________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B, 481. पंचम कर्मग्रन्थः ( fii માળા-ત્તર ) चारों कर्मग्रन्थ पं. सुखलालजी से हिन्दी में अनुवाद कराके पहले मंडल से प्रकाशित हो चुके हैं। पांचवा कर्मग्रन्थ भी उन्हीं की देखरेख में पं. कैलाशचन्द्र से हिंदी में अनुवाद कराके प्रकाशित करदिया है। कर्म फिलोसफो के जाननेवालों के लिए यह ग्रन्थ बडे महस्व का EUR | ગ્રામજન 600 gg gii નિજ સહિત ને પૂજ્ય રૂ) 60 fમજીને થઈ પત્તા મંત્રી, श्री आस्मानंद जेन पुस्तक प्रचारक मंडल रौशन मुहल्ला आगग ઇ શ્રી તીર્થકર ભગવાનના સુંદર ચરિત્રો, 1. શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર. 3. 1-12-9 2. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ 1 છે. રૂા. 2-0-9 સદર ભાગ 2 જે. રૂ. 28- 0 4. શ્રી વિમલનાથ ચરિત્ર. રૂા. 1-12-7 5. શ્રી મહાવીર ચરિત્ર. રૂ. 3-0=0 6. શ્રી વાસુપૂજ્ય ચરિત્ર, રૂ. 2-8-7 રૂા. 13-8-0 ઉપરના વિરતારપૂર્વક ચરિત્રા એક સાથે બધાં લેનારને અમારા તરફથી પ્રકટ થયેલ અનેક સુંદર ચિત્રો સહિત સાદા કપડાનાં પાકા બાઈન્ડીંગવાળા શ્રીપાલ રાસ અર્થ સહિત ( રૂા. 2-0-0 ની કિંમતને ) ભેટ આપવામાં આવશે. કર્મગ્રંથ ભાગ 1-2 સંપૂણ. 1. સટીક ચાર કર્મગ્રંથ શ્રીમદેવેન્દ્રસૂરિવિ ચત-પ્રથમ ભાગ રૂા. 2-0-0 છે. શતકનામાં પાંચમાં અને સપ્તતિકાભિધાન છઠ્ઠી કમગ્ર’થ, દ્વિતીય ભાગ રૂા. 4-9-0 ધણી જ કાળજીપૂર્વક તેનું સંશોધન, અમારી પ્રસ્તુત આવૃત્તિમાં સાવધાનપણે સંપાદક મહાપુરુષોએ આ બંને ગ્રંથમાં કર્યું” છે અને રચના, સંકલના વિદ્વત્તાપૂર્ણ કરવામાં આવેલ છે, જે ગ્રંથ જોયા પછી જ જણાય તેવું છે. બાકી તેની સાથે ગુજરાતી ભાષામાં આપેલ મરતાવનામાં વિગતો, ગ્રંથકારનો પરિચય, વિષયસૂચિ, કમગ્રંથને વિષય કયા ગ્રંથમાં છે તેની સૂચિ, પારિભાષિક શબ્દના સ્થાનદશ ક કેષિ, શ્વેતાંબરીય કર્મતત્ત્વવિષય શાસ્ત્રોની સૂચિ, કર્મવિષયના મળતાં ગ્રંથી, છ. કમ પ્રથાન્તગત વિષય દિગંબરી શાસ્ત્રોમાં કયા કયા સ્થળે છે તેનો નિર્દેશ વગેરે આપવામાં આવેલ હાવાથી અભ્યાસીઓ માટે ખાસ ઉપયોગી થયેલ છે, જે પ્રથમ બહાર પડેલ કર્મગ્રંથ કરતાં અધિકતર છે. ઊંચા એન્ટીક કાગળ ઉપર, સુંદર ટાઈપ અને મજબૂત તથા સુંદર બાઈડીંગમાં બંને ભાગે પ્રકટ થયેલ છે. કિંમત બંનેના રૂા. 6-0-0. પાસ્ટેજ જુદુ'. લખ:—શ્રી જૈન આત્માનંદ સભા- ભાવનગર, ( ખાનદ પ્રિન્ટીંગ પ્રેસમાં શેઠ દેવ ચદ દામજીએ છાપ્યું,-ભાવનગર. ). For Private And Personal Use Only