણી હતા, સારી રીતે સચવાય છે. જૈન ધર્મના ક્રિયાકાંડ ધર્માનુષ્ઠાનમાં તત્પર સિવાય હસ્ત લિખીત પ્રતો શુમારે એગઅને કવિ-લેખક અને સાહિત્યકાર હતા. શૉહ સભા પાસે છે, જેની પચાસ હજાર તેઓએ નરનારાયણનંદ મહાકાવ્ય, પરમા- રૂપીયા કરતાં વિશેષ કિંમત છે તે જુદું ભંડોળ છે. ભાની સ્તુતિઓ, અંબિકાસ્તોત્રો વિગેરે બનાવેલ છે. ધર્માભ્યદય ગ્રંથ તાડપત્ર ઉપર પોતે શ્રી આત્માનંદ પ્રકાશ માસિક ૪૦ વર્ષથી સંસ્કૃત માગધી ભાષામાં લખે છે જેને ફોટો સભા તરફથી પ્રગટ થાય છે. જુદા જુદા વિદ્વાઆ આપને બતાવું છું.
નેના લેખોથી પ્રશંસનીય થયેલ છે. સભામાં હવે આપની પાસે સંક્ષિપ્તમાં આ સભાનો હાલ બાર પેટ્રન તથા જુદા જુદા શહેરના પરિચય આપવા રજા લઉં છું. આ સભાને સ્થાપન મ
ન મળી સાડાચારશેહ સભ્યો છે. વાર્ષિક રીપોર્ટ થયાં ૪૭ વર્ષ થયા છે. જે મહાપુરુષના નામથી *
છે. દર વર્ષે પ્રકટ કરવામાં આવે છે. આ સભા છે, તે ગુરુભક્તિ નિમિત્તે સ્મરણાર્થે કેળવણીના ઉત્તેજનાથે બશેહ રૂપીયા
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
શ્રી આત્માનંદ પ્રકાશ :
સ્કોલરશીપના અને રૂ. ૧૨૫) જૈન કન્યા સાહેબને સભાનું સાહિત્ય પ્રકાશન અને સભાનું શાળાને વાર્ષિક મદદના અપાય છે.
અવકન કરવા વિનંતિ કરતાં પધાર્યા. સર્વ હવે સાહિત્ય પ્રકાશન-પ્રચાર સંબંધી પ્રકારના સાહિત્ય અને તેમાં શું વિષય છે તે જણાવવા રજા લઉં છું; જેમાં સભાની ઉદાર જણાવતાં મહેરબાન ધ્રુવ સાહેબે કહ્યું કે તમારા નીતિ હોવાથી આજે તે માટે જેન કેમમાં સાહિત્યમાં એક અપૂર્વ વસુદેવ હિડિ ગ્રંથ હસ્ત પ્રથમ દરજો ધરાવે છે. આ સાહિત્ય સેવા લિખિત છે તે કોઈ જેને છપાવતું નથી, આવું સભા જે કરે છે, તે માટે પાટણમાં બિરાજમાન સુંદર સાહિત્યનું પ્રકાશન નથી થતું તે જોઈને સાક્ષરવર્ય સાહિત્યપ્રેમી શ્રી પુરયવિજયજી મને ખેદ થાય છે. પટ્ટણી સાહેબ આ ગ્રંથ મહારાજનો મહદ ઉપકાર છે કે જેને બદલે ઇતિહાસિક પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે તે જે સભા આપી શકે તેવું નથી. તે ઉપરાંત તેઓ જૈન સંસ્થા છપાવશે તેણે અપૂર્વ સાહિત્ય સાહેબના સદ્ગત દાદાગુરુ પ્રવકજી શ્રી સેવા કરી છે, એટલું જ નહિ પરંતુ ખરી કાન્તિવિજયજી મહારાજ અને ગુરુવર્ય શ્રી સાહિત્ય સેવક સંસ્થા હું તો તેને જ માનું ! ચતુરવિજયજી મહારાજનો પણ તે ઉપકારમાં અમારા તરફથી સેક્રેટરીએ જણાવ્યું કે જબરો ફાળો છે તે પણ જીવનભર સભા ભૂલી સાહેબ ! આ સભાએ તેના બે ભાગ છપાવ્યા શકે નહિ. આ સાહિત્યના શમારે સંસ્કૃત છે આ આપની પાસે રજુ કરું છું. તેઓશ્રી પ્રાકૃત ૯૦ તથા ગુજરાતી ભાષાંતરના ૯૨ ઘણુ ખુશી થયા અને તે ગ્રંથ માટે વિશેષ ગ્રંથો મળી ૧૮૨ ગ્રંથો આપની સમક્ષ હકીકત જાણવા માગતાં તે સંબંધી હકીકત નિરક્ષણ કરવા આ સામે જ રજુ છે, તેનું જણાવવામાં આવી. ઉપરોકત બંને પ્રકારની સભાએ પ્રકાશન કર્યું છે. દેઢલાખ લોકનું ગ્રંથ રાંબંધી ટુંકી હકીકત જણાવતાં બંને કામ પ્રેસમાં છે, અને કાગળની મોંઘવારીને સાહેબે ખુશી થયા અને બીજે દિવસે પ્રજની લઈ તેટલું જ મુલતવી રાખવું પડયું છે. જાહેર સભા જેમાં પાંચ હજાર માનવ મેદની પ્રકાશન ગ્રંથોમાં અમારા ધર્મગુરુઓ, ભંડારે, હતી, તેમાં આ સભાના ઉપાગી સાહિત્ય દર્શનશાસ્ત્રના યુરોપીયન વિદ્વાનો અન્ય અન્ને પ્રકાશન માટે મહેરબાન આનંદશંકરભાઈએ અને બહારગામના સાક્ષરો સાહિત્ય રસીકોને મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મહેરબાન મળી અત્યાર સુધીમાં રૂા. ૨૨૦૦૦) બાવીશ સાહેબ ! દરેક સાહિત્ય સંબંધી હકીકત રજુ હજારના ગ્રંથો ભેટ આપ્યા છે. લાઈફ મેમ્બરોને કરવાને અત્યારે વખત નથી તેથી આટલી ભેટ આપ્યાની સંખ્યા જુદી છે. અમારા આ પરિચય આપની પાસે રજુ કર્યો છે. સાહિત્યની કિંમત માટે એક પ્રસંગ રજુ કરવા મહેરબાન સાહેબો, આપને ઘણી વખત માંગું છું. સં. ૧૯૯૦ ની સાલમાં અમારી શ્રી હીધો છે. છતાં રાજેશ્રી ભોગીલાલભાઈને કૌન ધર્મ પ્રસારક સભા કે જેના અમો અમારા
માનપત્ર આ સભા કેમ આપે છે તે મુદ્દાની વડિલ બંધુ કુંવરજીભાઈ અહિ બેઠા છે, તેની
હકીકત હવે આપની પાસે રજુ કરૂ છું. જ્યુબીલીના પ્રસંગે સર્વ પ્રકારના સાહિત્ય નિષ્ણાત શ્રીયુત આનંદશંકર બાપુભાઈ શ્રી ભેગીલાલભાઈ સજજન, મિલનસાર, ધવસાહેબ પધાર્યા હતા. તેઓ સાહેબને અને માયાળ અને નિખાલસ દિલના છે. લક્ષ્મી સ્વર્ગવાસી નામદાર પ્રભાશંકરભાઈ પટ્ટણી સંપાદન થયા પછી વધારે નમ્ર, લઘુ અને સર્વ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સન્માન સમારભ
www.kobatirth.org
રાજેશ્રી ભાગીલાલભાઇએ ગઇ શાલમાં સીલ તરફથી એક સારી રકમ ભરી, પ્રયત્ન વડે એક લાખ રૂપીયા ઉપરાંતની રકમ એકઠી કરી, તેના સુંદર વહીવટ કરવામાં સારા ભાગ લઇ માનવરાહત સમિતિ નેિમી ભાવનગરની જનતાને રાહત આપી છે, તેથી તેમજ પ્રજાની કાઇ કામના માણસને પણ અનતી રાહત આપવા ચુકતા ન હાવાથી પ્રજાપ્રિય પણ થઇ પડયા છે.
જૈન સમાજના ઉદ્ધાર માટે પણ તેઓની શુભ ભાવના જાણીતી છે. દેવ, ગુરુધની સેવાના અહિં તેમજ બહારગામથી ટીપ, ક્રૂડ જે આવે તેમાં ફાળો આપવા ચુકતા નથી, એવું એક કાર્ય નથી કે જેમાં તેઓશ્રીના ઉદાર ફાળા ન હાય; વળી કેળવણીના ઉત્તેજનાથે તેમજ તેમની ખાનગી સખાવતા પણુ જણાય છે. કુટું બના માણસને પણ સુચના છે કે ઘેર આવેલ અતિથિને ખાલી હાથે ન જવા દેવા.
