________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનઃશુદ્ધિ,
[ ર૪૧ ] કર્તવ્યને સમજનાર ગૃહપતિ જે છાત્રાલયમાં ઊછરે તે પણ ઈષ્ટ નથી. તેટલા જ માટે ગૃહમળે છે તેને તેનું પોતાનું કાર્ય સંજોષકારક પતિએ મધ્યમ માર્ગ કયે છે તે ગ્રહણ કરવા બજાવી શકે તેટલા માટે મર્યાદા સહિત સત્તા ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખરી રીતે તે સોંપવી જોઈએ, અને આવી સંરથાને ઉપર કાર્યવાહકે અને ગૃહપતિ જેમ સંસ્થાના અગત્યપ્રમાણેની શુભ ભાવના ખીલવવા માટે સાધન- ના,
થયા છે અને ના તો ગણાય છે તેમ વિદ્યાથી પણ ગણાવા
જોઈએ. આવી સંસ્થાને, પિતાની ગણે એવી સંપન્ન કરવાની બહુ જ જરૂર છે અને એટલે
* ભાવના વિદ્યાર્થીઓમાં ઉત્પન્ન થાય તેવી કાળજી દરજજે સમાજ તેની ઉપેક્ષા કરે છે તેટલી જ ઝડપતિએ રાખવાની છે. છેવટે ટૂંકમાં છાત્રાલયવિટી સમજવી. માટે સંચાલકે એ ગૃહપતિ પગ ની વ્યવસ્થા ગૃહપતિ કરે અને વિદ્યાર્થીઓ તેની સંસ્થાની નાણાં સંબધી સંગીન સ્થિતિ બનાવી આજ્ઞાને અનુસરી બધી જાતની સંસ્થાની આંતશકે તે પણ જરૂરિઆત ભરેલું છે અને ગૃહપ રિક વ્યવસ્થા જાતે જ કરે અને જરૂર પડે ત્યાં પણ એ જોઈએ કે જેના હૃદયમાં કોઈ પણ ભાવના ગૃહપતિની સલાહ લે એ જરૂરી છે. છાત્રાલય એવી ન હોવી જોઈએ કે સંસ્થા મારા જ દીપી સંબંધી ઘણા જ ટૂંકમાં વિચારો રજૂ કર્યો છે નીકળે છે, પણ સંસ્થાના હિતમાં જ મારુ રસ પણ છાત્રાલયને વિષય એટલે બધા બહાળો. સમાયેલું છે એવી સમજણવાળા ગૃપતિ હે
છે કે તેને અંગે ઘણી ઘણી બાબતો ચર્ચવી સમજવાળી પતિ ઉપવા બાકી રહી જાય છે છતાં છાત્રાલયને અંગે
આ જ જોઈએ. વિદ્યાર્થીઓને નિરંતર દબાવી રાખે અને વિદ્યાથીવર્ગ તથા સંચાલક અને ગૃહપતિને વિદ્યાર્થીઓને ગુલામની માફક તેમની મારફતે અંગે જે કાંઈ લખવામાં આવેલ છે તેને સદકામ લે તે જેમ ઈચ્છનીય નથી તેમજ વિદ્યાર્થી ઉપગ થાય તે આટલું ટૂંકમાં વિવેચન કર્યું પિને પણ નિરંકુશપણે વર્તીને ઉછુંખલપણે છે તે સફળ થએલ માનીશ.
મન શદિબુદ્ધિશાળી મનુષ્ય મનશુદ્ધિવડે ઈદ્રિયજય સાધો, મનશુદ્ધિ વિનાના યમનિયમાદિ વૃથા કાયક્લેશ જ કરાવનારા નીવડે છે. મનનો રોધ કર્યા વિના જે યોગ સાધવાની ઈચ્છા કરે છે તે પગવડે ચાલીને પરગામ જવા ઈછનારા પાંગળા જે હાસ્યાસ્પદ બને છે. મન:શુદ્ધિ હેય તે, ન હોય તેવા ગુણો પણ આવી રહે છે, જ્યારે મનઃશુદ્ધિ ન હોય તે જે ગુણ હોય તે પણ ચાલ્યા જાય છે; માટે બુદ્ધિમાન પુરુષોએ મનઃશુદ્ધિ જ પ્રાપ્ત કરવી. મનઃશુદ્ધિ વિના જેઓ મુક્તિ માટે તપ આચરે છે, તેઓ નાવ વિના હાથવડે જ મહાસાગર તરવાની ઇચ્છા કરે છે, પરંતુ મનઃશુદ્ધિ કરવા માટે તે રાગદ્વેષને જય કરે જોઈએ, જેથી આત્મા પિતાની કવિતતા તજીને પોતાના શુદ્ધ રવરૂપે અવસ્થિત થાય. માટે મુમુક્ષ પુરુષોએ તંદ્રાને ત્યાગ કરી, સમત્વવડે રાગદ્વેષરૂપી શત્રુને જય કરે.
ગશાસ્ત્ર.
For Private And Personal Use Only