Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
141 Storm
''
પુસ્તક ૩૯ મુ. અંક ૧૦ મા.
સંવત ૧૯૮.
વૈશાખ,
પવિત્ર તીર્થ રાણકપુરજીના
* શ્રી કૈલાયદીપક ?’ નામના અપ્રતિમ જિનપ્રાસાદ.
મુ કા કે,
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Aવિષવ-પરિચય
૧. ગુરુદેવ—સ્મરણ ... ... ... ... ... ... (મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) ૨૨૧ ૨. સિંહા ક્તિ ... ...
. •.. ( કવિ રેવાશંકર વાલજી બધેકા ) ૨૨૨ ૩. ધર્મરક્ષક-વિજયાનંદસૂરીશ્વરજી ... ... ... (મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) રર૩ ૪. સુખ-દુઃખ વિચારણા ... ... ( આ. શ્રી વિજય કરતૂરસૂરિજી મહારાજ ) ૨૨૪ ૫. કષાયજય . ••. ••• .. ••• ... ... ... .. ••• .. ••• ••• ૨૨૬ ૬. તાત્વિક ઉપદેશ વચન ... | (સં'. ને . મુનિશ્રી પુણ્યવિજયઃ સંવિજ્ઞપાક્ષિક ) રર૭ ૭. શ્રી શ્રુતજ્ઞાન
.. ... ( ૫, શ્રી ધર્મવિજયજી મહારાજ ) ૨૨૯ ૮. અપરિગ્રહ ... .
•• ... ( શ્રીમાન કુંદકુંદાચાર્યું. ) ૨૩૪ ૯. દેવીને સંદેશ ...
છે .. ... ... ( મોહનલાલ દી. ચેકસી ) ૨૩૫ ૧૦, પરનિંદા .... *** ***
*. ... ... .. ( અમરચંદ માવજી શાહ ) ૨૩૮ ૧૧. છાત્રાલય ... .. ...
••• ••• ••• • • • •.. ( લેખક: જૈન ) ૨૩૯ ૧૨. મન:શુધ્ધિ ...
.... ....... ... ... ... ( યોગશાસ્ત્ર ) ૨૪૧ ૧૩, ચાગોનુભવ સુખસાગર ••• .. ••• . ( સે, મુનિશ્રી લકમાસાગરજી મહારાજ ૧૪, વર્તમાન સમાચાર (પંજાબ સમાચાર વિ.) • • • • • • અમારા માનવતા ગ્રાહકોને ૩૯-૪૦ મા વર્ષનું ભેટ પુસ્તક
“ શ્રી વિજયાનંદસરિ ' અમારા ( ‘આત્માનંદ પ્રકાશ’ના ) કદરદાન ગ્રાહકોને જણાવવા રજા લઈએ છીએ કે આવતા શ્રાવણ માસથી “શ્રી આત્માનંદ પ્રકાશ” માસિફ ૪૦ મા વર્ષમાં પ્રવેશ કરે છે. ચાર વર્ષથી આત્માનંદ પ્રકાશ માસિકનું કદ (મોટામાં મોટુ') ક્રાઉન આઠ પેજી કરેલ છે. વળી વિદ્વાન મુનિમહારાજાઓ અને લેખક બંધુઓના વિવિધ લેખેવડે અભ્યતર અને દર માસે નવીન સુંદર રંગ અને તીર્થોના ફેટાવડે સુશોભિત, સુંદર અક્ષરે અને સુંદર ટાઈટલવડે સમૃદ્ધ બનેલ હોવાથી ખર્ચ પણ સ્વાભાવિક વધેલ હોય છે, જે માટે ગ્રાહક બંધુઓએ પેતાનો આનંદ પણ બતાવેલ છે અને ૩૯ વર્ષથી નિયમિત દર માસે પ્રકટ થયા કરે છે.
હાલમાં ભયંકર લડાઈ ચાલતી હોવાનાં કારણે બે વર્ષથી માત્ર કાગળાના ત્રણ સાડાત્રણગણું તથા નવા નવા પ્લે અને કલરના ભાવ પણુ વધ્યા છે, ( માત્ર છપાવવાના ભાવ વધ્યા નથી. ) છતાં આવી ભયંકર લડાઈ માત્ર પચીશ કે પચાસ વર્ષે દેશના અશુભ ઉદયે જ આવેલ હોવાથી કાગળાના ભાવ વધવા છતાં, પણ આમાન પ્રકાશને જેમ બીલકુલ હાનિ પહોંચ વાનો ભય નથી, તેમ આવો આકરિભક (લડાઈને લઇને ) મોંઘવારીના પ્રસંગ વારંવાર આવતા નથી, તેમ એ ચાર વર્ષ રહે તેથી માટી ખેપટ જવાનો ભય પણ માસિક માટે નથી; પરંતુ ખાટ જતી હોય તો પણ સભામાં બીજા જ્ઞાન, વેચાણ કે બીજી આવકના ખાતા હોવાથી સામાન્ય તાટે આવે તો તે ખાતાએથી પૂરી શકાય છે તેમ ધારી, માસિકનું જેમ લવાજમ વધારવું સભાને વ્યાજબી લાગ્યું નથી, તેમ સભાસદો-ગ્રાહકોને તે માટે ફંડ કરવું યોગ્ય લાગ્યું નથી. તેમ દર વરસે અપાતી સુંદર ભેટની બુકમાં પણ ઉપરોક્ત કારણે આ વખતે કરકસર કરી માસિકની મદુત્વતામાં ઘટાડે
( અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ ૩ જી ).
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક : ૩૯ મું : અંક: ૧૦ :
આત્મસં. ૪૬ઃ
વીર સં. ૨૬૮ : વૈશાખ : વિક્રમ સં. ૧૯૯૮ : 'મે ?
gyeC00Boldoe@s® 1000 CY
B
OR. 206
8
છે....છ છ ©િ©© (@@@
ગુરુદેવ-સ્મરણ
( ક ાલી ) સમજાય ના ગતિ ન્યારી, દિવ્યાત્મન ! ગુરુ, ગુરુ, ગુરુજી. મૂંઝાયે અતિ અતિ મહારી, પ્રમાત્મન ! ગુરુજી, ગુરુજી, ગુરુજી. સુષમણાનો દંડ બનાવું, ઇડપિંગલા બાંધુ તારો; હર નાડી-તાંતિ ગાઉ, દેવાંશી ! ગુરુ, ગુરુજી, ગુરુ. ૧. આનંદમય જ્યોત્રના પ્રકાશી, જે જ્ઞાનચન્દ્ર ઉદ્દભવી; અમ ઉરમાં આવી પ્રકાશે, શાનદ્ ! ગુરુજી, ગુરુજી, ગુરુજી. આમકારકેરી ધૂનમાં મગ્ન બ્રહ્માનંદમાં આનંદે ઐકય ધારે, આનંદી ગુરુજી, ગુરુ, ગુરુજી. ઉરના સિંહાસને સૂનાં પડ્યાં ગુરુજી ! પ્રેમથી આપ ચરણે, દિવ્ય માંડો ગુરુજી, ગુરુ, ગુરુજી. 8. કરુણા કરી ગુરુ જ્યતિભર્યા પ્રકાશ્યા; હેમેન્દ્ર હર્ષ ને સમાતે હર્ષભૂતિ! ગુરુજી, ગુરુજી, ગુરુજી પ.
રચયતા મુનિધી હેમસાગરજી મહારાજ, Odlo02942086(003078 BLES@CECG365
@
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૨૨ ].
શ્રી આત્માનંદ પ્રકાશ
सिंहान्योक्ति,
[D).===ી
== 2
૩ થી 1992
का का कुत्र न घुघुरायितधुरीघोरोघुरेच्छुकरः । कः कः कं कमलाकर विमलकं कर्तुं करि नोद्यतः ।। के के कानि वनान्यरण्यमहिषा नोन्मूलये युर्यतः ।
सिंहीस्नेहविलासबद्धवसतिः पंचाननौ वर्तते ગુણગ્રાહક-સારશાધક વહાલા વાચક બધુઓ!
આ વિશાળ દુનિયાદારી એ જ એક અનુભવજ્ઞાનની નિત્ય નિશાળ છે. તત્વ ગ્રાહી બુદ્ધિએ અવકન કરવાથી જ્ઞાન સાથે ગમ્મત પણ પ્રાપ્ત થાય છે. આખા વિશ્વમાં નાની-મોટી અનેક સંસ્થાઓ ચાલી રહી છે, તેમાં ગૃહપતિ-ઘરધણુથી તે ઠેઠ મહાન રાજ્યાધિકાર સુધીને સમાસ થાય છે. એ સંસ્થાઓના સંરક્ષકે-સંચાલકે અધિષ્ઠાતાએ જ્યાં જ્યાં ને જ્યારે જ્યારે પોતાની કર્તવ્યતાને (મેહવશ, વૈભવવશ કે ભયવશ વગેરે વગેરે કારણેથી) ભૂલે છે, ત્યારે એ સંસ્થાની શી શી અવનતિ કે દુર્દશા થાય છે તેનું સુંદર ચિત્ર કેઈ કવિ, કલમરૂપી પછીથી નીચે પ્રમાણે ખડું કરે છે.