5
પ્રિય બન્યા છે. પેાતાના તાખાના માણસે ની ણુની કરુણ કથા સાંભળી તે જ વખતે એક શહેરીને કાયમની રાહત માટે મીલમાં દવાખાનું, પ્રશ્ન-શાલે તેવી રીતે રૂા પાંચહજારની રકમ ( જે કે તિગૃહ બનાવી તે ઉપર વાત્સલ્ય ભાવ આજ સુધી મીલના અને તેમના કુટુંબના પ્રગટ કર્યા છે. મળી રૂા. નવ હજાર ) આપવાની ઉદારતા બતાવી અને ભાવનગરમાં પહેલ કરવાનું માન રાજેશ્રી ભાગીલાલભાઇ ખાટી ગયા છે. તેઓશ્રીની એ સારા મુહૂ'ની તે સખાવતથી અત્યારે તે ફંડ ત્રીશ હજારે અહીં પહોંચ્યુ છે. અહિં અને મહાલા થઇ રૂપીયા પચાસ હજાર થશે જ તેથી આ વખતે ઇનકમટેકસ નહિ લેવા ઠરાવથી થયેલ બચતના મંગાળ રાહત ફ્રેંડમાં ઉપયેગ કરવા સર્વ વ્યાપારી ભાઇઓને વિનંતિ છે. તેમજ રૂપિયા પચાસ હજાર આપણા કૃપાળુ એમ આપણી પ્રજાની વતી નામદાર દિવાન મહારાજા સાહેબ કૃપા કરી આ ફંડમાં આપે સાહેબને વિન ંતી કરવાની છે. તે એક લાખ માનનીય સભ્ય તેમજ બીજા અન્ય સેવાના કાર્યરૂપીનુ અનાજ જેમ બને તેમ જલદી ત્યાં પહોંચે તેમ પ્રબ ંધ કરવા ભાવનગર શહેરને શોભે તેમ રાજા પ્રજાએ મળી ચેાજના જલદી કરવી કે જેથી બીજા રાજ્યને અનુકરણીય થઇ પડે.
શ્રીયુત ભોગીલાલભાઇની અનેક બાબતામાં સખાવતા અને સુંદર કાર્ય વાહી જાણી, રાજ્યે પણ તેમની સેવાઓની કદર કરી ધારાસભાના
માં પણ પ્રજાકીય સભ્ય તરીકે નિમનક કરી કદર કરી છે જેથી આ રાજ્યના માનનીય શહેરી થયા છે.
મનુષ્ય પ્રત્યેનું અનુક પાનુ દષ્ટાંત એક તાજી આપ સાહેબે પાસે રજુ કરૂ છું. ઘેાડા દિવસ પહેલા નામદાર દિવાનસાહેબના સત્કારર્થે પાતાના પગલે પાટી આપી હતી, તે વખતે કલકત્તાના ભૂખમરા અને મર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
For Private And Personal Use Only
મહેરબાન સાહેબા, રાજેશ્રી ભાગીલાલભાઈમાં એક વિશિષ્ટતા છે, તે એ કે જ્યારે કોઇ બંને લક્ષ્મીદેવી પ્રસન્ન થાય ત્યારે તે અહ ભાવી, વૈભવી, અને મેાજશે!ખમાં પ્રથમ પડે છે, ત્યારે શ્રીયુત ભાગીલાલભાઇ વધારે નમ્ર વધારે સરલ અને વધારે સેવાભાવી બન્યા છે. લક્ષ્મીદેવી પ્રાપ્ત થયા પછી તરત જ વૈભવને ગાણુ કરી, લક્ષ્મીને અસ્થિર માની સુકૃત, દયા અને સેવાના કાર્યોમાં પેાતાની લક્ષ્મીના છુટા હાથે ઉપયોગ કરી આત્મ કલ્યાણ સાધી રહ્યા છે તેથી આવે! દાખલેા અહિં જૈન સમાજ પ્રથમ અને અનુકરણીય છે, તેથી જ તેઓ જૈન સમાજમાં નરરત્ન થયા હાવાથી અત્રેના જૈન સ`ઘના માનપત્રને લાયક બન્યા છે; તે ગમે
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી આત્માનંદ પ્રકાશ :
ત્યારે બનો; પરંતુ આવા પુણ્ય પ્રભાવક શ્રાવક કવિ રેવાશંકર વાલજીએ સમાચિત કાવ્ય કુળભૂષણ, શ્રીયુત ભેગીલાલભાઈ આ સભાને સંભળાવ્યું હતું. માનનીય પેટ્રન હોવાથી તેના ઉપરોક્ત ચારઆર , છીયત ,
ત્યારબાદ શેઠ શ્રીયુત કુંવરજી આણું સક જોઈ તેઓશ્રીને સત્કારવા આ માનપત્ર દજીએ જણાવ્યું કે – આ સભા આજે આપે છે.
ભાઈશ્રી ભેગીલાલભાઈએ પોતાના માયામહેરબાન સાહેબ, મેં ધાર્યા કરતાં આપને ળુપણાથી અને ઉદારદિલથી જૈન સમાજને જ વધારે વખત લીધે છે, તેથી તેમજ હું વ્યાપારી નહીં પરંતુ ભાવનગરના શહેરીજનેને પ્રેમ વર્ગને અપજ્ઞ મનુષ્ય હાઈ મારા નિવેદનમાં મેળવી લીધો છે. કંઈ પણ વધારે ઓછું બોલાયું હોય તો ક્ષમાં ચિત્ત. વિત્ત અને પાત્ર એ ત્રણેને સુગ માગી બેસી જવાની રજા લઉં છું.
થાય તેને સુપાત્રદાન કહેવામાં આવે છે, એટલે ત્યારબાદ સેક્રેટરીએ પ્રભાત કળા મંડળ આ માનપત્રના મેળાવડાને તે કોટીમાં મૂકી કંપનીના માલેક હરિભાઈ અત્રે આવેલા છે, શકીએ. ભોગીલાલભાઈ પાત્ર છે, મે. દિવાન તેઓ જૈન ઇતિહાસના ચમકતા તારાઓ સાહેબ મેળાવડાનું પ્રમુખસ્થાન સ્વીકારે છે અને વસ્તુપાળ તેજપાળ કે જે રાજ્યના મંત્રીશ્વર શ્રી જેન આત્માનંદ સભા માનપત્ર આપે છે હતા, તે રાજ્યની સમગ્ર પ્રજા ઉપર તેઓશ્રીને તે
થી તે ત્રિવેણુને સંગમ છે. ભેગીલાલભાઈ માટે સામાજિક પ્રેમ, સેવા અને ભાવના એટલી ?
છે. વિશેષ કહું તે તેઓ મે. દિવાન સાહેબ અને હું બધી ઉત્તમ હતી કે તેઓના સામાજિક કાર્ય
1 એકજ છીએ વળી પ્રજા અને રાજાએ મળીને વાહીને પ્લેટ રંગભૂમિ ઉપર મૂકવા માગે છે
* ઉભયનું હિત જળવાય તેવી રીતે જ દરેક કાર્ય અને તેઓ સાહિત્યરસિક છે. જૈન ધર્મની *
. આ કરવા તેમાં ભાવનગરની શોભા છે. કેઇપણ પ્રકારની લાગણી દબાવ્યા વગર મારી તમને ભલામણ છે કે ભેગીલાલસામાજિક અનુકરણીય ઉત્તમ કાર્યો રજુ ભાઈનું અનુકરણ કરે અને પ્રાપ્ત લક્ષમીને કરવા માગે છે. એમ જણાવ્યા બાદ પ્રભાત તમે રાત અવ્યય કરી. અત્યારે દ્રવ્યના કળા મંડળના માલેક શ્રી હરિભાઈ ભટે સાર્થકતા કરવાનું ખરું ક્ષેત્ર બંગાળનું છે. સભા સાથેના પિતાના પરિચય અને પ્રાસંગિક મે. દિવાન સાહેબે તમને ઈન્કમટેકસમાંથી આનંદનો ઉલ્લેખ કરી, જૈન ઇતિહાસના બચાવી લીધા છે તે તમારા પૈસાનો ફાળો ચમકતા પાત્રોને રંગભૂમિ પર રજુ કરવાની આવા કાર્યમાં આપે. છેવટે જણાવીશ કે ભાવનાથી પિતે વસ્તુપાળને પ્લેટ તેયાર ભેગીલાલભાઈ આવા કાર્યો સવિશેષ કરતા કરી રહ્યા છે તે માટે સમચિત વિવેચન રહે મે. દિવાન સાહેબ આવા પરમાર્થના કર્યું હતું. બાદ ડે. જસવંતરાયે મેળાવડાને કાચીમાં ફાળે આપી પ્રજા પ્રિયતામાં વધારો અંગે મુબારકબાદીના અમદાવાદથી ભલભાઈ કરે એટલું કહી બેસી જવાની રજા લઉં છું. દેશાઈ, અને સ્થાનિક રા. મોતીચંદ ઝવેરભાઈ બાદ સભાના સેક્રેટરી શ્રીયુત વિઠ્ઠલદાસ માસ્તર તેમજ વોરા જુઠાભાઈ સાકચંદને મૂ. શાહે મે. ભેગીલાલભાઈને આપવાનું સંદેશ વાંચી સંભળાવ્યો હતો, જે પછી માનપત્ર નીચે પ્રમાણે વાંચી સંભળાવ્યું હતું.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન નરરત્ન શેઠ ભેગીલાલભાઇ મગનલાલ મીલવાળા
+++ve
૭
મહાદય ગેસ-ભાવનગર.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Itતા
]ལizonལn_IDD་ཡས་པ།p།JUNang0D།།གདུག་ནད་སྤྱ།།ཀག་སྤnངig #
શ્રેષ્ઠીવર્ય શ્રીયુત ભેગીલાલભાઈ મગનલાલ મીલવાળા, ભાવનગર, આત્મીય બંધુ,
આપની ઔદ્યોગિક કાર્યકુશળતા, જાહેર સેવાની અનેકવિધ કલ્યાણકારી પ્રવૃત્તિ, જૈન સમાજની પ્રગતિ માટે ઉચ્ચ ભાવના, ગરીબ પ્રત્યેની અનુકંપા વિગેરે ગુણે જોઈ અમોને જે હર્ષ ઉત્પન્ન થાય છે તે આ માનપત્રદ્વારા પ્રદર્શિત કરવાની આ ઉત્તમ તક હાથ ધરીએ છીએ.
