________________
Shri Mahavir Jain Aradhana Kendra
મમતાની કૂંચી
www.kobatirth.org
લેખક : આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ
જ્ઞાની પુરુષાની દ્રષ્ટિ અહાર રહીને ઉપયોગ કરે છે. કર્મોના સંચાગથી છૂટી જવા આપણાથી કાંઇ કરી ન શકાય. હું કરું છુ,જેટલા સાધના ઉપયોગમાં લેવાય છે તે સઘએવી ભાવના ઉઘાડું મિથ્યાભિમાન જ છે. કળાયે કર્મના વિકારે જ છે. કાંટાને કાઢવા પૂર્ણ સ્વતંત્ર થયા વગર સંસારી પ્રાણી કહી કાંટાના ઉપયોગ થાય છે; પછી તે લેાઢાના શક્તા નથી કે હું કરું છું. અને પૂર્ણ સ્વતંત્ર કાંટા હાય કે ખીન્ને હાય, પણ કાંટાને કાઢવા બન્યા પછી કારણેાના અભાવે સ્ફુરણા પણ આકૃતિ કાંટા જેવી જ હાવી જોઇએ. થતી નથી કે હું કરું છું. વિચારશીલ, વિવેકી પુરુષા પણ વ્યવહારષ્ટિથી મુઝાઇને એટલી ઊઠે છે કે અમુકે અમુક કર્યું તે ઠીક ન કર્યું. સમજુ થઈને આમ કેમ કર્યુ? પણ પરાધીન સંસારી આત્માનુ કાર્ય માત્ર ઉદયાધીન થયા કરે છે. માટે વિવેકી પુરુષાએ રાષ કે તાષ ન કરવા જોઇએ. આત્માના અહિતકારી કાર્ય માટે ભાવદયા અને હિતકારી કાર્ય માટે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક આંગળ પહેાળી અને સેકડા વાર લાંબી કચકડાની પટી ઉપર વળગેલા મસાલામાં અનેક આકૃતિએ અદૃશ્ય તિરાભાવરૂપે રહેલી છે. તેના લાઇટ અને મશીનના નિમિત્તથી આવિર્ભાવ થાય છે. ત્યારે સ્થૂળ બુદ્ધિવાળાને સમજાય છે કે પટી ઉપર અનેક આકારો છે, અને તે ખાદ્ય વસ્તુઓના પર્ટી ઉપર વળગેલા મસાલામાં પડેલા પ્રતિબિંબે છે. જ્યારે પટી
સંતાપના પરિણામ રાખવા જોઇએ. મને કેટ-ઉપરથી મસાલા ઊખડી જઇ પટી શુદ્ધ થાય છે ત્યારે ગમે તેવા નિમિત્તી વિદ્યમાન હોવા છતાં કાઇ પણ આકાર જણાતા નથી.
લાક પૂછે છે કે: તમે શા માટે આચાર્ય બન્યા ?' હું કહું છું કેઃ મારામાં કાંઇ પણ પરિવર્તન થયું નથી. તમે મારામાં કઇ વસ્તુ જોઇને પૂછે છે ? હું કાંઇ પણ અન્યા જ નથી; બનવાની ઈચ્છા પણ નથી અને ખનીશ પણ નહિ; કારણ કે મને બનાવટ પસંદ નથી. કર્મના વિકારા થયા કરે તેમાં દષ્ટા તરીકે રહેવાની ઇચ્છાવાળા છું. કઈ ક અંશે સફળ પણ થયા છું. મને દઢ શ્રદ્ધા છે કે મારામાં કાંઇ પણ ફેરફાર થવાના નથી. જેવા રૂપે અત્યારે છુ તેવા જ રૂપે હતા અને તેવા જ રૂપે રહીશ. વ્યવહાર દૃષ્ટિએ વિકારી આત્મા વિકાર દૂર કરવા વિકારોના
આજ પ્રમાણે કચકડાની પટીરૂપ આત્મા ઉપર કર્મ ના મસાલા વળગેલા છે, તેમાં અનેક આકારા તિભાવરૂપે રહેલા છે. તેના બાહ્ય નિમિત્તથી આવિર્ભાવ થાય છે. તેને જોઈને અણુજાણ, આત્માના આકારા કલ્પે છે ત્યારે ાણુ પુરુષ કર્માંના વિકારા માને છે; માટે જ જાણુ પુરુષા મને પૂછતા નથી કે તમે આચાય કેમ અન્યા ? કારણ કે તેઓ જાણે છે કે આચાર્ય બનવું એ એક કર્મના વિકાર છે, પુન્ય કર્મ નું કાર્ય છે. અને માચાર્ય ના ગુણ મેળવવા તે
For Private And Personal Use Only