Book Title: Atmanand Prakash Pustak 041 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૪ www.kobatirth.org 35 શિક્ષણના કાર્યોમાં ઘણી છે અને તે સૈા ફાઇ જાણે છે. તે આ સભાની કાર્ય વાહીનું ટૂંકું બ્યાન હવે પછી જણાવશે તેમ સૂચના કરૂં છું. ત્યારબાદ સભાના મુખ્ય સેક્રેટરી ભાઇ વલ્લભદાસ ત્રિભાવનદાસ ગાંધીએ પોતાનું નીચે પ્રમાણે વક્તવ્ય રજુ કર્યું હતું. મહેરબાન દિવાન સાહેબ, માનનીય અધિકારી સાહેબ, સુરખ્ખીએ અને બધુ ! 卐 આજે આ સભાને આનંદના દિવસ છે, કારણ કે શ્રીયુત ભોગીલાલભાઇ જેવા દાનવીર નરરત્નને માનપત્ર આપવાનું છે, અને આ મેળાવડાના અધ્યક્ષસ્થાને મહેરબાન દિવાન સાહેબ રિાજેલા છે, એટલે પ્રથમ આ સભાને થયેલ આનંદ પ્રસંગે રજી કરીશ, તે પછી આ સભાના સંક્ષિપ્ત પરિચય આપીશ છેવટે રાજેશ્રી ભાગીલાલભાઇને આ સભા માનપત્ર કેમ આપે છે તે ત્રણ બાબતે આપ સર્વ પાસે રજુ કરવાની રજા લઉં છું. ૧. આજરાજના આનદમાં અત્યારે વિશેષ આનંદને વધારા થયા છે, તે એ કે આપણા પરમ કૃપાળુ નામદાર મહારાજા સાહેબ સર કૃષ્ણકુમારસિંહજી સાહેબને નામદાર બ્રિટીશ સરકારે કેપ્ટનની પદવી એનાયત કર્યાના ૩. ઘેાડા વખત પહેલાં નામદાર દરબાર શ્રી તરફથી આ રાજ્યના વ્યાપારીઓએ વેપાર ૨. હાલમાં શ્રી ઇન્ડીઆ સરકાર તરફથી ફૂડ ગ્રેઇન પોલીસી કમીટીમાં રાજ્યાના પ્રતિનિધિ તરીકે મેહેરખાન દિવાન સાહેબને સભ્ય નિમ્યા છે જેથી રાજ્યની પ્રતિષ્ઠા અને ગૌરવમાં વધારા થયા છે. શ્રી આત્માનંદ પ્રકાશ ઃ અને ઉદ્યોગમાં શું પેદા કર્યું, તે માટે ચાપડા જોવાતાં હતા, લેાકેાએ માન્યું કે ઇનકમટેકસ વગેરે કરો પ્રજા ઉપર પડશે, વગેરે હકીકત મે દિવાન સાહેબના જાણવામાં આવતાં ખુલાસા માટે વ્યાપારીઓને રૂબરૂ મેલાવ્યા, અને ખુલાસા સાંભળ્યાં પછી આ બાબતમાં જે થશે તે “ ભાવનગરની રીતે થશે” તેમ મે. દિવાન સાહેબે જણાવ્યું. આ શબ્દોમાં કેટલી મહત્વતા હતી, પરંપરાની આ રાજ્યની ઉદાર રાજ્યનીતિ અને પ્રજા પ્રેમનિતરતા હતા તે આપણુ સમજી શક્યા નઠુિ; છેવટે જ્યારે તે માટે રાજ્ય તરફથી ગેઝેટ દ્વારા તેનું નામ વાર પ્રીફીટ ટેક્સ નામ આપવા સાથે લડાઈની મુદત દરમ્યાાન વેપાર ઉદ્યોગના થતા ના ઉપર લેવુ તેમ ઠરાવ પ્રસિદ્ધ થયા ત્યારે આપણા વ્યાપારી મધુએ તે માટે રાજી થયાં અને સંતાષ જાહેર કરવા નામદાર મહારાજા સાહેબ અને મહેરબાન દિવાન સાહેબની હવ્વુરમાં ગયા; સતાષ જાહેર કરી ફુલહારથી સત્કાર કર્યા તે માટે પણ આ સભા પેાતાના આનંદ જાહેર કરે છે. આપણે માનવું જોઇએ કે સ્વર્ગવાસી નામદાર સર પ્રભાશંકરભાઈ પટ્ટણી સાહેબે જેમ આ રાજ્યને જીવન અર્પણ કર્યુ હતુ વગેરે તેમ મહેરબાન દિવાન સાહેબ પેાતાના સ્વસમાચાર રજુ કરતાં આ સભા તે માટે આનંદવાસી પિતાને પગલે ચાલી, ઉત્તરાત્તર થયેલા પૂર્વક અભિન ંદન આપે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા સાહેબા અને દિવાન સાહેબેએ જે ઉદાર રાજનીતિ અને પ્રજાપ્રેમના વારવાર દર્શન આપણને કરાવ્યા છે, તે ભૂતકાળની ઉદાર રાજ્ય નીતિ અને પ્રજાપ્રેમના તે સાહેબે અનુભવ મેળવેલે હાવાથી ભવિષ્યકાળમાં પ્રજા ઉપયાગી કે રાજ્યના કોઇ પણ કાર્ય માં ઉદાર રાજ્યનીતિ અને પ્રજા પ્રેમ કદીપણ મે. દિવાન સાહેબ વિસરશે નહિં તેમ આપણે હવે નિશ્ચયપૂર્વક માનવાનુ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30