આપે સામાન્ય કેળવણી પામી, સામાન્ય સંજોગોમાં ઊછરી આપબળ અને કામની સતત ચીવટ | - અને ધગશથી મીલ સ્થાપી કાઠિયાવાડના ઔદ્યોગિક ક્ષેત્રમાં અજોડ નામમાં મેળવી છે અને કાઠિયાવાડમાં છે પણ હુન્નર ઉદ્યોગ માટે બહોળું ક્ષેત્ર છે તે બતાવી આપ્યું છે, તેમજ પોતાના કારીગરોને કેવી રાહત
આપવી જોઈએ તે પ્રસૂતિગૃહ, દવાખાના વિગેરે સ્થાપી આપે અન્યને દાખલે લેવાને માર્ગ બતાવ્યો છે. તે ભાવનગરની આમજનતાને માટે આપના શુભ પ્રયાસ જાણીતા છે. ભાવનગરના ઇતિહાસમાં અજોડ A એવું માનવરાહત ફંડ ઊભું કરી, તેને સુંદર વહીવટ કરી બતાવી એક સાચા સેવાભાવવાળો શું કરી " શકે છે તે આપે બતાવેલ છે.
જેન સમાજના ઉદ્ધાર માટે પણ આપની શુભ ભાવના એવી જ જાણીતી છે. આપના ગુપ્તદાન અને છે આપની અનુકંપા ગરીબેને તથા મધ્યમ વર્ગના કુટુંબને આશિર્વાદ સમાન છે. A ભાવનગરની કોઈપણ શુભ પ્રવૃત્તિમાં આપનું અગ્રસ્થાન જ હોય છે, અને આપની રાહબરી નીચે | દરેક પ્રવૃત્તિનું સુંદર પરિણામ આવે છે.
ભાવનગર રાજ્યમાં પણ આપનું ગૌરવવંતુ સ્થાન છે. અને રાજ્ય પણ આપની સેવાઓની કદર કરી ભાવનગર રાજ્યની ધારાસભાના માનનીય સભ્ય, સિવિલ ડિફેન્સ બોર્ડના મેમ્બર, સિવિક ગાર્ડઝના
નરરી ટ્રેઝરર, રેફયુજી કમિટીના ચેરમેન નીમેલ છે. તેમજ પ્રજા પક્ષે આપ કાઠિયાવાડ મીલ ઓનર્સ એસોસીએશનના ઉપપ્રમુખ, તળાજા તીર્થ કમિટિના પ્રમુખ, ભાવનગર પાંજરાપોળના ઉપપ્રમુખ, વનિતા વિશ્રામના સભ્ય, શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીના પ્રતિનિધિ છે.
ઉપરોક્ત સેવા, ઉદારતા, અનુકંપા વિગેરે સદ્દગુણ સાથે સંસ્કાર અને સાહિત્યના પણ આપ પ્રેમી છે. આત્મકલ્યાણના પાન કરાવતી ગુરુભક્તિ નિમિત્તે સ્થાપન થયેલ સાહિત્યની પરબ સમી આ સભાને પિતાની માની તેના વિકાસમાં ફાળો આપવા આપ આ સભાના પેટ્રન થયા છે, તે આ સંસ્થાને મન મહદ્ ગૌરવને પ્રસંગ છે અને આશા છે કે, સભાના જ્ઞાનોદ્ધાર અને અનેકવિધ પ્રાચીન સાહિત્યના ઉદ્ધારમાં આપને સહકાર પ્રેરણાત્મક બની રહેશે.
અમને આશા છે કે આ સભા સાથેના હવે પછીના આપના સંબંધને વિશેષ ઉજજવળ કરી બતાવશે; સાથે આપ દીર્ધાયુ થઈ શારીરિક, માનસિક, આધ્યાત્મિક, અને આર્થિક સંપત્તિઓ દિવસાનદિવસ વિશેષ વિશેષ મેળવવા ભાગ્યશાળી બને, એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરવા સાથે આ માનપત્ર ભાવનગર સ્ટેટના મુખ્ય દિવાન સાહેબ શ્રીયુત અનંતરાય પ્રભાશંકર પટ્ટણીના શુભ હસ્તે આપને એનાયત કરતા આનંદ વ્યક્ત કરીએ છીએ. આત્માનંદ ભવન ભાવનગર, તા. ૧૮-૯-૪૩, સંવત ૧૯૯૯ ના ભાદરવા વદિ ૫ શનિવાર. શેઠ ગુલાબચંદ આણંદજી
અનંતરાયભાઈ પ્રભાશંકર પટ્ટણી, પ્રમુખ શ્રી જૈન આત્માનંદ સભા. મુખ્ય દીવાન સાહેબ, ભાવનગર સ્ટેટ તથા અન્ય સભાસદો
મેળાવડાના પ્રમુખ...
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ :
માનપત્ર વંચાઈ રહ્યા બાદ પ્રમુખ શ્રી છે, અને કમિટીના ગૃહસ્થો પણ સુંદર સહકાર ગુલાબચંદભાઈએ રૂપાના કાસ્કેટ સાથે માન આપે છે. આવા બાહોશ સુકાનીઓના હાથે પત્ર મે. દિવાન સાહેબને આપતાં મે દિવાન સભાને વિકાસ થાય જ. રા. રા. વલભદાસસાહેબના મુબારક હસતે શેઠ ભેગીલાલભાઈને ભાઈ સભાના મંત્રી તે, સભાના પ્રાણ છે. ફુલહાર સાથે અર્પણ કરવામાં આવ્યું હતું. કાંઈ પણ આર્થિક કે બીજા સ્વાર્થ સિવાય, અને તરત જ તે સુપ્રસંગે છબી લેવરાવવામાં સભાની, અને અન્ય જૈન પ્રવૃત્તિઓની, વરઆવી હતી.
સોથી સેવા કરે છે, અને જેન સાહિત્ય કેમ
વિકસે, તેનું હંમેશાં ચિત્તવન કરે છે. ત્યારબાદ શેઠશ્રી ભેગીલાલભાઈએ
તેમણે આખી જીંદગી જૈન ગુરૂકુળ તથા જૈન માનપત્રને સ્વીકાર કરતાં જણાવ્યું કે
આત્માનંદ સભામાં ગાળી છે, અને હજુ આ મહેરબાન દિવાન સાહેબ, આત્મીય બંધુઓ વચ્ચે પણ, એક યુવાનને લજાવે, તેવી ખેત તથા સ૬ ગૃહસ્થ,
અને ચીવટથી એકધારું કામ કર્યા કરે છે. શ્રી જેન આત્માનંદ સભા જેવી સંસ્થા તેમને મારા ખાસ અભિનંદન છે. મને માનપત્ર આપે, તે મારી જીદગીના સુવણે મારું ક્ષેત્ર જ તદ્દન જુદું છે. નાનપણથી જ દિવસ ગણાય. જૈન શાસ્ત્રનું મારું કેટલું જ્ઞાન મીલના કામકાજમાં મોટો થયો છું. છેક સોળ છે તે હું જાણું છું, મને તો તેના કકકાની પણ
વરસની ઉંમરના હતા. ત્યારથી જ મીલમાં એક ખબર નથી તેમ કહું તે ચાલે; પરંતુ ભાવન
કારીગર તરીકે જોડાઈને જીંદગીની શરૂઆત ગરના જેનેએ મને પિતાને કરી લીધું છે.