બળવાનમાં અગ્રગણ્ય ગાણાતે કઈ સમર્થ સિંહ પિતાની વન-વાટિકામાં સિંહ(નિજ પત્ની ને પ્રેમપાશમાં મેહનિદ્રા સેવી રહ્યા છે. તેને જાગૃત કરવા નીચે પ્રમાણે સંબોધન કરે છે.
ભે ! મૃગાધિરાજ ! ઊઠ ! અને જરા આંખ ઊઘાડી તારા વન-પ્રદેશની છિન્નભિન્ન થઈ રહેલી સ્થિતિ તે જે !!! અરે આ શુદ્ર ડુક્કરે નિર્ભયપણે પિતાની કર્ણકઠેર વાણી (રરર ઘેરઘેર ઇત્યાદિ ) આમતેમ સ્વછંદપણે બેલીને ઘૂમી રહ્યા છે. વળી આ મદેન્મત્ત હાથીઓ (કે જે તારી ગિરિકંદરા ગજાવતી ત્રાડ સાંભળતાં જ દૂરદ્ધર ભાગી જાય છે, તે તારા પ્રદેશમાં આવેલા વિમળજળ ભરિત રોવરમાં પેસી મસ્તાનપણે બધું પાણી ડાળી રહ્યા છે ! અરે ! આ તરફ તે આ નિરંકુશ બનેવી ના પાડાને વાટિકામાં આવેલા કુમળા-હલા ડેને થડળ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NAWAR
ધર્મરક્ષક-વિજયાનંદસૂરીશ્વરજી [ ૨૨૩]
DAADWR
)
માંથી ઉખેડી પાડવા મંડ્યા છે! માટે રાસ જોઈન એ પાધિપતિ! જાગ ! ઊઠ! અને તારું કર્તવ્ય બજાવવા એક ભવ્ય ગર્જના કર!!! તારું પરાક્રમ તે જગજાહેર અજબ-અનેખું છે, પણ તું વ્યભ્રષ્ટ થયે છે, તેથી આ ક્ષુદ્ર પાદિ ચતરફ સ્વચ્છ દાચાર વર્તાવી રહ્યાં છે. સિંહરાજ! તું નિશ્ચય જાણજે કે સમર્થમાં શિરોમણિ ગણાતા હરકેઈનું સ્વામિત્વ આ પ્રમાણે અધઃપતન જ પામે છે. “કર્તવ્ય ભૂલે તે જરૂર ફૂલે.”
શાણા સજનવ! આ અન્યક્તિ દુનિયાદારીનાં હરેક કામકાજને અક્ષરશઃ લાગુ પડે છે. જેઓ જેઓ જ્યારે જ્યારે સ્વકર્તવ્યથી ભ્રષ્ટ થાય છે ત્યારે તે સંસ્થાની આ પ્રમાણે જ સ્થિતિ થાય છે. એકલું અંગબળ જ કાંઈ વિજયપ્રદ થતું નથી. સત્તા-બળ વગેરે સંપત્તિ સાથે “નેક કર્તવ્યનિષ્ઠા” હોય, તે જ યા અને સા: એ બે માનવજીવનનાં અમૃતફળ પ્રાપ્ત કરી શકાય છે. તા. ૨૩-૪-૪૨ ગુવાસરી
લિ. સમાજહિતચિંતક: રેવાશંકર વાલજી બધેકા-ધર્મોપદેશક
વિવા: ભાવનગર,
ધર્મરક્ષક-વિજ્યાનંદસૂરીશ્વરજી.
( રાજ કઈ વસંત –એ રાગ ) અજબ એક સાચા ગુરુ, સાચા ગુરુ, જેની વાણમાં ગર્જના મધુરી—અજબ ટેક ધર્મરક્ષક વિજયાનંદ ગુરુ, સર્વ શાસે પ્રવીણ, દિવ્ય સૂરિ–અજબ. ૧ જેણે પૂજાની ધત શી જગાવી, શબ્દ શબ્દ સંગીત ધૂન પૂરી–અજબ ૨ જેન ભાવના ફેલાવી પંજાબ, આત્મારામે ન શક્તિ અધરી–અજબ૦ ૩ ધર્મપરિષદે ઘેલ જેને ગાયે, જેની શાસ્ત્રાર્થે વાચા શ્રી––અજબ૦ ૪ શ્રેષ્ઠ આચાર્ય અજિત ગવાયા, અને હેમેન્દ્ર શાસન ધરી–અજબ૦ ૫
રચયિતા-મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ.
Drenereien Sie das Nemecko
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
-
ના પાન
-
લખ – દુઃખ વિચાર પણ. E
-
પર
છે. આ. શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજ. મુસાફરીના સાથી મુસાફરને પૂછે છે કે ગમતી વસ્તુને વિયેગ થવાથી કે અણગમતી તમારા શરીર ઠીક છે કે? એમ પૂછતા મસાકરને વસ્તુને સંગ થવાથી આપણે દુઃખ માનીએ નવાઈ લાગે છે અને વિચારમાં પડે છે કે કઈ છીએ ત્યારે જ્ઞાની પુરુષ આપણું દુઃખના એમ કેમ નથી પૂછતું કે તમારા કપડાને ઠીક નિમિત્તોમાં સુખ માને છે અથૉત્ અજ્ઞાનીઓમાં છે? તમે કેઈક વખત તમને એમ પૂછતાં દુઃખના સાધને જ્ઞાનીઓને સુખ આપનારું થઈ સાંભળ્યું છે કે તમારા ઘરેણાને કેમ છે ? તમારા પડે છે ને અજ્ઞાનીઓના સુખનાં સાધને જ્ઞાનીઘરને કેમ છે? કારણ કે શરીર જડ છે તેવી જ એને દુઃખરૂપ થઈ પડે છે. રીતે આ બધું પણ જડ છે. જડ વસ્તુને ઠીક સંસારમાં જેને સુખ તથા દુઃખ કહેવામાં શું અને અડીક શું? જડને સ્વભાવ સડવું, પડવું આવે છે તે પ્રતિકૂળતા તથા અનુકૂળતાને છોડીને અને નાશ પામવું છે તે પછી એના માટે કાંઈ કઈ ખાસ વસ્તુ નથી, કારણ કે માનવામાં આવતા પૂછવાનું પણ રહેતું નથી. આત્માને માટે પૂછ- સુખ-દુ:ખ કોઈપણ દ્રવ્ય નથી તેમજ કોઈપણ વાની આવશ્યકતા ખરી? તમારા આત્માને મેહ દ્રવ્યને ખાસ ગુણ પણ નથી. જડ ચિતન્યના તે મૂંઝવતે નથી? અંતરાય તે નડતું નથી ? સંયોગથી ઉત્પન્ન થયેલે વિકાર છે, અને તે જડ અશાતા તે હેરાન કરતી નથી ? વિગેરે વગેરે. ચતઓને વિયાગ થવાથી નાશ પામી જાય છે કે વેદનાર તે આત્મા છે. દેહ નથી. વેદવું એટલે
જેની નિરપેક્ષ ઉત્પત્તિ નથી. પૈગલિક સુખ જાણવું. અને ઘણી જ વેદના થઈ રહી છે રખની નિરપેક્ષ ઉત્પત્તિ છે, માટે જ તેને વાસ્તએટલે અશાતાના ઉદયને સારી રીતે જાણે છે. વિક દ્રવ્ય તથા વાસ્તવિક ગુણમાં ન ગણતાં વેદના એટલે જેને પીડા કહેવામાં આવે છે તે આત્માની સાથે જડના સંયોગથી થતા આત્માની નહિ, પણ ઉલટુ થતુ જાણવાના અર્થમાં છે. કે સિધ્ધાવસ્થામાં નાશ થઈ જાય છે. સાપેક્ષ
વિભાવદશા માની છે. તેને કેવલી અવસ્થામાં તેનાથી વેદના શબ્દ બને છે. વેદના, પીડા ઉત્પત્તિ તે વાસ્તવિક વસ્તુ માત્રામાં હોય છે. અને દુઃખ આ ત્રણે શબ્દ એક જ સ્થિતિ જણ
અર્થાત નિત્ય વસ્તુમાં પણ હોય છે અને જે વનારા દુનિયામાં મનાય છે. હવે આપણે વિચાર કરીએ કે દુઃખ જેને કહેવામાં આવે છે ?
