Book Title: Atmanand Prakash Pustak 039 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ-દુખ વિચારણા [ રપ ] સ્વરૂપને જ સુખ માને છે કે જે એક આત્માને બાકી આત્મા તથા જ્ઞાન એક જ રૂપે રહેવાવાળા ગુણ છે અને દુઃખ તે વાસ્તવિક કે અવાત છે. આ જ પ્રમાણે મૂળ વસ્તુમાં ફેરફાર ન થતાં વિક કાંઈ પણ વસ્તુ જ નથી. અન્ય વસ્તુમાં થતાં ફેરફારવાળી માનવી તે સાપેક્ષ ઉત્પત્તિ વિનાશવાળી વસ્તુ કહેવાય છે. જે વસ્તુમાં એક કંગાલ માણસને અણચિંતવ્ય એક અન્ય વસ્તુની અપેક્ષા વગર અન્ય ઉત્પત્તિ-નાશલાખને લાભ થયે એટલે તે પિતાને પરમ વાળી વસ્તુને આશ્રય લીધા વગર મૂળ વસ્તુમાં સુખી માનીને ઘણા જ ખુશી થયા. એક ફેરફાર થવો તે નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશવાળી મહિના પછી કે તરત જ બે લાખનું નુકશાન વક્ત કહેવાય છે. આ નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ - વસ્તુ કહેવાય છે. આ નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ થયું એટલે તે પિતાને પરમ દુઃખી માની અનિત્ય વસ્તુઓમાં થાય છે. જેટલી અનિત્ય શાકાતુર થયે. બત, આ સુખ તથા દુખ વસ્તુઓ છે તે બધી સગવાળી હોય છે, વિકાશું વસ્તુ છે? લાભાંતરાયને ક્ષયોપશમ અને રવાળી હોય છે. સંસારમાં બે જ વસ્તુઓ નિત્ય લાભાંતરાયને ઉદય સિવાય બીજું કાંઈ પણ છે. બાકી સઘળી અનિત્ય છે. શુદ્ધ આત્મા તથા નથી અને સુખ-દુઃખ તથા હર્ષશેકમાં રતિ- શધ્ધ પરમાણુ-આ બે નિત્ય છે. પુદ્ગલ પરમામોહનીય તથા અરતિ કે શેકમાહનીયના ઓના સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશી ઉદય સિવાય બીજું કશું ય નથી. શુભાશુભ સંઘ અનિત્ય છે. આત્માની સાથે જોડાયેલા કર્મના ઉદયથી કે ક્ષયથી આત્મામાં ઉત્પન્ન કર્યપદગલેને લઈને આત્મા અનિત્ય છે. એટલે થવાવાળી વિકતિને વાસ્તવિક વસ્તુ માનનારા * કર્મસાગથી થતાં આત્માના ભાવે અનિત્ય આત્માઓ કેટલી ભૂલ કરે છે? સાપેક્ષ ઉત્પત્તિ ક છે, અવાસ્તવિક છે. વિનાશ અને નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ આ બને સારી રીતે જણાવાથી નિત્યાનિત્ય, વાસ્તવિક નિરપેક્ષ ઉત્પત્તિવાળા પદાર્થો સગવાળા અવાસ્તવિક વસ્તુઓ સારી રીતે તેમજ સાચી હોય છે. તે સંગ જડની સાથે જડને સંગ રીતે ઓળખી શકાય છે. વસ્તુની વાસ્તવિક- અથવા આત્માની સાથે જડને સંયોગ થાય યથાર્થ ઓળખાણ થવાથી સાચા સુખને માર્ગ છે. પણ વિશધ્ધ આત્માને સંગ સંબંધ થત સરળ થઈ પડે છે. સાપેક્ષ ઉત્પત્તિ વિનાશ નથી. વિશધ્ધ જડ પરમાણુને સંગ થાય છે. એટલે બીજી ઉત્પન્ન થવાવાળી તથા નાશ થવા- આત્મામાં કેધ, માન, માયો, લાભ, સુખ, દુઃખ વાળી વસ્તુની અપેક્ષાથી જે અનુત્પન્ન તથા આદિ નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશવાળા હોય છે. અવિનાશી વસ્તુમાં ઉત્પત્તિ તથા નાશનું સ્થાન ઘટપટાદિ પદાર્થો નિરપેક્ષ ઉત્પત્તિવાળા હોય છે જન કરવું, ઉત્પત્તિ તથા નાશવાળી માનવી, તે માટે જ નિરપેક્ષ ઉત્પત્તિવાળા પદાર્થો સઘળ ઉત્પત્તિ અને વિનાશ સાપેક્ષ કહેવાય છે. જેમકે, ણિક છે. વાસ્તવિકમાં કઈ વસ્તુ નથી પણ આકાશ અખંડ છે, નિત્ય છે, ઉત્પત્તિ વિનાશ સંગથી ઉત્પન્ન થયેલે એક પ્રકારને વિકાર છે વગરનું છે. તે આકાશમાં રહેલા પદાર્થો ઘટ, મઠ, પટની ઉત્પત્તિ તથા વિનાશને આશ્રયીને અને જે વિકાર છે તે ક્ષણ ક્ષણમાં બદલાયા આકાશની ઉત્પત્તિ તથા વિનાશ કહેવાય છે. કરે છે. બાકી તે આકાશ તો એક જ રૂપે રહે છે. મહાપુરુષોના અનુભવ પ્રમાણે સુખદુઃખ આત્મા અખંડ છે, નિત્ય છે. તે ઘટપટાદિ કઈ વસ્તુ નથી. કર્મસંગથી થતી આત્માની પદાર્થોની ઉત્પત્તિ તથા વિનાશને આશ્રયીને વિકૃત દશા છે. આ વિકારરૂપ સુખને મેળવવા તેનું જ્ઞાન ઉત્પત્તિ વિનાશવાળું કહેવાય છે. અને વિકારરૂપ જ દુઃખને દૂર કરવા સંસારવાસી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28