Book Title: Atmanand Prakash Pustak 041 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ............ વર્તમાન સમાચાર.......... જડિયાલાગુરુ (પંજાબ). ઈન્કિલાબચંદજીને પંજાબ શ્રી સંઘના તરફથી પટ્ટી છે. નિવાસી લાલા સુંદરદાસજી તથા લાલા કપૂરચંદજી પજબ શ્રી સંધના પ્રાણ આચાર્યવર્ય શ્રી દુગડે અને જડિયાલા શ્રી સંઘના તરફથી લાલા મજિયવ૮લભસૂરીશ્વરજી મહારાજ પિતાની શિષ્ય ટેકચંદજી માલેકશે સેનેરી હાર પહેરાવી સન્માન પ્રશિષ્યાદિ મુનિમંડળી સહિત જડિયાલાગુરુ નગરમાં કર્યું હતું અને લાલા સોમામલજી મુનીલાલજી જેને ચાતુર્માસ બિરાજમાન છે. લોઢાએ એક હજાર રૂપિયા સેવાર્થે આપી શ્રી સંઘને આચાર્યશ્રીના સદુપદેશના પ્રભાવથી શ્રાવણ ઉત્સાહ વધાર્યો હતો. કૃષ્ણ પંચમીના શુભ મુહૂર્ત શ્રીમદ્વિજ્યાનંદસૂરિ આચાર્ય શ્રીજીના સદુપદેશથી બંગાળ અને મેવાજૈન ગુરુમંદિરનો પાયો નાખવામાં આવ્ય-શીલા ડના આ પદગ્રસ્ત બંધુઓની સહાયતાથે સારા ન્યાસ થયે. ફાળો એકત્રિત કરવામાં આવ્યું. આ ફાળો આખા લાલા હંસરાજજી રોશનલાલજી જૈન દુગડે પંજાબમાં ઉઘરાવી શ્રી આત્માનંદ જૈન મહાસભા શ્રી ગુરુમંદિરના માટે પિતાની બે કનાલ જમીન ભેટ પંજાબ મોકલાવી આપશે. આપી અને શ્રી સંઘે પણ ઉત્સાહ અને ઉદારતાથી અમૃતસરને શ્રી સંઘ ઉધાડે પગે ચાલી રકમ લખાવી છે. ક્ષામણથે આવ્યો આચાર્યશ્રીજીના નેતૃત્વમાં પર્વાધિરાજ શ્રી અમૃતસરનો શ્રી સંધ ગુજરાતી, કાઠિયાવાડી, પર્યુષણ પર્વ ઘણું જ ઉત્સાહ અને સમારોહથી કરછી ભાઈઓ આદિ જે વેપાર માટે આવેલા તે પણ આરાધન કરવામાં આવ્યા હતા. સંમિલિત હતા. ઉઘાડે પગે ચાલી ભા. સુ. છેડે રથયાત્રા-શ્રી કલ્પસૂત્રનો વરઘોડો સમારોહથી આચાર્યશ્રી આદિ મુનિમંડળને વંદનાથે એવું લામણા નીકળ્યો હતો. માટે આવ્યો હતો. શ્રી પર્યુષણ પર્વ આરાધવા સારુ પંજાબભરના બાબુ મેહનલાલજી વકીલ, લાલ ટચંદજી, તેમજ પંજાબ બહારના અને વેપારાર્થે આવેલા બનારસીદાસજીને પ્રસંગોચિત ભાષણ થયા હતા. ગુજરાતી-કાઠિયાવાડી ભાઈઓ દેઢ હજાર પધાર્યા આચાર્યશ્રીએ ફરમાવ્યું હતું: ‘કે આજની આ ઘટના હતા. બહારથી પધારેલા સાધર્મિક ભાઇબહેનની જૈન ઈતિહાસમાં અંકિત રહેશે. ઉઘાડે પગે ચાલીને લાલા કૃપારામજી બનારસીદાસજી જેને દુગડે શ્રાવણ આવવું અને ક્ષામણું કરવા આ સૌભાગ્ય અમૃતસરના વદિ દશમીથી ભાદરવા સુદ છઠ સુધી ભોજનથી શ્રી સંઘને સૌથી પ્રથમ જ મળ્યું છે.' ભક્તિ કરી હતી. લાલ બનારસીદાસજીના સુપુત્રો લાહોર ગુજરાંવાલા આદિને શ્રી સંઘે પણ લાલા કિશોરીલાલજી, સાદીલાલજી, નિરંજનદાસજી સામણાર્થે આવી ગયા હતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30