કરી છે. એટલે સાહિત્ય સંબંધી મારૂં જ્ઞાન માનપત્રમાં મારી અનેક રીતે પ્રશંસા કરી મને
બહુ જ અ૯પ છે. પારકા માટે બને તેટલી સેવા મેટો કરી બતાવ્યો છે, તે માટે ઉપકાર માનું
કરવી તેટલું જ હું તો સમજુ છું. છતાં તમે
છે છું. મને ભાવનગરમાં આવ્યા લગભગ અગીયાર
મને આજે સભા તરફથી માન આપે છે તે વરસ થયા, તેમાં પ્રથમના છ સાત વર્ષ તો
મારૂં મહદ્ ભાગ્ય. મેં મીલની વ્યસ્થામાં કાલ્યા. છેલ્લા ચારેક વર્ષથી જાહેર જીવનમાં ભાગ લેવાનું શરૂ કર્યું આપણું મહેરબાન દિવાન સાહેબે આજે છે, પરંતુ તેટલા ટૂંકા ગાળામાં, મને બધા આંહી પધારી મને પણ આભારી કર્યો છે, ફરી તરફથી પ્રેમ અને સુંદર સહકાર જ મળ્યા છે. આપ સર્વે ભાઈઓને ઉપકાર માનું છું. હું જાણે વરસોથી, ભાવનગરમાં રહેતો હોઉં, બાદ મે. દિવાન સાહેબે જણાવ્યું કે અને ભાવનગરના જ વતની હાઉં તેમ અપ- લોકોનું ભાગ્ય સુધરે, લોકપ્રવૃત્તિમાં મદદ કરે નાવી લીધો છેએટલે હું તો તમારા બધાનો એવાં સારા માણસે જમાને જમાને થતાં આવે રૂણી છું.
છે. હું ભાગ્યશાળી છું કે એવા એક સજ્જનને શ્રી જૈન આત્માનંદ સભા, જે સુંદર કામ- માનપત્ર આપવામાં હું આજે જેડાયો છું. કાજ કરી રહી છે, તેની જાણુ, મને થોડા જોગીભાઈ માટે મારે કહેવું નથી. કારણ વખત ઉપર થઈ, અને તેને પેટ્રન થવા લલ- હું તેમની સાથે જોડાયેલ છું. એમ છતાં એક ચા. શેઠ ગુલાબચંદભાઈ જેવા, અનુભવી, વાત કરીશ. સદ્દગત પૂ. પિતાશ્રી કહેતા હતા અને બાહોશ માણસ, સભાના પ્રમુખ સ્થાને કે ધનપતિ બે જાતના હોય, એક ધનપતિ અને
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્માન સમારંભ
1
૬
ધન-ટ્રસ્ટી, ધનપતિ ધન મેળવી જાણે અને બીજુ સ્થિતિમાં આત્માને વિશેષ આનંદ કેમ લઈ તેને વાપરી જાણે, જ્યારે ધનના ટ્રસ્ટી મેળ- શકાય એ બાબત ઉપર આ સભાને વિચાર વીને તે જાળવી રાખે. ભોગીલાલભાઈ લક્ષ્મીને કરવાનું સંપુ છું. પતિ છે, તે કરતા મારે વધારે કહેવાનું નથી. છેવટ સભાના સંચાલકને હુ અભિનંદન
આ સભામાં હું પ્રથમ વાર આવું છું. આપું છું અને આટલું કહી સભાનો આભાર સભાને પરિચય આજે જ વલભદાસભાઈએ માનું છું અને ભોગીલાલ શેઠને મારા પિતાને કરાવ્યા છે, તેનું પ્રકાશન સાહિત્ય મારી સામે અભિનંદન આપુ છું. છે. તે મેં જોયું. જેઈ ઘણે ખુશી થયો છું, છેવટે મહેરબાન દિવાન સાહેબને ફૂલહારથી વલ્લભદાસભાઈએ આજેજ મને તે સંબંધી રોભાની વતી પ્રમુખ સાહેબે સત્કાર કર્યા બાદ માહિતી આપી છે એટલે તે માટે આ વિશેષ પ્રમુખ શેઠશ્રી ગુલાબચંદભાઈએ સર્વેનો નહિ કહી શકું. સભા પાસે એક સારી લાય- ઉપકાર માનતાં જણાવ્યું કે, આવી સખત ગરમી શ્રેરી છે તેમ મેં જોયું છે. લાયબ્રેરી એ માં ઘણી ગીદી થઈ ગઈ, એવી નાની જગ્યામાં વિચારોનું ભંડોળ છે. અને ઇતિહાસમાં મોટા આપને કંટાળો આવે તેવી રીતે મારે આપને મોટા પુરૂષ જે થઈ ગયા તેમના હૃદયમાંથી બેસાડવા પડ્યા છે, તે ફક્ત અમારો એ જે પ્રેરણા નીકળી તે જેઓ લખી ગયા અને આગ્રહ કે અમારી સભાના પોતાના મકાનમાં એમણે તો આત્માનો આનંદ અનુભવ્યો અને આપના પગલા આવા શુભ પ્રસંગે જ થાય તેમના આ હેતુને આપણે જાણીયે તો આપણે તેવી ઈચ્છાથી આપને આવી તસ્દી આપી છે. આપણું આત્માને પણ આનંદ થાય. અહિ મહેરબાન દિવાન સાહેબ, અન્ય અધિકારી વર્ગ, જે સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય છે તે તો વિદ્વાન વેપારી વર્ગ અને મારા સ્વધામ સભાસદ સમજી શકે તે આ જમાનામાં બધા ન સમજી બંધુઓએ અમારા આમંત્રણને માન આપી જે શકે, પરંતુ અત્યારે જે જાતનું સાહિત્ય નીકળી તરદી લીધી છે તેનો આભાર માનું છું. મહેરહ્યું છે તે ઉપરથી તેમ થોડા સમય પહેલાં રબાન ભેગીલાલભાઈ ઉદાર ગૃહસ્થ સજજન છે અત્રેની કોલેજમાં ગુજરાતી સાહિત્યનું પ્રદર્શન અને અમારી વિનંતીથી આ સભાના પેટ્રન ભરવામાં આવેલ, આ પ્રદર્શન જેમણે જોયું (અરબી) થયા છે, તેમને આ માનપત્ર આપવા હશે, અને તેમાંના ગુજરાતી સાહિત્ય અને અમારી છ માસથી મહેનત હતી, તેઓ કઈ તેના વગીકરણને જેણે અભ્યાસ કર્યો હશે રીતે હા પાડતા નહોતા, છેવટે કબુલ થાય તેને એ સાહિત્ય અને સભાના સાહિત્ય વચ્ચે ત્યારે પાટી લેવાની અને છેવટ એક આઈકોઈ સંબંધ નથી, જમીન-આસમાનને ફેર સ્કીમ લેવાની પણ ના પાડી જેથી આપનું તે સમજાયો હશે. ઈશ્વરની કૃપા એટલી કે તે સ્વાગત અમે કરી શક્યા નથી તેથી દરગુજર લખનારને લખતા જે આનંદ થયો હશે તે કરશે અને છેવટે આપ સર્વેએ લીધેલ તસદી આપણને થાય તો સારું. પરંતુ કેઈ પણ માટે ફરી એકવાર આભાર માનું છું.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
............ વર્તમાન સમાચાર..........
જડિયાલાગુરુ (પંજાબ). ઈન્કિલાબચંદજીને પંજાબ શ્રી સંઘના તરફથી પટ્ટી
છે. નિવાસી લાલા સુંદરદાસજી તથા લાલા કપૂરચંદજી પજબ શ્રી સંધના પ્રાણ આચાર્યવર્ય શ્રી
દુગડે અને જડિયાલા શ્રી સંઘના તરફથી લાલા મજિયવ૮લભસૂરીશ્વરજી મહારાજ પિતાની શિષ્ય
ટેકચંદજી માલેકશે સેનેરી હાર પહેરાવી સન્માન પ્રશિષ્યાદિ મુનિમંડળી સહિત જડિયાલાગુરુ નગરમાં
કર્યું હતું અને લાલા સોમામલજી મુનીલાલજી જેને ચાતુર્માસ બિરાજમાન છે.
