________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી આત્માનંદ પ્રકાશ :
ત્યારે બનો; પરંતુ આવા પુણ્ય પ્રભાવક શ્રાવક કવિ રેવાશંકર વાલજીએ સમાચિત કાવ્ય કુળભૂષણ, શ્રીયુત ભેગીલાલભાઈ આ સભાને સંભળાવ્યું હતું. માનનીય પેટ્રન હોવાથી તેના ઉપરોક્ત ચારઆર , છીયત ,
ત્યારબાદ શેઠ શ્રીયુત કુંવરજી આણું સક જોઈ તેઓશ્રીને સત્કારવા આ માનપત્ર દજીએ જણાવ્યું કે – આ સભા આજે આપે છે.
ભાઈશ્રી ભેગીલાલભાઈએ પોતાના માયામહેરબાન સાહેબ, મેં ધાર્યા કરતાં આપને ળુપણાથી અને ઉદારદિલથી જૈન સમાજને જ વધારે વખત લીધે છે, તેથી તેમજ હું વ્યાપારી નહીં પરંતુ ભાવનગરના શહેરીજનેને પ્રેમ વર્ગને અપજ્ઞ મનુષ્ય હાઈ મારા નિવેદનમાં મેળવી લીધો છે. કંઈ પણ વધારે ઓછું બોલાયું હોય તો ક્ષમાં ચિત્ત. વિત્ત અને પાત્ર એ ત્રણેને સુગ માગી બેસી જવાની રજા લઉં છું.
થાય તેને સુપાત્રદાન કહેવામાં આવે છે, એટલે ત્યારબાદ સેક્રેટરીએ પ્રભાત કળા મંડળ આ માનપત્રના મેળાવડાને તે કોટીમાં મૂકી કંપનીના માલેક હરિભાઈ અત્રે આવેલા છે, શકીએ. ભોગીલાલભાઈ પાત્ર છે, મે. દિવાન તેઓ જૈન ઇતિહાસના ચમકતા તારાઓ સાહેબ મેળાવડાનું પ્રમુખસ્થાન સ્વીકારે છે અને વસ્તુપાળ તેજપાળ કે જે રાજ્યના મંત્રીશ્વર શ્રી જેન આત્માનંદ સભા માનપત્ર આપે છે હતા, તે રાજ્યની સમગ્ર પ્રજા ઉપર તેઓશ્રીને તે
થી તે ત્રિવેણુને સંગમ છે. ભેગીલાલભાઈ માટે સામાજિક પ્રેમ, સેવા અને ભાવના એટલી ?
છે. વિશેષ કહું તે તેઓ મે. દિવાન સાહેબ અને હું બધી ઉત્તમ હતી કે તેઓના સામાજિક કાર્ય
1 એકજ છીએ વળી પ્રજા અને રાજાએ મળીને વાહીને પ્લેટ રંગભૂમિ ઉપર મૂકવા માગે છે
* ઉભયનું હિત જળવાય તેવી રીતે જ દરેક કાર્ય અને તેઓ સાહિત્યરસિક છે. જૈન ધર્મની *
. આ કરવા તેમાં ભાવનગરની શોભા છે. કેઇપણ પ્રકારની લાગણી દબાવ્યા વગર મારી તમને ભલામણ છે કે ભેગીલાલસામાજિક અનુકરણીય ઉત્તમ કાર્યો રજુ ભાઈનું અનુકરણ કરે અને પ્રાપ્ત લક્ષમીને કરવા માગે છે. એમ જણાવ્યા બાદ પ્રભાત તમે રાત અવ્યય કરી. અત્યારે દ્રવ્યના કળા મંડળના માલેક શ્રી હરિભાઈ ભટે સાર્થકતા કરવાનું ખરું ક્ષેત્ર બંગાળનું છે. સભા સાથેના પિતાના પરિચય અને પ્રાસંગિક મે. દિવાન સાહેબે તમને ઈન્કમટેકસમાંથી આનંદનો ઉલ્લેખ કરી, જૈન ઇતિહાસના બચાવી લીધા છે તે તમારા પૈસાનો ફાળો ચમકતા પાત્રોને રંગભૂમિ પર રજુ કરવાની આવા કાર્યમાં આપે. છેવટે જણાવીશ કે ભાવનાથી પિતે વસ્તુપાળને પ્લેટ તેયાર ભેગીલાલભાઈ આવા કાર્યો સવિશેષ કરતા કરી રહ્યા છે તે માટે સમચિત વિવેચન રહે મે. દિવાન સાહેબ આવા પરમાર્થના કર્યું હતું. બાદ ડે. જસવંતરાયે મેળાવડાને કાચીમાં ફાળે આપી પ્રજા પ્રિયતામાં વધારો અંગે મુબારકબાદીના અમદાવાદથી ભલભાઈ કરે એટલું કહી બેસી જવાની રજા લઉં છું. દેશાઈ, અને સ્થાનિક રા. મોતીચંદ ઝવેરભાઈ બાદ સભાના સેક્રેટરી શ્રીયુત વિઠ્ઠલદાસ માસ્તર તેમજ વોરા જુઠાભાઈ સાકચંદને મૂ. શાહે મે. ભેગીલાલભાઈને આપવાનું સંદેશ વાંચી સંભળાવ્યો હતો, જે પછી માનપત્ર નીચે પ્રમાણે વાંચી સંભળાવ્યું હતું.
For Private And Personal Use Only