સાપેફા ઉપત્તિ વિનાશ વસ્તુમાં ન હોય તે તે તે શું વસ્તુ છે? પી. શું વસ્તુ છે ? પિતાની ઉં, પતિ-વિનાશ થયા જ કરે છે. પય વસ્તુની
વસ્તુ જ નથી. સિધ્ધાત્માઓમાં યની અપેક્ષાથી સમજ પ્રમાણે જે માણસ જે વસ્તુને અત્યંત ઉત્પત્તિથી જ્ઞાનની ઉત્પત્તિ અને ક્ષયના વિનાશથી પ્રતિકળ માને તે વસ્તુ તેના માટે દુઃખદાયી છે. જ્ઞાનનો નાશઆત્મા તે ધ્રુવપણે રહે છે. તે વસ્તુના નિમિત્તથી તેના ભાવોમાં અણગમે આત્માની ઉત્પત્તિ કે વિનાશ નથી. રહે છે, અરુચિ રહે છે અને જે વસ્તુ અત્યંત આ પ્રમાણે વિચાર કરતાં નિરપેક્ષ ઉત્પત્તિ અનુકૂળ હોય તે વસ્તુથી તેના ભાવોમાં આનંદ વાળા સુખદુઃખ તે કોઈ પણ વસ્તુ જ નથી, તથા સુખ વતે છે.
એમ જ્ઞાની પુરુષે માનતા હોવાથી તેમને તેની અશાતાના ઉદયથી અથવા આપણને કોઈ પણ અસર થતી નથી. તેઓ તે આત્મ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ-દુખ વિચારણા
[ રપ ]
સ્વરૂપને જ સુખ માને છે કે જે એક આત્માને બાકી આત્મા તથા જ્ઞાન એક જ રૂપે રહેવાવાળા ગુણ છે અને દુઃખ તે વાસ્તવિક કે અવાત છે. આ જ પ્રમાણે મૂળ વસ્તુમાં ફેરફાર ન થતાં વિક કાંઈ પણ વસ્તુ જ નથી.
અન્ય વસ્તુમાં થતાં ફેરફારવાળી માનવી તે સાપેક્ષ
ઉત્પત્તિ વિનાશવાળી વસ્તુ કહેવાય છે. જે વસ્તુમાં એક કંગાલ માણસને અણચિંતવ્ય એક
અન્ય વસ્તુની અપેક્ષા વગર અન્ય ઉત્પત્તિ-નાશલાખને લાભ થયે એટલે તે પિતાને પરમ વાળી વસ્તુને આશ્રય લીધા વગર મૂળ વસ્તુમાં સુખી માનીને ઘણા જ ખુશી થયા. એક ફેરફાર થવો તે નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશવાળી મહિના પછી કે તરત જ બે લાખનું નુકશાન વક્ત કહેવાય છે. આ નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ
- વસ્તુ કહેવાય છે. આ નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ થયું એટલે તે પિતાને પરમ દુઃખી માની અનિત્ય વસ્તુઓમાં થાય છે. જેટલી અનિત્ય શાકાતુર થયે. બત, આ સુખ તથા દુખ વસ્તુઓ છે તે બધી સગવાળી હોય છે, વિકાશું વસ્તુ છે? લાભાંતરાયને ક્ષયોપશમ અને રવાળી હોય છે. સંસારમાં બે જ વસ્તુઓ નિત્ય લાભાંતરાયને ઉદય સિવાય બીજું કાંઈ પણ છે. બાકી સઘળી અનિત્ય છે. શુદ્ધ આત્મા તથા નથી અને સુખ-દુઃખ તથા હર્ષશેકમાં રતિ- શધ્ધ પરમાણુ-આ બે નિત્ય છે. પુદ્ગલ પરમામોહનીય તથા અરતિ કે શેકમાહનીયના ઓના સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશી ઉદય સિવાય બીજું કશું ય નથી. શુભાશુભ સંઘ અનિત્ય છે. આત્માની સાથે જોડાયેલા કર્મના ઉદયથી કે ક્ષયથી આત્મામાં ઉત્પન્ન કર્યપદગલેને લઈને આત્મા અનિત્ય છે. એટલે થવાવાળી વિકતિને વાસ્તવિક વસ્તુ માનનારા
* કર્મસાગથી થતાં આત્માના ભાવે અનિત્ય આત્માઓ કેટલી ભૂલ કરે છે? સાપેક્ષ ઉત્પત્તિ
ક છે, અવાસ્તવિક છે. વિનાશ અને નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ આ બને સારી રીતે જણાવાથી નિત્યાનિત્ય, વાસ્તવિક નિરપેક્ષ ઉત્પત્તિવાળા પદાર્થો સગવાળા અવાસ્તવિક વસ્તુઓ સારી રીતે તેમજ સાચી હોય છે. તે સંગ જડની સાથે જડને સંગ રીતે ઓળખી શકાય છે. વસ્તુની વાસ્તવિક- અથવા આત્માની સાથે જડને સંયોગ થાય યથાર્થ ઓળખાણ થવાથી સાચા સુખને માર્ગ છે. પણ વિશધ્ધ આત્માને સંગ સંબંધ થત સરળ થઈ પડે છે. સાપેક્ષ ઉત્પત્તિ વિનાશ નથી. વિશધ્ધ જડ પરમાણુને સંગ થાય છે. એટલે બીજી ઉત્પન્ન થવાવાળી તથા નાશ થવા- આત્મામાં કેધ, માન, માયો, લાભ, સુખ, દુઃખ વાળી વસ્તુની અપેક્ષાથી જે અનુત્પન્ન તથા આદિ નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશવાળા હોય છે. અવિનાશી વસ્તુમાં ઉત્પત્તિ તથા નાશનું સ્થાન ઘટપટાદિ પદાર્થો નિરપેક્ષ ઉત્પત્તિવાળા હોય છે જન કરવું, ઉત્પત્તિ તથા નાશવાળી માનવી, તે માટે જ નિરપેક્ષ ઉત્પત્તિવાળા પદાર્થો સઘળ ઉત્પત્તિ અને વિનાશ સાપેક્ષ કહેવાય છે. જેમકે,
ણિક છે. વાસ્તવિકમાં કઈ વસ્તુ નથી પણ આકાશ અખંડ છે, નિત્ય છે, ઉત્પત્તિ વિનાશ
સંગથી ઉત્પન્ન થયેલે એક પ્રકારને વિકાર છે વગરનું છે. તે આકાશમાં રહેલા પદાર્થો ઘટ, મઠ, પટની ઉત્પત્તિ તથા વિનાશને આશ્રયીને
અને જે વિકાર છે તે ક્ષણ ક્ષણમાં બદલાયા આકાશની ઉત્પત્તિ તથા વિનાશ કહેવાય છે. કરે છે. બાકી તે આકાશ તો એક જ રૂપે રહે છે. મહાપુરુષોના અનુભવ પ્રમાણે સુખદુઃખ આત્મા અખંડ છે, નિત્ય છે. તે ઘટપટાદિ કઈ વસ્તુ નથી. કર્મસંગથી થતી આત્માની પદાર્થોની ઉત્પત્તિ તથા વિનાશને આશ્રયીને વિકૃત દશા છે. આ વિકારરૂપ સુખને મેળવવા તેનું જ્ઞાન ઉત્પત્તિ વિનાશવાળું કહેવાય છે. અને વિકારરૂપ જ દુઃખને દૂર કરવા સંસારવાસી
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ રર૬ ]
શ્રી આત્માનંદ પ્રકાશ. જી અનેક પ્રકારના ઉપાયે રચે છે, પણ તે આંખ મીંચીને કરી લઈએ પણ કાળ પવનને ઝપાટા સઘળા વ્યર્થ છે. અનુકૂળ જડને સવેગ અને વાગતાં જ જીવનદીપક બુઝાઈ જવા દે. પછી પ્રતિકૂળ જડને વિયેગ ઈચ્છતાં અને તે કાળ જુઓ અંધારામાં શું દશા થાય છે? એ બધાં ય ગયે ને અનંત કાળ જશે. અનતી વખત સુખનાં સાધનો અને ધન-સંપત્તિ આપણને કેટલે જડની અનુકૂળતા પ્રાપ્ત થઈ છતાં કોઈપણ કાર્ય. આનંદ તથા સુખ આપે છે. ગર્ભની અનેક સિદ્ધિ થઈ નહિ. અનંતા સદ ભવમાં કપાત પ્રકારની યાતનાઓ, સંઈિમપણે અનંતીવાર છુંદતાં, છેદતાં, ભેદતાં, વટાતાં, ઢબાતાં, દારુણ
થતાં જન્મમરણનાં દુઃખ, અત્યંત પ્રતિકૂળ
જડના સંયોગવાળા નારકના ત્રાસ, શું સઘળાં ય દુખ સહીને માનવી બન્યા તોયે જડ જગતને
નાશ પામી ગયાં છે કે જે નિશ્ચિત બની મિહ છૂટ્યો નહિ એટલે જીવને પછી તેની તે જ
મળેલા માનવજીવનને પ્રમાદથી ખાઈ રહ્યા છે? દારુણ દુઃખ સહન કરવાની દશા કાયમની શ મન એમ માની બેઠા છે કે માનવજીવન કાયમ રહી. જીવ અહિંયા દુઃખથી પ્રતિકૂળતાથી એટલે મુક્તિ અથવા તે માનવજીવન પછીડરે છે પણ એ જ મહાન દુખે કયાં છુટી ગયાં માનવજીવનના અંત સાથે જ સર્વ આપત્તિછે? જડના સંગીને સુખ કયાંથી ? જડના ઉપા- વિપત્તિઓને પણ અંત આવી જઈ જન્મસકને તે સહજાનંદ મળે ખરો? કાદવમાં ને વિષ્ટ - જરા મૃત્યુથી મુક્ત જ થવાના ? માં આળેટનારને શુદ્ધિ ને પવિત્રતા શેની? જીવ પિતે મેહના દબાણથી ગમે તેમ માની લે કે
જે આવી વિચારણા ન હોય તે આટલી મને અમૂક જડ અનફળ છે, પણ જો કોઇ પણ નિર્ભયતા તથા આટલી નિશ્ચિતતા ન હોય. કાળે જીવને અનુકૂળ થાય ખરૂં ? શત્રુ કઈ
જેઓ માનવજીવન પછી તરત જ મુક્ત થવાના કાળે અનુકૂળ થઈ આનંદ આપે ખરો ? માનવ હોય છે તેમને આટલી નિશ્ચિતતા, નિર્ભયતા જીવનમાં પાંચ પચીશેક વર્ષ મોહના ગુલામ થઈને કે પ્રમાદ હેતે નથી તે પછી જેનું કાંઈ પણ આપણે માની લઈએ કે અમે સુખી છીએ, ઠેકાણું નથી તેને આટલું નિશ્ચિત કે નિર્ભય અમારી પાસે ધનસંપત્તિ છે, અમારી પાસે રહેવું કેમ પાલવે? માટે વિકાસી પુરુષના સુખનાં બધાં ય સાધન છે. અમારે હવે કઈ પગલે ચાલીને મિથ્યા સુખદુઃખથી મુકાઈ પણ વસ્તુની જરૂરત નથી. આમ ને આમ જડની જઈને આત્મગુણસ્વરૂપ સાચું સુખ મેળવી દુનિયામાં વિચરીને અનેક પ્રકારને અપરાધે લેવું જોઈએ.
કષાય જય. ઉખલ થયેલા ક્રોધ અને માન, તથા હિંગત થયેલાં માયા અને લોભ એ ચાર મલિનવૃત્તિઓ પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળની સિંચક છે. ક્રોધથી પ્રીતિ નાશ પામે છે, માન વિનયન નાશ કરે છે, માયા મિને નાશ કરે છે અને લોભ સર્વને નાશ કરે છે. શાંતિ વડે ક્રોધને હણ, મૃદુતાથી માનને જીતવું, માયાને બાજુતાથી જીતવી અને લોભને સંતોષથી છત.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંચાલક ને મોજક : મુનિશ્રી પુણ્યવિજય (સંપાક્ષિક) તાત્વિક ઉપદેશ વચનો.
(liક પૃષ રર૧ થી ૩ ) ૩૬. વિશસ્થાનકાદિ તપ શકિાના અભાવે ઠારવામાં મહાન ઉપયોગી છે. નહિ કરવાથી અતિચાર લાગે નહિ, ગુણ- ૪૧, સ્વાદુવાદની પાછળ સામ્યવાદનું ધિકની પ્રશંસા ફરજિઆત હોવાથી તે નહિ રહસ્ય છે. સ્વાદુવાદના અભ્યાસપાઠમાં “અપેકરનારને અવશ્ય અતિચાર લાગે.
ક્ષાવાદ અને સમન્વયવાદ પ્રાધાન્ય ધરાવતા ૩૭. અંગોપાંગની સુંદરતા એ જ અંગ હોઈ એ બનને સ્યાદ્વાદના જ નામાન્તર ની સુંદરતાની જડ છે એ વાતને સમજનારે થઈ પડ્યા છે. મૂળ ગુણના પાલનની માફક જ ઉત્તર ગુણ- ૪૨. જુદા જુદા મનુષ્ય, જુદા જુદા પાલનમાં કટિબદ્ધ થાય, ઉત્તર ગુણોનું દુલ સંપ્રદાય અને જુદા જુદા દાર્શનિક વિચારે લ્ય મૂળ ગુણના દુર્લફયમાંથી જ જન્મે છે ધરાવતા હોય, તે ચે જે તેઓ સદ્દવિચાર અને અથવા ઉત્તર ગુણોનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુલ સદાચરણ, સહિષ્ણુતા, ઉદારતા, સુશીલતા ક્ષમાં પરિણમે છે. અન્ય બીજા પણ નાના અને સભ્યતા તેમજ પવિત્ર વર્તન-પ્રવર્તનથી ગુણેની વિરાધનાના પરંપરા, મેટા પાયે પિતાનો જીવનવિકાસ સાધી રહ્યા હોય તે તેના પ્રાંગો અને પારાયણે ગણાવ્યા છે તે તે બધા ભિન્નભિન્ન સંપ્રદાયના છતાં આ દષ્ટિએ વાસ્તવિક છે. એક યુપીય વિદ્વાને ધર્મમાં એક છે. કહ્યું છે કે “જે માણસ નાની વસ્તુઓને ૪૩. જેઓએ ઇંદ્રિયને જય કરી કંધધિક્કારે છે તે ધીમે ધીમે પતિત જ થશે.” ર ય કર્યો છે. કાધનો જય કરી મનન
૩૮. અનેકાંત એટલે કેઈપણ એક વસ્તુને જય કર્યો છે અને મનનો જય કરી જેમના પ્રામાણિકપણે અનેક દૃષ્ટિએ તપાસપૂર્વકને આશય શુભ થઈ ગયા છે અર્થાત્ જેમના અનેક દષ્ટિઓને-અપેક્ષાઓને સમુચ્ચય. આ હદય પૂર્ણ પવિત્ર છે એવા મહાનુભાવ પુરુષે માત્ર વિચારનો જ વિષય નથી પરંતુ આચ- જુદે જુદે ધર્મમાગે પણ પરમાત્મગતિ રણમાં પણ તેને સ્થાન છે.
પ્રાપ્ત કરી શકે છે. (ઉપરનામાં પણ એ જ ૩૯. ભગવાન મહાવીર સ્વાદુવાદને આશય સમાચલે જોઈ શકાશે.) (પૂ. ઉ. પરપાઠ જગતની ભિન્ન ભિન્ન જણાતી વિચાર- મ પંચવિ૦) સરણીઓને ભિન્ન ભિન અપેક્ષા દષ્ટિએ સમ- ૪૪. ખરેખર સર્વ મુમુક્ષુઓ પરંધરનયન ઑરણ પર વિચારવાનું શિખવે છે. રૂપી સેવ્યના સેવકે છે અને કેઈ દ્વર અને
૪૦. આ શિક્ષણ જગતને સાંપ્રદાયિક કઈ પાસે સેવકે છેવા ભેદે ઘટાડી રાસકલહ-કોલાહલને શમાવામાં અને રાગદ્વેષને તા નથી. (૫. ઉ.)
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૨૮].
શ્રી આત્માનંદ પ્રકારા. ૪૫. જેઓ પરમાત્માના નામ માત્ર કરી ૪૮. ભગવાન મહાવીર જમાલી પ્રત્યે ગવિણ બની ગયા છે અને જ્ઞાન માર્ગથી કહે છે કે-વ્યવહાર અને નિશ્ચય એ ઉભય વિમુખ છે તેઓ, ધૂવડ જેમ સૂર્યને જોઈ દષ્ટિને આધારે કઈ પણ માન્યતા સ્થિર કરશકતા નથી તેમ પરમામાને જોઈ શકના વામાં આવે અગર પ્રવૃત્તિ રહી શકે. કેવળ નથી. (૫. ઉ.)
વ્યવહાર રષ્ટિ પ્રમાણે વતતા ભેદ થવા
વિરોધ બુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિને ૪. અનેકાન્તવાદનું મુખ્ય દય સંપૂર્ણ વૈર્ય ખૂટી જતાં સાધ્ય સુધી ન જ પહોંચી દર્શનેને સમાનભાવથી દેખી માધ્યભાવ શકાય. વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયદષ્ટિને પ્રાપ્ત કરવાનું છે. આ જ ધર્મવાદ છે અને ખરા અર્થમાં અનુસરતાં નુકસાન થાય, વળી
આ જ શાસ્ત્રને મર્મ છે. જેવી રીતે પિતા તેમ કરનાર પણ કંઈ એકાદ વ્યક્તિ ભલે પિતાના સર્વ પુત્રોની ઉપર સમભાવ રાખે છે તેવી હોય તે પણ સામુદાયિક હિતની સંભાતેની માફક અનેકાન્તવાદ સંપૂર્ણ અને વન ઘણું ઓછી રહે છે. વળી નિશ્ચયષ્ટિના સમાન ભાવથી દેખે છે. અએવ જેવી રીતે એઠા તળે પ્રપંચની જાળ પણ પથરાય અને સઘળી નદીઓ એક સમુદ્રમાં જઈને મળે છે દંભના પાસા પણ ખેલાય તેથી નિશ્ચયષ્ટિને તેમ સઘળા દર્શનેને અનેકાન્તદર્શનમાં લક્ષ્યગત રાખી વ્યવહારદષ્ટિ અનુસાર વર્તન સમાવેશ થાય છે એથી જ જૈન દર્શન કરવામાં જ કમિક વિકાસને વધારે સંભવ છે. સર્વ દશનેને સમન્વય કરે છે. (પૂ. ૬)
૪૯. જમાલી કેવળ “ જાને કે વ્યવ૪૭. જો આ સાતે નયાદિને-અનેકાન્ત ;
.. હાર દષ્ટિને અનુસરતે ભગવાન વ્યવહાર
નિશ્ચય ઉભય દષ્ટિનું પ્રતિપાદન કરતાં ઉપરોક્ત વાદને એક બાજુથી જોઈએ તે સ્યાત અસ્તિ
સંબોધન ભગવાન મહાવીરનું જમાલી લાગે છે, બીજી દષ્ટિથી જોઈએ તે તે સ્વાત
પ્રત્યેનું છે. નાસ્તિ લાગે છે, વળી અવક્તવ્ય લાગે છે એમ અનેકરૂપે તે દેખાય છે. વળી એ સાતે ન પ૦, જે વિચારે, જે વચને અને જે તેને જુદા જુદા આકારમાં બતાવે છે. આવું આચરણે આત્માને પોતાના સ્વભાવ ભણી તેનું સ્વરૂપ તે કઈ નિષ્પક્ષ થઈને જુએ આકર્ષે અથવા સ્વભાવમાં જેડે તે ધર્મ. તે જ દેખી શકે ને તેવા તે જગતમાં વિરલા
૫૧. જે પુસ્તકે- આપણને સૌથી જ છે. પિતાના મતમાં આસક્ત હોય તે તેને સમજાવી શકતા નથી, જોઈ શકતા નથી,
વિશેષ ઉત્સાહ આપે, જે આત્માને ઉન્નત
થવાને સૌથી વિશેષ નિશ્ચયવાળા બનાવે તથા સત્યને સત્ય ન માનતા પોતાનું સત્ય માનવારૂપ આઘી, માં જે મસ્ત બની ગયા હોય તે જેમાં પારમાર્થિક ચિંતન અને આચરણમાં તેને કેવી રીતે દેખી શકે ? ( આ રીતે આનંદ જોડવાને પ્રેરક હોય તે જ ઉત્તમ પુસ્તકો છે. ઘનજી મ. પદપૂર્વક પ ના ચેલા પદમ પર, જે અમારા શાન અને માષ્યિને ભાવ જણાવે છે.)
વિકાસ કરી હોય તે જ્ઞાનાતક અને
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
*
*
*
*
*
* *
*
*
*
*
*
*
*
*
* ન
શ્રી શ્રુતજ્ઞાન.
લેખક-પંન્યાસજી શ્રી ધર્મવિજય મહારાજ.
(ગતાંક પૃઇ ૨૦૪ થી શરૂ. ) શ્રતજ્ઞાન-ક્ષેત્રની અપેક્ષાઓ સુધી તીર્થકર પ્રભુ અને તેઓનું શાસન વિદ્ય
સાદિ-સપર્યાવસિતઃ– માન હોય ત્યા સુધી શ્રતજ્ઞાનનું અસ્તિત્વ અઢીદ્વીપ-સ્વરૂપ મનુષ્યલકમાં પાંચ ભરત, હાય છે. તીર્થના વિચ્છેદ સાથે શ્રતજ્ઞાનને પણ પાંચ એરવત અને પાંચ મહાવિદેહ એમ પંદર વિચ્છેદ થાય છે. આ ભરતક્ષેત્રમાં આ અવસર્ષિકમભૂમિક્ષેત્રો છે. સમ્યગદશનાદિ રત્નત્રયીની ણીમાં ત્રીજા આરાના પય તે પ્રથમ તીર્થકર શ્રી આરાધના કરવાપૂર્વક મોક્ષપ્રાપ્તિની ચાચતા આદીશ્વર પ્રભુ થયા, ચારિત્રગ્રહણ કરી કેવલજ્ઞાન જે ક્ષેત્રોમાં જન્મ લેવાથી પ્રાપ્ત થઈ શકતી પ્રાપ્ત થયા બાદ ચતુર્વિધ સંઘરૂપ ધર્મતીર્થના હોય અથવા જે ક્ષેત્રમાં અસિ, મસી અને સ્થાપના કરી તેમજ તે જ અવસરે પ્રભુના શ્રીમુખે કસીને વ્યાપાર હોય તેવા ક્ષેત્રને સિદ્ધાન્તમાં જ
ઉપને વા વિગમેઈ વા ધુવેઇ વા” કર્મભૂમિ-ક્ષેત્ર કહ્યાં છે. આ પંદર કર્મભૂમિક્ષેત્રો પિકી પાંચ મહાવિદેહક્ષેત્રોમાં સદાકાલ તાર્થ કર એ ત્રિપદનુિં શ્રવણ કરી બીજબુધ્ધના નિધાન શ્રી પ્રભુ હોવાથી શ્રુતજ્ઞાન પણ સર્વદા હોય છે અને ગણધર મહર્ષિ એએ દ્વાદશાંગારૂપ શ્રતની રચના પાંચ ભરત તથા પાંચ એરવતક્ષેત્રોમાં જ્યાં કરી ત્યારથી શ્રુતજ્ઞાનને પ્રારંભ થયો. ત્યારબાદ
. અનુક્રમે એવાશમાં તીર્થકર શાસનપતિ શ્રી *અસિશસ્ત્રાદિ સામગ્રીવડે યુદ્ધ કરવું, મસી-શાહી વિગેરેથી નામાઠામાદને વ્યવહાર કરવા મહાવીર પ્રભુ ચતુર્થ આરાના પર્યન્ત ભાગમાં થયા અને કસી=હળ વિગેરેથી ખેતર ખેડવા.
અને તેઓશ્રીનું શાસન પંચમ આરાના અંતિમ ઉત્તમ ચરિત્ર ધ્યાનપૂર્વક-પરિશીલનપૂર્વક અથવા તે તે કરવા પૂરતું આપણું વીર્ય વાંચો તથા તેમાંની નીતિ અને આધ્યા- ઉત્થાન કહો કે સામર્થ્ય પણ ન હોય, તે ત્મિકતાને વર્તનમાં ઉતારી જીવનમાં મેળવી તેને આરંભ જ ન કરે એ બુદ્ધિનું પ્રથમ લેતા શીખો.