લોઢાએ એક હજાર રૂપિયા સેવાર્થે આપી શ્રી સંઘને આચાર્યશ્રીના સદુપદેશના પ્રભાવથી શ્રાવણ ઉત્સાહ વધાર્યો હતો. કૃષ્ણ પંચમીના શુભ મુહૂર્ત શ્રીમદ્વિજ્યાનંદસૂરિ
આચાર્ય શ્રીજીના સદુપદેશથી બંગાળ અને મેવાજૈન ગુરુમંદિરનો પાયો નાખવામાં આવ્ય-શીલા
ડના આ પદગ્રસ્ત બંધુઓની સહાયતાથે સારા ન્યાસ થયે.
ફાળો એકત્રિત કરવામાં આવ્યું. આ ફાળો આખા લાલા હંસરાજજી રોશનલાલજી જૈન દુગડે પંજાબમાં ઉઘરાવી શ્રી આત્માનંદ જૈન મહાસભા શ્રી ગુરુમંદિરના માટે પિતાની બે કનાલ જમીન ભેટ પંજાબ મોકલાવી આપશે. આપી અને શ્રી સંઘે પણ ઉત્સાહ અને ઉદારતાથી
અમૃતસરને શ્રી સંઘ ઉધાડે પગે ચાલી રકમ લખાવી છે.
ક્ષામણથે આવ્યો આચાર્યશ્રીજીના નેતૃત્વમાં પર્વાધિરાજ શ્રી અમૃતસરનો શ્રી સંધ ગુજરાતી, કાઠિયાવાડી, પર્યુષણ પર્વ ઘણું જ ઉત્સાહ અને સમારોહથી કરછી ભાઈઓ આદિ જે વેપાર માટે આવેલા તે પણ આરાધન કરવામાં આવ્યા હતા.
સંમિલિત હતા. ઉઘાડે પગે ચાલી ભા. સુ. છેડે રથયાત્રા-શ્રી કલ્પસૂત્રનો વરઘોડો સમારોહથી આચાર્યશ્રી આદિ મુનિમંડળને વંદનાથે એવું લામણા નીકળ્યો હતો.
માટે આવ્યો હતો. શ્રી પર્યુષણ પર્વ આરાધવા સારુ પંજાબભરના
બાબુ મેહનલાલજી વકીલ, લાલ ટચંદજી, તેમજ પંજાબ બહારના અને વેપારાર્થે આવેલા બનારસીદાસજીને પ્રસંગોચિત ભાષણ થયા હતા. ગુજરાતી-કાઠિયાવાડી ભાઈઓ દેઢ હજાર પધાર્યા આચાર્યશ્રીએ ફરમાવ્યું હતું: ‘કે આજની આ ઘટના હતા. બહારથી પધારેલા સાધર્મિક ભાઇબહેનની જૈન ઈતિહાસમાં અંકિત રહેશે. ઉઘાડે પગે ચાલીને લાલા કૃપારામજી બનારસીદાસજી જેને દુગડે શ્રાવણ આવવું અને ક્ષામણું કરવા આ સૌભાગ્ય અમૃતસરના વદિ દશમીથી ભાદરવા સુદ છઠ સુધી ભોજનથી શ્રી સંઘને સૌથી પ્રથમ જ મળ્યું છે.' ભક્તિ કરી હતી. લાલ બનારસીદાસજીના સુપુત્રો લાહોર ગુજરાંવાલા આદિને શ્રી સંઘે પણ લાલા કિશોરીલાલજી, સાદીલાલજી, નિરંજનદાસજી સામણાર્થે આવી ગયા હતા.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્તમાન સમાચાર
www.kobatirth.org
શ્રી જગદ્ગુરુદેવની જય તી તા. સુ. અગિયારસે આચાર્ય શ્રીજીની અધ્યક્ષતામાં જગદ્ગુરુદેવ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયંતી સમારેાહથી ઊજવવામાં આવી. હેડમાસ્તર જયચંદભાઇએ શ્રી જગદ્ગુરુદેવનું જીવનચરિત્ર સુંદર છટાદાર ભાષામાં સંભળાવતાં, જૈન સાધુઓના આચાર, સૂરિજીએ સમ્રાટ ઉપર પાડેલી છાપ, અક્બર બાદશાહની વિનંતીથી મનુષ્યા અને પશુઓના હિત માટે એએએ કરેલી માગણી વગેરે વગેરે બાબતે। સારી રીતે ઋણી હતી.
અકબર બાદશાહ
પ. સરસ્વતીનાથજી અને જમનાદાસજીના વિવેચના થયા બાદ આચાર્યશ્રીજીએ ઉપસાર કરતા શ્રી જગદ્ગુરુદેવમાં રહેલી ખૂબીએ, એમના ચમત્કાર આદિ બાબત પર પ્રકાશ નાંખી માંગલિક સભળાવ્યું હતું.
ભા. સુ. તેરસે શ્રી આદીશ્વર પ્રભુના દેરાસરે ચાર પ્રભુપ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. ભડા
卐
આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાવર્તો પ્રવકણી વિદુષી સાધ્વીજી શ્રી દેવશ્રીજી, હેમશ્રીજી આદિ ઠાણાં બિકાનેર પધારતાં અહીં ( ભંડે) પધાર્યાં, અહીં જ ચામાસું કર્યું. પંજાબમાં ડેપ્યુટેશન. જડિયાલાગુરુમાં આચાય વ શ્રીમદ્વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજને વાંદવા અને ગોડવાડ-મારવાડ પધારવા માટે વિનંતી કરવા શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય-વરકાણા અને ગેાડવાડ મહાસંમેલનના પ્રમુખ શેઠ મૂળચંદજી તથા વિદ્યાલયના સેક્રેટરી શેઠ નિહાલચંદજી–જોધપુર સ્ટેટ કાઉન્સીલ મેમ્બર, વરકાણા તી જીર્ણોદ્ધાર કમિટીના સેક્રેટરી શેઠ જેઠમલજી આદિ ૪૦ સગૃહસ્થાનું ડેપ્યુટેશન આવ્યું હતું. વ્યાખ્યાનની ભરસભામાં ડેપ્યુટેશને ઊભા થઇ આચાર્ય શ્રીજને મારવાડ-ગોડવાડ પધારવા
સારુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
સાગ્રહ સાદર વિનંતી કરી હતી. જવાબમાં આચાય શ્રીજીએ જેવી ક્ષેત્રસ્પર્ધાના ફરમાવ્યું,
રાતના શેઠ મૂળચંદ સાહેબની અધ્યક્ષતામાં ખાસ સભા ભરવામાં આવી. પં. રામકુમારજી, ભ’શાલી સંપતરાજજી, માસ્તર ચંદનમલજી આદિના સુંદર ભાષણા થયા હતા. વરકાણા, ફાલના વિદ્યાલયેાના વિદ્યાર્થીઓના ગાયને-ખેલે। આદિએ પ’જાણીએના મન માહી લીધાં હતાં !
ડેપ્યુટેશને ત્રષ્ણુ દિવસ રોકાઇ પૂજા-પ્રભાવના કરી. અને શીલાંબાએ શ્રી સંધના પ્રત્યેક ઘરે એક એક રૂપિયા અને શ્રીફળની લહાણી કરી હતી.
ડેપ્યુટેશન અત્રેથી વિદાય થઇ અમૃતસર, શિયાલ કાટ, ગુજરાંવાલા આદિ નગરાના દેરાસરાના દર્શન કરી પાછું સાન ંદ વિદાય થયું હતું. પંજાબના ભાઇએએ ડેપ્યુટેશનનાં સુંદર સ્વાગતા કર્યાં હતાં. ડેપ્યુટેશને આપેલ દાનની યાદી નીચે પ્રમાણે છે. ૧૦૦૧ શાહ મૂળચંદજી, સાદડી-ગુરુમંદિર જડિયાલાને ૨૦૦૧ ગાડવાડ શ્રીસંધ તરફથી, શિયાલકાટ દેહરાસરને ૧૦૦૧ શાહ મૂળચંદજી-શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ પુનમન
૧૦૦૧ શાહ ભભૂતમલજી-ખુડાલા ગુરુકુળને ૮૭૧ પરચુરણ ગુરુકુળને
૩૦૧ શીલાંબા—શિયાલકોટ દેરાસરમાં ગેાખલા માટે દરેક સ્થાનનાં દેરાસરા, મંડળે આદિને પણ દાન આપ્યું હતું.
આચાર્ય શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજની જયંતી.
