Book Title: Atmanand Prakash Pustak 041 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra સન્માન સમારભ www.kobatirth.org રાજેશ્રી ભાગીલાલભાઇએ ગઇ શાલમાં સીલ તરફથી એક સારી રકમ ભરી, પ્રયત્ન વડે એક લાખ રૂપીયા ઉપરાંતની રકમ એકઠી કરી, તેના સુંદર વહીવટ કરવામાં સારા ભાગ લઇ માનવરાહત સમિતિ નેિમી ભાવનગરની જનતાને રાહત આપી છે, તેથી તેમજ પ્રજાની કાઇ કામના માણસને પણ અનતી રાહત આપવા ચુકતા ન હાવાથી પ્રજાપ્રિય પણ થઇ પડયા છે. જૈન સમાજના ઉદ્ધાર માટે પણ તેઓની શુભ ભાવના જાણીતી છે. દેવ, ગુરુધની સેવાના અહિં તેમજ બહારગામથી ટીપ, ક્રૂડ જે આવે તેમાં ફાળો આપવા ચુકતા નથી, એવું એક કાર્ય નથી કે જેમાં તેઓશ્રીના ઉદાર ફાળા ન હાય; વળી કેળવણીના ઉત્તેજનાથે તેમજ તેમની ખાનગી સખાવતા પણુ જણાય છે. કુટું બના માણસને પણ સુચના છે કે ઘેર આવેલ અતિથિને ખાલી હાથે ન જવા દેવા. 5 પ્રિય બન્યા છે. પેાતાના તાખાના માણસે ની ણુની કરુણ કથા સાંભળી તે જ વખતે એક શહેરીને કાયમની રાહત માટે મીલમાં દવાખાનું, પ્રશ્ન-શાલે તેવી રીતે રૂા પાંચહજારની રકમ ( જે કે તિગૃહ બનાવી તે ઉપર વાત્સલ્ય ભાવ આજ સુધી મીલના અને તેમના કુટુંબના પ્રગટ કર્યા છે. મળી રૂા. નવ હજાર ) આપવાની ઉદારતા બતાવી અને ભાવનગરમાં પહેલ કરવાનું માન રાજેશ્રી ભાગીલાલભાઇ ખાટી ગયા છે. તેઓશ્રીની એ સારા મુહૂ'ની તે સખાવતથી અત્યારે તે ફંડ ત્રીશ હજારે અહીં પહોંચ્યુ છે. અહિં અને મહાલા થઇ રૂપીયા પચાસ હજાર થશે જ તેથી આ વખતે ઇનકમટેકસ નહિ લેવા ઠરાવથી થયેલ બચતના મંગાળ રાહત ફ્રેંડમાં ઉપયેગ કરવા સર્વ વ્યાપારી ભાઇઓને વિનંતિ છે. તેમજ રૂપિયા પચાસ હજાર આપણા કૃપાળુ એમ આપણી પ્રજાની વતી નામદાર દિવાન મહારાજા સાહેબ કૃપા કરી આ ફંડમાં આપે સાહેબને વિન ંતી કરવાની છે. તે એક લાખ માનનીય સભ્ય તેમજ બીજા અન્ય સેવાના કાર્યરૂપીનુ અનાજ જેમ બને તેમ જલદી ત્યાં પહોંચે તેમ પ્રબ ંધ કરવા ભાવનગર શહેરને શોભે તેમ રાજા પ્રજાએ મળી ચેાજના જલદી કરવી કે જેથી બીજા રાજ્યને અનુકરણીય થઇ પડે. શ્રીયુત ભોગીલાલભાઇની અનેક બાબતામાં સખાવતા અને સુંદર કાર્ય વાહી જાણી, રાજ્યે પણ તેમની સેવાઓની કદર કરી ધારાસભાના માં પણ પ્રજાકીય સભ્ય તરીકે નિમનક કરી કદર કરી છે જેથી આ રાજ્યના માનનીય શહેરી થયા છે. મનુષ્ય પ્રત્યેનું અનુક પાનુ દષ્ટાંત એક તાજી આપ સાહેબે પાસે રજુ કરૂ છું. ઘેાડા દિવસ પહેલા નામદાર દિવાનસાહેબના સત્કારર્થે પાતાના પગલે પાટી આપી હતી, તે વખતે કલકત્તાના ભૂખમરા અને મર Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ For Private And Personal Use Only મહેરબાન સાહેબા, રાજેશ્રી ભાગીલાલભાઈમાં એક વિશિષ્ટતા છે, તે એ કે જ્યારે કોઇ બંને લક્ષ્મીદેવી પ્રસન્ન થાય ત્યારે તે અહ ભાવી, વૈભવી, અને મેાજશે!ખમાં પ્રથમ પડે છે, ત્યારે શ્રીયુત ભાગીલાલભાઇ વધારે નમ્ર વધારે સરલ અને વધારે સેવાભાવી બન્યા છે. લક્ષ્મીદેવી પ્રાપ્ત થયા પછી તરત જ વૈભવને ગાણુ કરી, લક્ષ્મીને અસ્થિર માની સુકૃત, દયા અને સેવાના કાર્યોમાં પેાતાની લક્ષ્મીના છુટા હાથે ઉપયોગ કરી આત્મ કલ્યાણ સાધી રહ્યા છે તેથી આવે! દાખલેા અહિં જૈન સમાજ પ્રથમ અને અનુકરણીય છે, તેથી જ તેઓ જૈન સમાજમાં નરરત્ન થયા હાવાથી અત્રેના જૈન સ`ઘના માનપત્રને લાયક બન્યા છે; તે ગમે

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30