લક્ષણ છે અને આરંભેલા કાર્યના નિર્વાહ ૫૩. પદાર્થોનું જ્ઞાન સારામાં સારું હોય, કરો એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. પુસ્તકને અભ્યાસ વિશાળ હોય, પણ જ્યાં પપ. વ્યવહાર હેતુ વ્યવહાર અને પરમાર્થ સુધી તત્ત્વને તત્વ તરીકે સ્વીકારવા જેટલી હેતુ વ્યવહાર એટલે વ્યવહારના કારણે સેવા ઋજુતા જેઓના અંતરમાં જન્મી નથી ત્યાં વ્યવહાર અને પરમાર્થની પ્રાપ્તિ માટે સુધી તેઓનું જ્ઞાન, જ્ઞાન તરીકે જગતના સેવાતે વ્યવહાર એ બેમાં ભેદ છે. ભગવાનની વ્યવહારમાં સંધાવા છતાં વાસ્તવિક રીતિએ આજ્ઞાને આત્મસાત્ કરી આચારમાં મૂકાત એ જ્ઞાન અજ્ઞાન બની રહે છે એટલે વરતુ વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર હેઈ પરમાર્થનું પરિછેદક બની શકતું નથી,
કારણ છે. પહેલો સાધ્યશૂન્ય હોઈ સર્વથા ૫૪, જે કાર્ય કરવું શક્ય ન હોય ત્યાજ્ય છે, બીજ આદરણીય છે. (ચાલુ)
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૩૦ ]
શ્રી આત્માનંદ પ્રકાશ. દિવસ સુધી રહેવાનું હોવાથી શ્રુતજ્ઞાન પણ ત્યાં અને જ્યારે જ્યારે છેલ્લા તીર્થ કર પ્રભુના શાસનની સુધી રહેશે. પંચમ આરાનું કાળપ્રમાણ જે સમાપ્તિ થાય તે વખતે શ્રુતજ્ઞાનને અંત જાણવે. એકવીશ હજાર વર્ષનું જણાવેલ છે તેને છેલ્લા આ અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું સાદિ-સાન્તપણું દિવસે પણ દુ૫સહસૂરિ આચાર્ય ભગવંત, ઘટાવવું તે વધુ સુસંગત છે. ફગુગી નામના સાધા, નાગિલ નામા શ્રાવક કાળની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિઅને સત્યશ્રી નામે શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ
સાન્ત કેવી રીતે? અવિચ્છિન્નપણે વિદ્યમાન રહેવાનો છે. તે સાથે દ્વાદશાંગીરૂપ શ્રતજ્ઞાનની પ્રવૃત્તિ પંદર દશવૈકાલિકસૂત્રનું ચોથું જે ષડજીવનિકાય કમભૂમિક્ષેત્રોમાં જ હોય છે, જે બાબત અગાઉ નામનું અધ્યયન ત્યાં સુધીનું શ્રત પણ ટકવાનું
: કરેલા વિવેચન ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય છે. પંચમ આરાની સમાપ્તિ સાથે ચતુર્વિધ સંઘ
તેમ છે. એ પંદર કર્મભૂમિ પૈકી પાંચ મહાવિદેહ તેમજ શ્રતને પણ અંત થવાને છે, એ અપેક્ષા
ક્ષેત્રોમાં હમેશા એક સરખે કાળ છે. અવસર્પિ
ણીને ચતુર્થો આરો અથવા ઉત્સપિણને ત્રીજો એ શ્રતને અંત થયે. બાકીના ચાર ભરતક્ષેત્રો તેમજ પાચ અરવત ક્ષેત્રમાં પણ તે પ્રમાણે
આરો કે જેનું દુષમસુષમ એવું નામ છે, શ્રતજ્ઞાનની આદ અને શ્રુતજ્ઞાનને અંત સ્વયં
તે આરાની શરુઆતમાં જે ભાવે હાય છે તેવા
ભાવે મહાવિદેહ ક્ષેત્રમાં હમેશને માટે એક વિચારી લ.
સરખા જ હોય છે અને પાંચ ભરત તેમજ પાંચ અહિં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે ઐરવતમાં કાળનું પરિવર્તન થયા કરે છે, વિતર જ્યારે જ્યારે તીર્થકર મહારાજા કેવલજ્ઞાન પ્રાપ્ત માનમાં પણ આપણે સાંભળીએ છીએ કે આજથી કરે છે તે અવસરે તેમના શાસનની શરુઆત સેંકડો વર્ષ અગાઉ મનુષ્યના આયુષ્યનું પ્રમાણ થાય, તે વખતે તે તીર્થંકર મહારાજની દ્વાદશાંગી- બુદ્ધિ, બલ, ધાન્યાદિ પદાથોમાં રસ-કર વિગેરે જ ની અપેક્ષાએ શ્રુતજ્ઞાનની પણ આદિ ગણાય હતું તે હાલમાં ઘણું જ ઓછું દેખાય છે અને અને જ્યારે તે તીર્થકર મહારાજાના શાસનની
1 હજુ પણ કાળક્રમે ઓછું આછું થતું જશે. એ
સર્વ કાળના પરિવતનને પ્રભાવ છે, અને તેથી જ સમાપ્તિ થાય તે અવસરે તે તીર્થકરના શાસન
પાંચ ભરત તથા પાંચ ઐરવતક્ષેત્રોમાં ઉત્સમિણીકાળમાં પ્રવર્તમાન શ્રુતજ્ઞાનને પણ અંત થાય
અવસર્પિણી કાળની અપેક્ષાએ યથાસંભવ પ્રથમ અર્થાત પ્રત્યેક તીર્થકર મહારાજાના શાસનકાળના અપેક્ષાએ શતાનના ઉત્પત્તિ-આદિ અને શ્રત-
તીર્થંકર મહારાજાને કેવલજ્ઞાન થાય ત્યારે શ્રુતજ્ઞાનના અંત સંભવી શકે છે, પરંતુ એ પ્રમાણે જ્ઞાનને પ્રારંભ અને છેલા તીર્થકર મહારાજાના નિરુપણ કરવામાં આવે તે મહાવિદેહ કે જ્યાં શાસનની સમાપ્તિ થાય તે અવસરે શ્રતજ્ઞાનને સર્વદા શ્રુતજ્ઞાનનું અનાદિ અનંતપણે અસ્તિત્વ અંત વિચારો. ક્ષેત્રથી શ્રતજ્ઞાનના સાદિ-સાન્તમાનવું છે ત્યાં પણ (દરેક તીર્થંકર પ્રભુના પશુના વિચારણામાં ક્ષેત્રની પ્રધાનતા ગણવાની અપેક્ષાએ) શ્રુતજ્ઞાનનું સાદ-સાન્તપણું ઘટી છે, અને કાળથી શ્રુતજ્ઞાનના સાદિ-સાતપણાના જશે, માટે પાંચ ભરત તથા પાંચ એરવત. નિરુપણુમાં તે ક્ષેત્રમાં પ્રવત્તમાન કાળની મુખ્યતા હોત્રામાં પ્રત્યેક ઉત્સપિણું-અવસર્પિણી કાલમાં જ
જ્યારે જ્યારે પ્રથમ તીર્થંકર મહારાજાનું શાસન ઉત્રાપણા બી આરાની શરુઆતને ભાગ પ્રવર્તમાન થાય ત્યારે મુતરાનની આદિ જાણવા નહિ પણ પયંતભાગ લે,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-નાપ
માનમ
મ
-
-
- -
-
- -
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
- -
શ્રી તિજ્ઞાન,
[ ર૩૧ ] ભાવની અપેક્ષાએ થતજ્ઞાનનું મંદતા કિવા ઉદાત્તાદિ સ્વરના પરાવર્તનની અપેસાદિસાતપણું.
ક્ષાએ શ્રતની આદિ થઈ, પુનઃ ઉપયોગ વિગેરે પ્રજ્ઞાપક અને પ્રજ્ઞાપનીય એ અપેક્ષાએ જે વર્તમાનમાં ચાલુ છે તેમાંથી કેઈપણ એક ભાવથી થતજ્ઞાનનું સાદિસાન્તપણું વિચારવાનું
બાબતને ફેરફાર થાય એટલે તે વર્તમાન છે. અહિં તાત્પર્ય એ છે કે-પ્રજ્ઞાપક અર્થાત
કૃતને અંત થશે અને નવીન શ્રતની ઉત્પત્તિ વસ્તુધર્મનું નિરૂપણ કરનાર ઉપદેશકને શુભા
થઈ એ પ્રમાણે વીરાસન, પદ્માસન વિગેરે શભ ઉપયોગ, ઉદાત્ત-અનુદાત્ત સ્વરિતાદિ સ્વર
સ્થાન પ્રકારે તેમજ ક્ષણેક્ષણે નવા નવા થતાં વિગેરે અપેક્ષાએ શ્રતનું સાદિ-સાતપણુ આ તિ
પ્રયત્નોજ ઈત્યાદિવડે શ્રતનું સાદિસાન્તપણું
વિચારવું. વીરાસને બેઠેલા પ્રજ્ઞાપક પદ્માસને પ્રમાણે-પ્રજ્ઞાપકને ઉપયોગ કઈ વખતે શુભ હય, બેસે અને ધર્મદેશનાદિ કરે તે અવસરે પા. કઈ વખતે અશભ હોય; કઈ વખતે તીવ્ર હોય, સનની અપેક્ષાએ શ્રતની આદિ. પુનઃ તેમાંથી કઈ વખતે મંદ હોય, શુભાશુભ કિંવા તીવ્ર- અન્ય કેઈ આસને પ્રજ્ઞાપક બેસે તે વખતે તે મંદ ઉપગ સાથે કઈ વખતે ઉદાત્ત સ્વર, કેઈ શ્રતને અંત અને અન્ય શ્રતની આદિ સમઅવસરે અનુદાન સ્વર અને કઈ વખતે સ્વરિત જવી. અહિં પ્રજ્ઞાપકની અપેક્ષાએ થતજ્ઞાનની સ્વર હોય છે. વિવશિત એક ઉપયોગમાંથી અન્ય આદિ-અંતનું જે નિરુપણ કર્યું તે શ્રતજ્ઞાન ઉપગમાં જે અવસરે પરાવર્તન થાય તે વખતે અને પ્રજ્ઞાપક અભિન્ન સંબંધ ખ્યાલમાં તે ઉપગ પરાવર્તનની અપેક્ષાએ શ્રતજ્ઞાનની રાખીને કરેલ છે. આદિ જાણવી, પુનઃ તે ઉપગમાંથી અન્ય કઈ પ્રજ્ઞાપનીય ભાવની અપેક્ષાએ શ્રતનું ઉપયોગમાં અથવા પ્રથમના ઉદાત્ત-અનુદાત્તાદિ
સાદિસાન્તપણું, ઉચ્ચારમાંથી અન્ય કેઈ ઉચ્ચારમાં પરાવર્તન ધર્માસ્તિકાય. અધમસ્તિકાયાદિ દ્રવ્ય થાય એટલે વિવક્ષિત થતજ્ઞાનને અંત થાય. પ્રજ્ઞાપનીય અર્થાત તેની વ્યાખ્યા કરવા દ્વારા ઉદાહરણ તરીકે એક પ્રજ્ઞાપક વર્તમાનમાં શુભ નિરુપણ કરવા યોગ્ય દ્રવ્ય છે. દ્રવ્ય સ્વત: ઉપયોગ સાથે તે ઉપયોગની તીવ્રતામાં વતતે અનાદિ અનંત-શાશ્વતા છે, તથાપિ પર્યાયની ઉદાત્ત સ્વરે પદાર્થનું નિરુપણ કરે છે, અમુક અપેક્ષાએ દ્રવ્યોની ઉત્પત્તિ અને વિનાશ (સાદિ. સમય પછી શભ ઉપગમાંથી અશુભ ઉપયોગ- સાન્તપણું) માનવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નું પરાવર્તન થયું અથવા તે શુભ ઉપગ નથી. અહિં પ્રજ્ઞાપનીય દ્રવ્યોનું પર્યાયની અપે. રહેવા છતાં શુભ ઉપગની તીવ્રતા હતી તેને ક્ષાએ સાદિસાન્તપણું ઘટાવી ધ્યાતા, ધ્યેય અને બદલે મંદતા થઈ અથવા તે શુભ ઉપગ અને
છે. ધ્યાન, કિંવા જ્ઞાતા, રેય અને જ્ઞાન-એ ત્રણેયની તેની તીવ્રતા અને કાયમ રહેવા છતાં ઉદાત્ત
એકતા વિચારી શ્રતજ્ઞાનનું સાદિ-સાતપણું સ્વરને બદલે અનુદાત્ત સ્વરથી પદાર્થનું નિરૂપણ
વિચારવાનું છે. શરુ થયું. તે વખતે ઉપગ અથવા તેની તીવ્ર
* વ્યાકરણશાસ્ત્રમાં–વિવૃત-લંકૃત-વિસ્તૃત
ઇત્યાદિ અનેક પ્રકારના પ્રયત્ન કહેલાં છે. “પ્રયત્ન” તાતા, નીરનુરાઃ ઈત્યાદિ વ્યાકરણમાં એટલે-શબ્દનું કિવા સ્વર-વ્યંજનાદિ વર્ણાક્ષરોનું જણાવ્યા પ્રમાણે ઉચ્ચારણ કરાતા શબ્દના ઉદાત્ત- ઉચ્ચારણ કરતી વખતે હદય-કંઠ-તાલુ-દાંત-હેઠ અનુદાત્તાદિ ભેદો છે.
વિગેરે અવયમાં થતી ચેષ્ટાવિશેષ.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૩ર ]
* શ્રી આત્માનંદ પ્રકાશ. ધમસ્તિકાયને ગુણ ગતિપરિણામે પરિણમેલા સહાય ન હતી. જ્યારે તે સ્થિતિ પરિણામમાંથી જીવ-પુદગલ દ્રવ્યને ગતિમાં(અપેક્ષાકારણ તરીકે, તે દ્રવ્યમાં ગતિપરિણામ થયે એટલે ધમસ્તિમદદ કરવી તે છે. જે દ્રવ્ય વર્તમાનમાં ગતિ કાયની સહાય શરુ થઈ. આ ઉપરથી શું નિર્ણય પરિણામે પરિણમેલું હોય તેવાં ધમસ્તિકાયની થયે કે તે વિવક્ષિત દ્રવ્યમાં ધમાસ્તિકાયને જે મદદ અવશ્ય હોય છે, ધમસ્તિકાય દ્રવ્ય જીવ ઉપરુંભ ( ઉપકાર ) ન હતું તે ન થયો અને પુદગલોમાં બલાત્કાર ગતિ પરિણામ ઉત્પન્ન તેથી તે દ્રવ્યની અપેક્ષાએ ઘટાકાશ, મહાકાશની કરતું નથી, પરંતુ પિતાના સહજ સ્વભાવથી જીવ માફક ધમાસ્તિકાયની પણ આદિ થઈ, જ્યારે કિંવા પુદ્ગલ દ્રવ્યમાં ગતિ પરિણામ જ્યારે ઉત્પન્ન તે દ્રવ્યને ગતિપરિણામ નષ્ટ થયે એટલે થાય છે, અને તે જીવ કિવા પદયદ્રથ હલન- ધમાંસ્તિકાયની સહાય પણ તેમાં નષ્ટ થઈ. તેથી ચલન કિયાવાળું ગતિમાન બને છે, તે વખતે :
તે દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાયને અંત પણ ધમાસ્તિકાયની તેમાં અવશ્ય સહાય હેય છે.
સ થયો. ધમસ્તિકાય એ દ્રવ્ય છે, દ્રવ્યો એ પ્રજ્ઞામાછલામાં સ્વયં ચાલવાની શક્તિ હોવા છતાં
જ પનીય ભાવે છે, અને પ્રજ્ઞાપનીય-પ્રજ્ઞાપક અને જલની સહાય વિના માછલા વિગેરે પ્રાણીઓ પ્રજ્ઞાપન એ ત્રણેયની એકતા ખ્યાલમાં રાખીને ચાલી શકતા નથી, પક્ષીઓને ઉડવાની સ્વય અનંતજ્ઞાની મહષિઓએ અહિં પ્રજ્ઞાપનીય શક્તિ હોવા છતા હવા વિના પક્ષીઓ આકાશમાં ભાવની અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું સાદિ-સાન્તપણે ઊડી શકતા નથી, ચક્ષુઓમાં સ્વયં સેવાની શક્તિ ઘટાવ્યું છે. હોવા છતાં પ્રકાશના અભાવે ચક્ષુઓ હોવા છતાં દેખી શકાતું નથી. પાણી. હવા તેમજ પ્રકાશ એ
એ પ્રમાણે અધમસ્તિકાયરૂપ પ્રજ્ઞાપનીય જેમ અનુક્રમે માછલાં, પક્ષીઓ તેમજ ચક્ષઓને ભાવની અપેક્ષાએ પણ તનું સાદિસાન્તપણું ચાલવામાં, ઊડવામાં અને જોવામાં સહાયક છે તે વિચારવું, અર્થાત કે વિવક્ષિત જીવ કિવા પ્રમાણે જીવ અને પુદ્ગલદ્રવ્યમાં સ્વયં ગમન યુગલદ્રવ્ય જે વખતે ગતિપરિણામવાળું હોય કરવાની શક્તિ હોવા છતાં ધમાસ્તિકાયની મદદ તે વખતે અધમસ્તિકાયને ગુણ સ્થિતિમાં સહાય વિના જીવ પુગલેની ગતિ થઈ શકતી નથી. કરવાનો હોવાથી તેની તે વિવક્ષિત જીવ-પુદ્ગઅનંત શક્તિસંપન્ન સિદ્ધ પરમાત્માઓ પણ લાદ દ્રવ્યમાં સહાય ન હતી, તે જ વિવક્ષિત દ્રવ્ય લેકના અગ્રભાગથી આગળ અલકનાએક આકાશપ્રદેશને પણ સ્પર્શ કરી શકતા નથી, અનેક
- ગતિપરિણામને છેડીને સ્થિતિ પરિણામવાળું પ્રકારની શક્તિવાળા દેવ લોકના છેડા ઉપર ઊભા
થયું તે વખતે તે જીવ પુગલદિ દ્રવ્યની સ્થિરહી અલેકમાં હાથ પણ લાંબે કરવા માટે અસ
- તિમાં સહાય કરવાની અપેક્ષાએ અધમસ્તિમર્થ છે, એ બધામાં કારણ જે કઈ પણ કાયની આદિ થઈ, તે જ દ્રવ્ય પુનઃ ગતિ પરિ. હોય તે અલકમાં ધમસ્તિકાયને અભાવ તે શુભવાળું થતાં અધર્માસ્તિકાયને તે દ્રવ્યની જ કારણ છે.