For Private And Personal Use Only
આસા સુદિ ૧૦ શુક્રવાર તા. ૮-૧૦-૪૩ ના રાજ આચાર્ય મહારાજશ્રીની સ્વર્ગવાસતિથિ હાવાથી શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર તરફથી જયંતી ઊજવવામાં આવી હતી. સવારના શ્રી મેોટા જિના લયમાં શ્રી નવપદજીની પૂજા ભાવનાપૂર્વક ભણાવવામાં આવી હતી, તેમજ આંગી રચાવવામાં આવી હતી. @he
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Dow,
»
0
છે
r
શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) માટે મળેલ અભિપ્રાયો
૧. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ જડિયાલાગુરુ (પંજાબ)થી લખી જણાવે છે કે:
તા. ૨૯-૯-૪૩. તમેએ મોકલાવેલ પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુનું જીવન ચરિત્ર મળ્યું.
છપાઈ, સફાઈ, ભાષા, તસ્વીર વગેરે મનને આકર્ષે એવાં છે. પુસ્તક હાથમાં લેતાં જ જોવાનું અને વાંચવાનું મન થઈ આવે છે.
મૂળ કર્તા શ્રી અમરચંદ્રસૂરીશ્વરજી મહારાજે પરિશ્રમ ઉઠાવી પિતાની વિદ્વત્તાથી ઘણો જ બોધ અને રસપ્રદ બનાવી ભવ્ય પર મહાન ઉપકાર કર્યો છે અને તમે (સભા)એ ગુર્જર ભાષાભાષીઓના હિતાર્થે ગુર્જર ભાષામાં સરસ અનુવાદ કરાવી, છપાવી, ઉપકાર કરવામાં કંઈ ખામી નથી રાખી. જ્ઞાનપિપાસુઓને વાંચવા માટે અમારી ખાસ ભલામણ છે. ”
પૂ. આ. ભ.ની આજ્ઞાથી લિ. સમુદ્રવિજયના ધર્મલાભ.
''"
in MS. ooooo
પદ
'-
11 તો એકબીજાને મળe seen
૨. શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) માટે આર્થિક સહાય આપનાર દાનવીર જૈન નરરત્ન રાવસાહેબ કાતિલાલભાઈ ઈશ્વરલાલ જે. પી. મુંબઈથી લખી જણાવે છે કે
શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર
આપને પત્ર તા. ૧૨-૯-૪૩ને મળ્યો છે. શ્રીયુત ફત્તેચંદભાઈ મારફત શ્રી આદીશ્વર ચરિત્રના બે પુસ્તક પણ મળ્યાં છે.
ભાવનગર હું આવ્યો ત્યારે સભાને મેં જે નાની રકમ ભેટ આપેલ તેનું આટલું બધું મોટું પરિણામ આવવાનું છે તેની મને જરા પણ કલ્પના ન હતી. જૈન સાહિત્યના બહેળા ફેલાવા માટે આપણે ત્યાં બહુ જ ઓછું કાર્ય થાય છે. અને તે કાર્ય પ્રત્યે ખાસ કરીને સર્વેનું દુર્લક્ષ છે, તે આપણું કમભાગ્ય છે. જેના આત્માનંદ સભા આ કાર્યને ટકે આપી સમ્યજ્ઞાનને તેના સાચા સ્વરૂપમાં સમાજમાં રેડી રહ્યું છે, તે આખી કામ ઉપર મોટો ઉપકાર છે. આ કાર્યમાં મારી અનુકૂળતાએ બનતી મદદ આપવા મેં નક્કી કર્યું છે. તમો પણ અવરનવર મારું લક્ષ ખેંચ્યા કરજે.
એક હકીકત લખતાં મને જરા દુઃખ થાય છે. પુસ્તકમાં મારા જીવનચરિત્ર ઉપર જે મથાળું લખ્યું છે તે વાંચી મને અત્યંત શરમ આવી છે. જૈન સંઘના સુકાની થવા જેટલું મારું બળ કિચિત માત્ર નથી તેનું મને પૂરેપૂરું જ્ઞાન છે.”
લિ. આપનો કાંતિલાલ ઈશ્વરલાલ
પાસના ક. નાના નાના નામનો
- -
-
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છુ
,
9e629 Usષ્ઠ 9-52092 ૧) શ્રી જૈન આત્માનંદ સભા- ભાવનગરને
સંવત ૧૯૯૮ ની સાલને ૪૬ મા વર્ષને વાર્ષિક રિપોર્ટ
આ સભાને સ્થાપન થયા ૪૭ વર્ષ થયા છે. સંવત ૧૯૫ર ના પ્રથમ જેઠ સુદ ૮ પરમપૂજ્ય મહાન ઉપકારી ગુરુમહારાજ શ્રી આત્મારામજી મહારાજ(ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિજી)ને સ્વર્ગવાસ થયે. તે ગુરુના સ્મરણાર્થે આ સભાનું સ્થાપન સં. ૧૯૫૨ ના બીજા જેઠ સુદ ૨ ના રોજ કરવામાં આવ્યું છે.
ઉદ્દેશ-જૈન બંધુઓ ધર્મ સંબંધી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે તેવા ગ્રંથનું પ્રકાશન કરવું. ધાર્મિક અને વ્યાવહારિક કેળવણીની વૃદ્ધિ માટે યથાશક્તિ પ્રયાસ કરો. વાંચવા લાયક પુસ્તકોને સંગ્રહ કરી લાઈબ્રેરીનો ઉપયોગ જેમ વધુ માણસે લે તેવી સગવડ આપવી.
તે ઉપરાંત જૈન પ્રાચીન સાહિત્ય : વસુદેવ હિન્ડિ, બૃહતકલ્પસૂત્ર, કર્મગ્રંથ કથીરત્નકોશ, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર વગેરે સંસ્કૃત, માગધી ગ્રંથ પ્રસિદ્ધ કરી સાહિત્યની સુંદર સેવા કરવામાં આવે છે. “શ્રી આત્માનંદ પ્રકાશ' માસિક ૪૦ વરસથી નિયમિત પ્રગટ કરી, અનેક વિદ્વાનોના સુંદર લેખો-કવિતાઓ આપી જ્ઞાનનો ફેલાવો કરવા પૂરતા પ્રયાસ થાય છે. ગુરુમહારાજના તમામ પરિવારની પૂર્ણ કૃપાથી આ સભાનું કામ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે. તેમાં હાલમાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલલભસૂરીશ્વરજીની કૃપા અને મહાન ઉપકારી સ્વ. પ્રવર્તક શ્રી કાતિવિજયજી મહારાજ તથા
સ્વ. ચતુરવિજયજી મહારાજ તથા મહારાજ શ્રી પુણ્યવિજ્યજીની અતિ કૃપા સાહિત્ય પ્રગટ કરાવવા, પોતે જાતે મહેનત લઈ શુદ્ધ કરી આપવા અને ઉપદેશ આપી સહાયકો મેળવી આપી જે ઉપકાર કર્યા છે જે અનુપમ છે.
સભાએ એક મકાન બીજું લીધું છે. તે મકાનને ફાયરફ બનાવી સુંદર જ્ઞાનમંદિર કરવા ધારણા છે, તે સહાયક મળેથી થશે.
સભા પાસે હસ્તલિખિત પ્રતો હતી, તેમાં મુનિરાજ શ્રી ભક્તિવિજયજી ભંડાર સુમારે ૧૨૦૦ પ્રતને સભાને મળ્યો, તે માટે ફાયરપ્રુફ જ્ઞાનમંદિર બનાવવા પૂરી જરૂર છે.
જનરલ કમિટી ગયા વર્ષે કુલ ૩૯૮ સભાસદે હતા તેમાં વધતા અને સ્વર્ગવાસ થતા નીચે મુજબ ૮ પેન, ૯૭ પહેલા વર્ગના લાઈફ મેમ્બર, ૨૪૮ બીજા વર્ગના લાઈફ મેમ્બર, ૯ ત્રીજા વર્ગના લાઈફ મેમ્બર તથા ૪૩ વાર્ષિક મેમ્બર મળી કુલ ૪૦૫ મેમ્બર છે. સંવત ૧૯૯૯માં તેમાં સંખ્યા વધી છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
R
મેનેજીંગ કમિટી
૬ હાદ્દેદારા તથા ૧૦ સભાસદે તથા એક કૅા-ઓપ્ટ મેમ્બર મળી કુલ ૧૭ ની છે.
લાઇબ્રેરી
વર્ગ ૯ માં કુલ પુસ્તકા ૮૫૮૦ રૂા. ૧૫૪૩૪) ના છે અને પ્રતા ૧૭૨૩ આશરે કિંમત પચાસ હજારની ગણાય. તે તમામનું લિસ્ટ છપાઈ આવતા વર્ષમાં બહુાર પડશે.
પ્રકાશના
ક્યા કયા ખાતાદ્વારા કેવી પદ્ધતિથી થાય છે તે અગાઉના રિપોર્ટમાં છે.
તા. ૬-૨-૪૨ ના રાજ મળી. તા. ૩૦-૭-૪૨ ના રાજ મળી.
