SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પર www.kobatirth.org ભાવને સેવાપણુને પ્રસંગ ઉપસ્થિત થતાં તે કદી ઉચ્ચ, નીચ કે નાનામોટાની ભેદભાવ વનામાં અટવાતા નથી. શારીરિક કે માનસિક વ્યાધિથી પિડાતા મનુષ્યને, દુ:ખી પ્રાણીને, ઉપાધિગ્રસ્ત વ્યક્તિને, નાનામેટા અકસ્માતમાં ફસાઇ પડેલા પુરુષને ખરી અણીના વખતે કોઇ પણ દિશામાંથી નાની યા મેટી મદદના કિરણની કંઇ પણ ઝાંખી થતી ન હેાય તેવા પ્રસંગે હૃદયના ખરા ઉમળકાથી અપાયેલી મદદ-યકિચિત્ સેવા ખરેખરી અમૂલ્ય અને ઉપકારક થઇ પડે છે. શુદ્ધ ભાવથી સેવાપણુ કરનાર સજ્જનને પણ તેવા પ્રસંગે કઇક અદ્ભુત જ આત્મસાષ અને હૃદયના ઉલ્લાસ પ્રકટે છે, ઉદારચરિત-સેવાપરાયણ શક્તિ શાળી પુરુષાના જીવના જોખમે થતા પશુના કિસ્સાઓ નજરે જોવાના યા તે સાંભળવાના પ્રસંગ આવે છે ત્યારે તટસ્થ સૌ કોઇ પુરુષા તેને પરમ આદર્શરૂપ થઇ પડે છે અને તેવા મહાનુભાવ પુરુષા માટે કેાઇ અનેરી જ સન્માનની લાગણી ઉદ્ભવે છે. સરતા હાય છે ! અને તેવા પ્રકારના અનુસરણુમાં જ સમાજ પ્રત્યેની પેાતાની જવાબદારી અદા થતી માની લઇ આત્મકલ્યાણની સાધનામાં આગળ વધ્યે જતા ડાય છે. સેવાપણુના પ્રસગાને તેએ ઇશ્વરપ્રેરિત માની લેઇ સદાસદા માટે તૈયાર જ હોય છે અને પાતાની સેવાવૃત્તિની સાટીરૂપ માની લ્યે છે. હીન કાટીના મનુધ્યેા જ પોતાની સ્વમાન વૃત્તિને અયેાગ્ય મહત્ત્વ અને ખાટું રૂપ આપીને આવા સેવાપણુના પ્રસંગે અણુનમ અને અક્કડ રહી દૂર ભાગે Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ : છે અને આખા જીવનભરમાં કચિત્ જ મળી તકના પૂરેપૂરો લાભ લેવાથી બેનસીબ રહે છે. આવા પિંડપાષી-સ્વાથી જનાના શબ્દ કોષમાં પરમાર્થ-પરોપકાર-સેવાપરાયણ વૃત્તિ વગેરે ઉત્તમાત્તમ સદ્ગુણપાપક શબ્દો જ ઢષ્ટિગત થતા નથી. જવા સર્વ ત્ર--ચારાનુ દુ:ખ-દરદાની ળાએ ભભૂકી રહી હૈાય, દ્રવ્ય અને સત્તાલેાભી મહારથીઓ અનેક સ્થળે પ્રચંડ યુદ્ધના મેાર ચાએ ઊભા કરી હજારો મનુષ્યાના પ્રાણને સંહાર કરી-કરાવી રહ્યા હાય, લાખાની માલ મિલકત ધૂળધાણી થતી હાય, હજારો મનુખેાના જીવનવ્યવહાર ચલાવનાર કુટુંબના અગ્રેસા યમશરણ થતા હોય, કુદરતના કાપથી જળસેવા-પ્રલય, ધરતીક, પ્રચંડ વાવાઝોડા કે અગ્નિપ્રકાપ કે રેલ્વેના આફતકારક અકસ્માતા જેવા ગમખાર બનાવા બની રહ્યા હાય અને પ્રલયફાળ નજીક આવી ગયા જેવા ભાસ થતા હાય ત્યારે જે કઇ મનુષ્ય, શક્તિ, સાધન અને સામર્થ્ય છતાં પણ ઘરના કે દુકાનના ખૂણામાં પેસી જઇ મેાજમા ઉડાવતા હાય તેને મનુ સેવાભાવી પુરુષા સેવાપણુના કાર્યોમાં કોઇ પણ પ્રકારના બદલાની-માનની કે કદરદાનીની અપેક્ષા રાખતા જ નથી. તેઓ તા પેાતાના હૃદયની પ્રેરણાને, આત્માના અ ંતરના અવાજને, પ્ય કહેવા કે કેમ તે એક પ્રશ્ન થઈ પડે છે. આવા આતકારક બનાવા પ્રસંગે, દુષ્ટ રાગચાળા પ્રસંગે–સીતમગારોના જોરજુલમ સમયે, સદ્ભાવભૂષિત અંતરની લાગણીને જ અનુ-દારુજ્જુ દીનતા અને ચારેબાજુની ભીંસથી હજારો કુટુ એ દુ:ખના દાવાનળમાં પ્રવળી રહ્યા હાય, આશ્રયસ્થાન અને સાધના ગુમાવી બેઠા હોય, અસહ્ય દુઃખદરોમાં ગબડી પડ્યા હોય તેવા સમયે જે મનુષ્ય-પ્રાણીનું હૃદય દ્રવતુ નથી, સહાનુભૂતિ અને હમદદી ની લાગણી અનુમવતું નથી અને આત જના માટે કઇ પણ તેમજ સક્રિય પગલાંથી આત્મભાગ આપવા કરી છૂટવાની વૃત્તિ ધારણ કરતુ નથી તૈયાર થતુ નથી તે મનુષ્ય પશુ-પંખી કરતાં પણ નીચી કાટીમાં સરી પડે છે. ( ચાલુ ) For Private And Personal Use Only
SR No.531480
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy