________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૩ર ]
* શ્રી આત્માનંદ પ્રકાશ. ધમસ્તિકાયને ગુણ ગતિપરિણામે પરિણમેલા સહાય ન હતી. જ્યારે તે સ્થિતિ પરિણામમાંથી જીવ-પુદગલ દ્રવ્યને ગતિમાં(અપેક્ષાકારણ તરીકે, તે દ્રવ્યમાં ગતિપરિણામ થયે એટલે ધમસ્તિમદદ કરવી તે છે. જે દ્રવ્ય વર્તમાનમાં ગતિ કાયની સહાય શરુ થઈ. આ ઉપરથી શું નિર્ણય પરિણામે પરિણમેલું હોય તેવાં ધમસ્તિકાયની થયે કે તે વિવક્ષિત દ્રવ્યમાં ધમાસ્તિકાયને જે મદદ અવશ્ય હોય છે, ધમસ્તિકાય દ્રવ્ય જીવ ઉપરુંભ ( ઉપકાર ) ન હતું તે ન થયો અને પુદગલોમાં બલાત્કાર ગતિ પરિણામ ઉત્પન્ન તેથી તે દ્રવ્યની અપેક્ષાએ ઘટાકાશ, મહાકાશની કરતું નથી, પરંતુ પિતાના સહજ સ્વભાવથી જીવ માફક ધમાસ્તિકાયની પણ આદિ થઈ, જ્યારે કિંવા પુદ્ગલ દ્રવ્યમાં ગતિ પરિણામ જ્યારે ઉત્પન્ન તે દ્રવ્યને ગતિપરિણામ નષ્ટ થયે એટલે થાય છે, અને તે જીવ કિવા પદયદ્રથ હલન- ધમાંસ્તિકાયની સહાય પણ તેમાં નષ્ટ થઈ. તેથી ચલન કિયાવાળું ગતિમાન બને છે, તે વખતે :
તે દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાયને અંત પણ ધમાસ્તિકાયની તેમાં અવશ્ય સહાય હેય છે.
સ થયો. ધમસ્તિકાય એ દ્રવ્ય છે, દ્રવ્યો એ પ્રજ્ઞામાછલામાં સ્વયં ચાલવાની શક્તિ હોવા છતાં
જ પનીય ભાવે છે, અને પ્રજ્ઞાપનીય-પ્રજ્ઞાપક અને જલની સહાય વિના માછલા વિગેરે પ્રાણીઓ પ્રજ્ઞાપન એ ત્રણેયની એકતા ખ્યાલમાં રાખીને ચાલી શકતા નથી, પક્ષીઓને ઉડવાની સ્વય અનંતજ્ઞાની મહષિઓએ અહિં પ્રજ્ઞાપનીય શક્તિ હોવા છતા હવા વિના પક્ષીઓ આકાશમાં ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું સાદિ-સાન્તપણે ઊડી શકતા નથી, ચક્ષુઓમાં સ્વયં સેવાની શક્તિ ઘટાવ્યું છે. હોવા છતાં પ્રકાશના અભાવે ચક્ષુઓ હોવા છતાં દેખી શકાતું નથી. પાણી. હવા તેમજ પ્રકાશ એ
એ પ્રમાણે અધમસ્તિકાયરૂપ પ્રજ્ઞાપનીય જેમ અનુક્રમે માછલાં, પક્ષીઓ તેમજ ચક્ષઓને ભાવની અપેક્ષાએ પણ તનું સાદિસાન્તપણું ચાલવામાં, ઊડવામાં અને જોવામાં સહાયક છે તે વિચારવું, અર્થાત કે વિવક્ષિત જીવ કિવા પ્રમાણે જીવ અને પુદ્ગલદ્રવ્યમાં સ્વયં ગમન યુગલદ્રવ્ય જે વખતે ગતિપરિણામવાળું હોય કરવાની શક્તિ હોવા છતાં ધમાસ્તિકાયની મદદ તે વખતે અધમસ્તિકાયને ગુણ સ્થિતિમાં સહાય વિના જીવ પુગલેની ગતિ થઈ શકતી નથી. કરવાનો હોવાથી તેની તે વિવક્ષિત જીવ-પુદ્ગઅનંત શક્તિસંપન્ન સિદ્ધ પરમાત્માઓ પણ લાદ દ્રવ્યમાં સહાય ન હતી, તે જ વિવક્ષિત દ્રવ્ય લેકના અગ્રભાગથી આગળ અલકનાએક આકાશપ્રદેશને પણ સ્પર્શ કરી શકતા નથી, અનેક
- ગતિપરિણામને છેડીને સ્થિતિ પરિણામવાળું પ્રકારની શક્તિવાળા દેવ લોકના છેડા ઉપર ઊભા
થયું તે વખતે તે જીવ પુગલદિ દ્રવ્યની સ્થિરહી અલેકમાં હાથ પણ લાંબે કરવા માટે અસ
- તિમાં સહાય કરવાની અપેક્ષાએ અધમસ્તિમર્થ છે, એ બધામાં કારણ જે કઈ પણ કાયની આદિ થઈ, તે જ દ્રવ્ય પુનઃ ગતિ પરિ. હોય તે અલકમાં ધમસ્તિકાયને અભાવ તે શુભવાળું થતાં અધર્માસ્તિકાયને તે દ્રવ્યની જ કારણ છે.
સ્થિતિમાં સહાય કરવાનું જે ચાલુ હતું તે બંધ વર્તમાનમાં જે દ્રવ્ય ગતિ પરિણામવાળું થયું, તે અપેક્ષાએ અધમસ્તિકાયને અંત પણ (ગમનાદિ ચેષ્ટાવાળું) છે, તે દ્રવ્ય જ્યારે થયે અને એ પ્રમાણે પ્રજ્ઞાપનીય ભાવને લક્ષ્યમાં સ્થિતિપરિણામવાળું અથત ગમનાદિ ચણાના લઈએ તે તે અપેક્ષાએ જ્ઞાનનું સાદિ-સાન્ત અભાવવાળું હતું ત્યારે ધર્મોરિતકાયની તે દ્રવ્યમાં પણું સુખેથી ઘટાવી શકાય છે.
For Private And Personal Use Only