ભેટ
જ્ઞાનભંડારા, મુનિમહારાજો, પ્રાશ્ચિમાય વિદ્વાના, જાહેર લાઇબ્રેરીઓ તથા સંસ્થાઓને મળી અત્યાર સુધીમાં રૂ।. ૨૧૮૪૨) ના પુસ્તકા ભેટ અપાયા છે અને લાઇક્ મેમ્બરને ભેટ તે ઉપરાંત અપાય છે. તે રકમ જુદી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી ભાષાના ગ્રંથા તથા સંસ્કૃત, માગધી ભાષાના ગ્રંથા અત્યાર સુધીમાં પ્રગટ થયા છે. બૃહત્કલ્પ સૂત્ર ભાગ ૬ ટ્ટો તથા કથારનકાશ તથા પ્રાકૃત વ્યાકરણ ઢૂંઢિકા તથા ત્રિવૃષ્ટિશલાકા પુરુષચરિત્રના બાકીના પર્વા તૈયાર થાય છે.
ગુજરાતી ભાષામાં આદિનાથ પ્રભુ ચરિત્ર બહુ સુંદર બહાર પડી ગયું છે અને સતીચરિત્ર છપાય છે.
પોષ સુદ ૩, માહ સુદ ૧૨, વહીવટી કામેાને નિણૅય થયા હતા.
જનરલ મીટિંગ
સંવત ૧૯૯૭ નું સરવૈયું પસાર થયુ.
પ્રાતઃસ્મરણીય પ્રવ`ક શ્રી કાન્તિવિજયજી મહારાજના સ્વ”વાસની દિલગીરીને ઠરાવ થયા.
તા. ૧૨-૯--૪૨ ના રાજ મળી. પ્રવ`કજી મહારાજના સ્મરણાર્થે આત્મકાન્તિ કેળવણી ક્રૂડ શરુ કર્યુ.
મેનેજીંગ કમિટી
પ્રથમ જે વંદે ૩૦, શ્રાવણ સુદ ૪ ચાર વખત મળી હતી.
આભાર
સર્વે સહાયકાને આભાર માનવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૮ની વહીવટી યાદી.
શ્રી જ્ઞાન ખાતું
6 ડાર કારતક સુદિ ૧ નાનપૂજનના. ૯૪૬રા બાકી લેણુ હતા. ૫)ના કારતક સુદિ ૫ જ્ઞાનપંચમી પૂજનના. પા કારતક સુદિ ૫ જ્ઞાનપંચમી ખર્ચ, ૨૫)
બાઈ ઉજમ તે ગાંધી વલ્લભદાસ ત્રિભુ- ૨૫) આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી સ્થાપિત વનદાસના ધર્મપત્ની તરફથી ભેટ,
કૃષ્ણનગર તપગચ્છીય પાઠશાળાને ભેટ. કરા શ્રી વૃદ્ધિચંદજી સંગીત કળા મંડળ
ચોપડા. પાસેથી ભાડાના.
રાતા રિપોર્ટ ખર્ચ, ૧૧પ-૧૬ાાના. ૫૮) લાયબ્રેરીના ડીપોઝીટના માંડી વાળ્યા.
મુનિરાજશ્રી ભક્તિવિજયજી ભંડારનું ૩૯ાાના ઉપાધ્યાય શ્રી સોહનવિજયજીની હિંદી
લિસ્ટ કરાવતા ખર્ચ ૧૪+૧૨. બુકના હિસાબના વધારાના હતા તે.
૨પા ડાબડા કરાવ્યા. ૧)દા ખાતા માંડી વાળ્યા.
૧૧૦) વીમા ખર્ચ. ૩૭) લાઈબ્રેરીના જૈનેતર વાંચનારની પી.
૧૩૨ા લાઈબ્રેરી માટે પુસ્તક ખરીદ. ૨૪ાદ પરસ્તી વેચાણ.
૨૧રા માસિક-વર્તમાન પત્ર. ૪૪૯) પરચુરણ હવાલા.
પ૪ જૂના મકાનનું ભાડું શેઠ ડ +અ. ને ૧૯૧ાાને પુસ્તક વેચાણ હાંસલ ૩/૪ ૨૬ll – ૧૬૪
૧૨૫) શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળાને સહાય. ૨૬) વ્યાજને વધારો.
૨૬૮ાત્રી શ્રી આત્માનંદ પ્રકાશ પુ. ૩૯ ખેટ. ૯૩૭) બાકી લેણું રહ્યા.
પછી પરચુરણ ખર્ચ. (૦૫૪૩
૧૦૫૪૩== સભાનું ખર્ચ ખાતું
ફર્નિચર.
૧૨૬) વાર્ષિક મેમ્બરની ફી.
૪જાન્ન પિસ્ટ. ૧૨૫દાર લાઈફ મેમ્બરનું વ્યાજ.
૩૬ાા સ્ટેશનરી
૪પાદ ઈલેકટ્રક. ૧૩૮૨ાદ
૩૨ાત્ર મુસાફરી. ૩૧૮ી સભા નિભાવ ફંડ ખાતેથી તૂટતા લાવ્યા.
મેળાવડા ખર્ચ. ૧૦૦૧)
૭૪રાદ પગાર.
મોંઘવારી. ૪૧ મગનલાલભાઈનો ફોટો. ૮ડાબા પરચુરણું ખર્ચ. ૪૮રા શ્રી આત્માનંદ પ્રકાશ મેમ્બરને ભેટ.
ભેટની બુક.
૧૭૦૧) સભા નિભાવ ફંડ તથા લાઈફ મેમ્બરોના તથા જયન્તીના ખાતાઓ તથા મકાન ખાતું, સ્મારક ફંડમાં આવકજાવક થતાં શું બાકી તે નીચેના સરવૈયાથી સમજાશે.
કાગળની સખ્ત મોંઘવારીથી આ વખતે બહુ ટૂંકામાં સરવૈયુ અને રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટ સરવૈયું તા. ૨-૧૦-૪૭ જનરલ મીટિંગમાં પસાર થયું અને ટૂંકું છાપવા ફરમાવ્યું હતું.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં. ૧૯૮ના આસો વદિ ૩૦ સુધીનું સરવૈયું.
૧૪૩૨૩માન જ્ઞાનખાતું.
શ્રી આત્માનંદ પ્રકાશ” પુ. ૪૧. ૨૧૬૮૩) સિરિઝના ખાતા.
પરાક્ટા છાપખાના, બુકસેલર વ. ખાતા. ૩૪૦૯૮ના પેટ્રન, લાઇફ મેમ્બર તથા સભા
નિભાવ ફંડ વગેરે ખાતા. ૧૩૪૮૪ોદ્દો જયંતીના ખાતા ૨૮૬ લા શરાફી દેવું. ૩૪૦) શ્રી ખોડીદાસભાઈ સ્મારક ફંડ ૩૩૦) શ્રી મૂળચંદભાઈ સ્મારક ફંડ. ૯૪૯) શ્રી આત્મકાંતિ કેળવણી ફંડ. ૨૦૫૫) શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળા. ૧૩ણાના મેમ્બર તથા ઉબળેક ખાતા. ૩૭૫) લાઈબ્રેરીના ડીઝીટ.
૨૧૯૨૪ જ્ઞાન સંબંધી પુસ્તકોના લેણું.
૬૧ન્ના શ્રી આત્માનંદ પ્રકાશ પુ. ૪૦. ૮૮૫૮ સિરિઝના પુસ્તકોના. ૭૫૩૪%ા છાપખાના તથા બુકસેલર્સ.
૧છાના જેઠ સુદ ૮ જયંતી. ર૯૯૭૭)ના મકાન ખાતે (બે મકાન ). ૨૧૯૯રાતા શારાપી ખાતે.
૧૩૦૦૦) ભાવનગર સ્ટેટ બેડ, ૫૭૭૪ ભાવનગર દરબાર બેંક.
૩૦૦૦+૧૦૮ળામાં
૧૬૯૩ો . ૧૦૧૪ બરોડા બેંક. ૨૨૦૩ી પરચુરણ. ૧૧૫૬) +
૭૮૭+૨૫લા . ૨૧૯૯૨ાત્રા
૯૧૧૭૦ાા છે.
૨૮પા ઉબળેક લેણું. ૪૭૬) મેમ્બર પાસે લેણું.
રાજ્જા પુરાંત આસો વદિ ૩૦, ૯૧૧૭૨ાત્રા
શ્રી જ્ઞાનખાતાને ડેડ સ્ટોક રૂા. ૪૬૦૩) તથા શ્રી સાધારણ ખાતાને ડેડસ્ટોક રૂા. ૧૧૮૮)ને મળી કુલ રૂ. ૫૭૮૧)ને છે. જે તમામ વિગત સાથે સં. ૧૯૯૯ ની સાલની ખાતાવહીના ચોપડાના પૂઠે લખાયેલ છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર.
