________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ :
માનપત્ર વંચાઈ રહ્યા બાદ પ્રમુખ શ્રી છે, અને કમિટીના ગૃહસ્થો પણ સુંદર સહકાર ગુલાબચંદભાઈએ રૂપાના કાસ્કેટ સાથે માન આપે છે. આવા બાહોશ સુકાનીઓના હાથે પત્ર મે. દિવાન સાહેબને આપતાં મે દિવાન સભાને વિકાસ થાય જ. રા. રા. વલભદાસસાહેબના મુબારક હસતે શેઠ ભેગીલાલભાઈને ભાઈ સભાના મંત્રી તે, સભાના પ્રાણ છે. ફુલહાર સાથે અર્પણ કરવામાં આવ્યું હતું. કાંઈ પણ આર્થિક કે બીજા સ્વાર્થ સિવાય, અને તરત જ તે સુપ્રસંગે છબી લેવરાવવામાં સભાની, અને અન્ય જૈન પ્રવૃત્તિઓની, વરઆવી હતી.
સોથી સેવા કરે છે, અને જેન સાહિત્ય કેમ
વિકસે, તેનું હંમેશાં ચિત્તવન કરે છે. ત્યારબાદ શેઠશ્રી ભેગીલાલભાઈએ
તેમણે આખી જીંદગી જૈન ગુરૂકુળ તથા જૈન માનપત્રને સ્વીકાર કરતાં જણાવ્યું કે
આત્માનંદ સભામાં ગાળી છે, અને હજુ આ મહેરબાન દિવાન સાહેબ, આત્મીય બંધુઓ વચ્ચે પણ, એક યુવાનને લજાવે, તેવી ખેત તથા સ૬ ગૃહસ્થ,
અને ચીવટથી એકધારું કામ કર્યા કરે છે. શ્રી જેન આત્માનંદ સભા જેવી સંસ્થા તેમને મારા ખાસ અભિનંદન છે. મને માનપત્ર આપે, તે મારી જીદગીના સુવણે મારું ક્ષેત્ર જ તદ્દન જુદું છે. નાનપણથી જ દિવસ ગણાય. જૈન શાસ્ત્રનું મારું કેટલું જ્ઞાન મીલના કામકાજમાં મોટો થયો છું. છેક સોળ છે તે હું જાણું છું, મને તો તેના કકકાની પણ
વરસની ઉંમરના હતા. ત્યારથી જ મીલમાં એક ખબર નથી તેમ કહું તે ચાલે; પરંતુ ભાવન
કારીગર તરીકે જોડાઈને જીંદગીની શરૂઆત ગરના જેનેએ મને પિતાને કરી લીધું છે.
કરી છે. એટલે સાહિત્ય સંબંધી મારૂં જ્ઞાન માનપત્રમાં મારી અનેક રીતે પ્રશંસા કરી મને
બહુ જ અ૯પ છે. પારકા માટે બને તેટલી સેવા મેટો કરી બતાવ્યો છે, તે માટે ઉપકાર માનું
કરવી તેટલું જ હું તો સમજુ છું. છતાં તમે
છે છું. મને ભાવનગરમાં આવ્યા લગભગ અગીયાર
મને આજે સભા તરફથી માન આપે છે તે વરસ થયા, તેમાં પ્રથમના છ સાત વર્ષ તો
મારૂં મહદ્ ભાગ્ય. મેં મીલની વ્યસ્થામાં કાલ્યા. છેલ્લા ચારેક વર્ષથી જાહેર જીવનમાં ભાગ લેવાનું શરૂ કર્યું આપણું મહેરબાન દિવાન સાહેબે આજે છે, પરંતુ તેટલા ટૂંકા ગાળામાં, મને બધા આંહી પધારી મને પણ આભારી કર્યો છે, ફરી તરફથી પ્રેમ અને સુંદર સહકાર જ મળ્યા છે. આપ સર્વે ભાઈઓને ઉપકાર માનું છું. હું જાણે વરસોથી, ભાવનગરમાં રહેતો હોઉં, બાદ મે. દિવાન સાહેબે જણાવ્યું કે અને ભાવનગરના જ વતની હાઉં તેમ અપ- લોકોનું ભાગ્ય સુધરે, લોકપ્રવૃત્તિમાં મદદ કરે નાવી લીધો છેએટલે હું તો તમારા બધાનો એવાં સારા માણસે જમાને જમાને થતાં આવે રૂણી છું.
છે. હું ભાગ્યશાળી છું કે એવા એક સજ્જનને શ્રી જૈન આત્માનંદ સભા, જે સુંદર કામ- માનપત્ર આપવામાં હું આજે જેડાયો છું. કાજ કરી રહી છે, તેની જાણુ, મને થોડા જોગીભાઈ માટે મારે કહેવું નથી. કારણ વખત ઉપર થઈ, અને તેને પેટ્રન થવા લલ- હું તેમની સાથે જોડાયેલ છું. એમ છતાં એક ચા. શેઠ ગુલાબચંદભાઈ જેવા, અનુભવી, વાત કરીશ. સદ્દગત પૂ. પિતાશ્રી કહેતા હતા અને બાહોશ માણસ, સભાના પ્રમુખ સ્થાને કે ધનપતિ બે જાતના હોય, એક ધનપતિ અને
For Private And Personal Use Only