( શ્રી વધુ માનસૂરિકૃત.) પ૪૭૪ ગ્લેકપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમાં તથા પૂર્વાચાર્યોકત અનેક ગ્રંથમાંથી દેહન કરી શ્રીમાન વધમાનસૂરિજીએ સં. ૧૨૯૯ ની સાલમાં લખેલા આ અપૂર્વ ગ્રંથ છે. | આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવો, પાંચ કલ્યાણકા અને ઉપદેશક જાગુવા યોગ્ય મનનીય સુંદર ખાધ પાઠા, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબધીની વિસ્તૃત હકીકતના વર્ણન સાથે પુણ્ય ઉપર પુણ્યાઢય ચરિત્ર, રાત્રિભોજન ત્યાગ અને આદર, બારવ્રત, રોહિણી આદિની અનેક સુંદર, રોચક, રસપ્રદ, આહલાદક કથાને આપેલી છે કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે.
કિંમત રૂા. ૨-૮-૯ પાસ્ટેજ જુદું.
ઝવેરી શાંતિદાસ ખેતશીભાઇના સ્વર્ગવાસ જામનગરનિવાસી શેઠ શાંતિદાસભાઈ ભાદરવા સુદિ ૧૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સ્વભાવે સરળ અને ઉદાર હોવા ઉપરાંત હૃદયથી નિર્મળ હતા. દેવગુરુધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધાવાળા હતા. તેઓએ મળેલ સુકૃત લક્ષ્મીનો ઉપયોગ ગુમ અને જાહેર સખાવતોદ્વારા કર્યો હતો, આ સભાથી થતા દેવગુરુધર્મની ભક્તિના કાર્યોથી આકર્ષાઈ તેઓ આ સભાના ધણા વખતથી સભાસદ હતા. આવા સ્વધર્મનિષ્ઠ બંધુના સ્વર્ગવાસથી જૈન સમાજે એક મૂંગો અને સખી સેવક ગુમાવ્યા છે અને આ સભાને તે એક લાયક સભાસદની ખોટ પડી છે. તેઓશ્રીના કુટુંબને દિલાસે દેવા સાથે સ્વર્ગસ્થના આત્માને પરમ શાતિ પ્રાપ્ત થાઓ તેમ પરમાત્માને પ્રાર્થી એ છીએ.
| શેઠ અનેપચંદ નરશીદાસના સ્વર્ગવાસ ભાવનગરનિવાસી શેઠ અનોપચંદભાઈ લાંબા વખતની બિમારી ભેગવી આસો સુદિ ૧ ની રાત્રે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સ્વભાવે શાંત, મિલનસાર અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. તેઓ આ સભાના ઘણા વખતથી સભાસદ હતા. તેઓના સ્વર્ગવાસથી આ સભાને ખોટ પડી છે. તેઓ ના સુપુત્ર ભાઈ લક્ષ્મીચંદ વગેરેને દિલાસા દેવા સાથે સ્વર્ગસ્થના આત્માની શાંતિ ઇચછીયે છીયે.
શાહ ચુનીલાલ વીરચંદના સ્વર્ગવાસ - રાધનપુરનિવાસી શેઠશ્રી ચુનીલાલભાઈ થોડા દિવસની બિમારી ભોગવી આસો સુદિ ૮ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સ્વભાવે મિલનસાર અને દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. તેઓ આ સભાના ઘણા વખતથી સભાસદ હતા. તેમના સ્વર્ગવાસથી આ સભાને એક ઉદાર જૈનબંધુની ખોટ પડી છે. તેઓના કુટુંબને દિલાસો દેવા સાથે તેમના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 481 - શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (શ્રી અમરચંદ્રસૂરિકૃત ) . 103 02 શ્લોકપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાર્યોકૃત અનેક ગ્રંથોમાંથી દેહન કરી શ્રીમાન અમચંદ્રસુરિજીએ રચેલા આ અપૂર્વ ગ્રંથ છે. રચનાર મહામાની કવિત્વશક્તિ અદભૂત છે. તેમાં આવેલ સર્વ પ્રકારના રસ, અલંકાર, શબ્યુલાલિત્ય વગેરેથી રચના ધણી જ સુ દર છે. તેનું આ સાદું, સરલ અને સુંદર ગુજરાતી ભાષાંતર છે. - આ ગ્રંથમાં પ્રભુના તેર ભા તથા યુગલિકા સંબંધી અપૂર્વ વણ'ન, આ ચાવીસીમાં શ્રી આદિનાથ પ્રભુ પ્રથમ તીર્થંકર થયેલ હોવાથી મનુષ્યને . વ્યવહારધમ, શિલ્પકળા, લોકવ્યવહારનું નિરુ પણ, નગરસ્થાપના, રાજ્યવ્યવસ્થા અને પ્રભુના સુરાજ્યનું વિવેચન, ઇંદ્રો વગેરે એ પ્રભુના પંચ કલ્યાણકના પ્રસ'ગાએ કરેલ અપૂર્વ ભક્તિપૂર્વક મહોત્સવાનું જાણવા યોગ્ય અનુપમ વૃત્તાંત, પ્રભુએ આપેલ ભવતારણી દેશના અને અનેક બાધપ્રદ કથાઓ વગેરે અનેક વિષયા ઘણા વિસ્તારપૂર્વક આવેલા છે. આ ગ્રંથની કૃતિ આંતરિક જેમ ઉત્તમોત્તમ છે, તેમ બાહ્ય સુંદરતામાં આ ગ્રંથમાં વિવિધ ૨'ગની છબીઓ જેવી કેઃ—(૧) શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજનીતે પાંચ રંગામાં સુશોભિત કે જે ગ્રંથ ઉધાડતાં પ્રથમ ગુરુદર્શન થાય છે, (2) આર્થિક સહાય કરનાર દાનવીર નરરત્ન રાવસાહેબ શેઠશ્રી કાન્તિલાલભાઈ ઈશ્વરલાલ જે. પી.ની છબી જોતાં તેમની સખાવતા માટે અનુમોદન કરવું પડે છે, ( 8 ) પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થસ્થાપન કરે છે તે વખતની પ્રભુ સાથે ગૌમુખ યક્ષ અને ચકેશ્વરી શાસનદેવીની પાંચ રંગની છબીના દર્શન કરતાં આત્માને અનહદ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, ( 4 ) પરમપવિત્ર શ્રી શત્રુંજયગિરિ તીર્થની સુંદર છમી દર્શનના અભિલાષીઓના આત્માને શાંતિ આપે છે, (5) શ્રી અષ્ટાપદ્ર પર્વત ઉપર 'પ્રભુ માફમાં પધારે છે તે વખતની અનેક રંગમાં તૈયાર કરેલી ભવ્ય, સુંદર, શુકુલધ્યાનારૂઢ, સૌમ્ય, શીતલ મૂત્તિના દર્શન કરતાં આત્માને શીતળતા અને અપૂવ શાંતિ પ્રાપ્ત થાય છે, તેમજ ( 6 ) પૂઠા ઉપર પવિત્ર શ્રી શત્રુંજય તીથની સુંદર છબી બે રંગમાં બનાવી બાહ્ય રચના કરી ગ્રંથની ગૌરવતામાં એાર વૃદ્ધિ કરી છે. પુસ્તક હાથમાં લેતાં પ્રથમ શત્રુંજય તીર્થનું દશ”ન થાય છે. ઉપરોક્ત બંને પ્રકારની સુંદરતા કરવામાં માટે ખર્ચ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલા કોઈ પણ ગ્રંથપ્રકાશનમાં આ ગ્રંથમાં આવેલાં સુંદર ચિત્રા કરતાં વધુ સુંદર હજુ સુધી આવેલા નથી અને તે માટે આવા સુપ્ત મોધવારીના સમયમાં ઘણા માટે ખર્ચ થવા છતાં વ્યાપારીદષ્ટિ નહિ રાખતાં બહાળા પ્રચારની અપેક્ષા રાખી છે, તે અંય જોવાથી માલુમ પડે તેવું’ છે. એકંદરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મનનપૂર્વક વાંચવા જેવું અને પઠનપાઠનમાં કે નિરંતર ઉપયોગ કરવા યોગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જરૂર છે. સુમારે પચાસ ફેમ, ક્રાઉન આઠપેજી ચાર પાનાંને આ સુંદર દળદાર ગ્રંથ ઊંચા એન્ટિક પેપર ઉપર સુંદર ગુજરાતી અક્ષરા, પાકા કપડાના સુશોભિત બાઈડીંગથી અલ'કૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. 5-0-0 પાસેટેજ અલગ, For Envala And કા - 1 : યાકાળ. વાહનવાઝ