સ્થિતિમાં સહાય કરવાનું જે ચાલુ હતું તે બંધ વર્તમાનમાં જે દ્રવ્ય ગતિ પરિણામવાળું થયું, તે અપેક્ષાએ અધમસ્તિકાયને અંત પણ (ગમનાદિ ચેષ્ટાવાળું) છે, તે દ્રવ્ય જ્યારે થયે અને એ પ્રમાણે પ્રજ્ઞાપનીય ભાવને લક્ષ્યમાં સ્થિતિપરિણામવાળું અથત ગમનાદિ ચણાના લઈએ તે તે અપેક્ષાએ જ્ઞાનનું સાદિ-સાન્ત અભાવવાળું હતું ત્યારે ધર્મોરિતકાયની તે દ્રવ્યમાં પણું સુખેથી ઘટાવી શકાય છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
mobom,
શ્રી શ્રુતજ્ઞાન.
જીવ અને પુદ્ગલદ્રવ્યાને પ્રજ્ઞાપનીય ભાવમાં ગણી તે અપેક્ષાએ શ્રતજ્ઞાનનું સાદિ-સાન્તપણું. ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય દ્રવ્યોને પ્રજ્ઞા પનીય ભાવમાં ગણી શ્રુતજ્ઞાનનું સાદિસાન્તપર્ણ ઉપર સમજાવવામાં આવ્યું. હવે જીવ પુદગલદ્રબ્યાને પ્રજ્ઞાપનીય ભાવામાં ગણી તે અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું સાદિસાન્તપણું સમજાવાય છે, જે જીવ કિવા પુદ્ગલદ્રવ્ય વર્તમાનમાં ગતિપરિણામવાળુ' હાય તે જ દ્રવ્ય જ્યારે સ્થિતિપરિણામવાળુ થાય અને પ્રજ્ઞાપનીય ભાવની ઘટના તેમાં કરવામાં આવે એટલે તે દ્રવ્યરૂપ પ્રજ્ઞાપનીય ભાવની અપે ક્ષાએ તની આદિ. તેમજ તે જ પુદગલાદિદ્રવ્ય પુનઃ સ્થિતિપરિણામમાંથી ગતિ પરિણામવાળુ' થાય એટલે ઉપર જણાવેલ રીતિ પ્રમાણે શ્રતના અંત સમજવા, અથવા વર્તમાન માં પરમાણુ' દ્વિપ્રદેશી, સભ્યપ્રદેશી સ્કંધ આદિ કોઇ પુદ્ગલદ્રવ્ય એક આકાશપ્રદેશની અવ ગાડુનાવાળું છે. તે જ સભ્યપ્રદેશી સ્મુધ વિગેરે પુદગલદ્રવ્ય તે એક આકાશપ્રદેશની અવગાહના
D
જીવ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Anket
[ ૨૩૩ ]
ભેગા થવું અથવા અમુક સ્કાનુ અમુક :સ્કંધ સાથે ભેગા થવુ તે. પુદ્ગલદ્રવ્યમાં જ આ ભેદ સંઘાત પરિણામ સ‘ભવી શકે છે. ખાકીના, અને જીવાસ્તિકાય એ ચાર મસ્તિકાય દ્રવ્યેામાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ભેદ્ય-સંઘાત પરિણામ કાઇપણ કાળે સ`ભવી શકતા નથી; કારણ કે એ ચારે ય અસ્તિકાય દ્રવ્યા ના પ્રદેશેાને છટા પડવાપણુ છે. જ નહિ', છૂટા પડવાપણુ' ન હોય એટલે ભેગા થવાપણું કયાંથી હાય ! અર્થાત્ ન હાય.
સધાત-ભેદ એ જેમ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જ છે તે પ્રમાણે વર્ણ ગધ-રસ-સ્પર્શી અને સંસ્થાન એ પણ પગલાસ્તિકાય દ્રવ્યમાં જ હોય છે. ધમાસ્તિકાયાદિ ચારે ય દ્રવ્યો . શુધ્ધ નયની અપેક્ષાએ અમૃત-અરૂપી હોવાથી તેમાં વર્ષોંગાદ્રિ નથી. ફક્ત 'સ્થાન ધર્માસ્તિકાયાદ્રિ પ્રથમના ત્રણ દ્રબ્યામાં ઘટાવવું હોય તે ઘટાવી શકાય છે. પણ તે સ સ્થાન સદાકાળ એક સરખુ’– શાશ્વત છે. જીવદ્રવ્યમાં સંસારી જીવની અપેક્ષાએ જેવુ' જેનું શરીર તેવુ તેનું સંસ્થાન અને સિધ્ધના જીવામાં પણ વાવસ્થાની અપેક્ષાએ
For Private And Personal Use Only
વાળે। થયા. તે વખતે પણ તે સ્કંધના પ્રજ્ઞાપનીય ભાવ લક્ષ્યમાં રાખી શ્રુતજ્ઞાનની આદિ સમજવી, પુનઃ તે 'ધ એક આકાશપ્રદેશ અથવા ત્રણ આકાશપ્રદેશની અવગાહનાવાળે થયે તે વખતે પણ ઉપર મુક્ષ્મ શ્રુતજ્ઞાનને અત સમજવા. વળી દ્વિપ્રદેશી વિગેરે પુદ્દગલા સ્ક'માં ભે' પરિણામ થાય છે અને પરમાણુ વિગેરે પદ્મલ દ્રવ્યેામાં ‘સઘાત પરિણામ થાય છે. ભે એટલે જે સ્કધમાં જે પ્રદેશે છે તે ધમાંથી તે બધાય પ્રદેશાનુ' અથવા તે પૈકી અમુક પ્રદે શેતુ અથવા અમુક વિભાગનુ છૂટું પડવું તે,
ને ત્યાગ કરી બે આકાશપ્રદેશની અવગાહના-આત્મપ્રદેશના સ્થાનની ઘટના બનેલી હાય છે, અર્થાત્ જીવદ્રવ્યના સંસ્થાનના આધાર જીવદ્રવ્યની સાથે સંબંધવાળા પુદ્ગલમય શરી ઉપર જ રહેલા છે. એટલે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ એ ચારે ય જેમ પુદ્ગલના સહભાવી ગુણે છે તે પ્રમાણે સસ્થાન એ પણ પુદ્ગલેામાં જ મુખ્યત્વે અેનાર ગુણ છે.
પુદ્ગલામાં વર્તતા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ તેમજ સંસ્થાનની અપેક્ષાએ પણ શ્રુતજ્ઞાનનુ સાદિ-સાન્તપણુ અહિ' વિચારવા વૈશ્ય છે. જે પુદ્ગલમાં વર્તમાનમાં વ્યક્તપણે લાલ વર્ણ છે, તે પુદ્ગલદ્રવ્ય અમક વખત પછી લીલા વ
અને સઘાત એટલે લેાકમાં વર્તતા છૂટા પરમાવાળું થાય એટલે તે દ્રવ્યને પ્રજ્ઞાપનીય ભાવમાં યુએનું પરસ્પર ભેગા થઇ સ્કંધરૂપે મનવુ ગણી થતજ્ઞાનની આદિ થઇ એમ ઘટાવવુ. પુનઃ મથવા અમુક પરમાણુનું અમુક સંધ સાથે તે જ પુદ્ગલદ્રવ્યૂ અન્ય વર્ણવાળુ અને એટલે
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
[ ૨૩૪ ]
પૂર્વોક્ત રીતિએ શ્રુતજ્ઞાનના અંતવિચારવા. એ પ્રમાણે ગધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ સાદિ-સાન્તપણાની ભાવનાએ સ્વય' સમજી લેવી. એકના એક જ વિવક્ષિત વર્ણમાં અથવા ગંધરસ-સ્પર્શમાં તે તે વ−ગધાદિની તીવ્રતામદતાની અપેક્ષાએ પણ શ્રુતજ્ઞાનનુ સાદિ સાન્તપણું પૂર્વોક્ત રીતિ પ્રમાણે ખરાખર ઘટાવી
શકાય છે.
સંસ્થાનની અપેક્ષાએ માનમાં કઈ વિવક્ષિત પુદ્ગલદ્રવ્ય અમુક ત્રિકાદિ સંસ્થાનવાળું હોય, તે 'સ્થાનમાં જ્યારે ફેરફાર થાય એટલે તે પુદ્ગલદ્રવ્યના પ્રજ્ઞાપનીય ભાવ લક્ષ્યમાં રાખી શ્રુતજ્ઞાનની આદિ સમજવી, પુનઃ તે વિવક્ષિત પુદ્ગલદ્રવ્યનું સસ્થાન ફેરફાર થાય એટલે તે જ રીતિએ શ્રુતજ્ઞાનના અંત સમજવા આ પ્રમાણે વિસ્તારથી ખરાખર ઉપયેગ રાખીને ભાવથી–પ્રજ્ઞાપક-પ્રજ્ઞાપનીય ભાવાની અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું સાદિ-સાન્તપણું સમજવુ.
C શ્રુતજ્ઞાન • એ તેતે દ્રવ્યા તેમજ દ્રવ્યેાના ગુણુ-પર્યાયના સ્વરૂપને સમજાવનારી સ્વપરપ્રકાશક આત્માના ગુણ છે. આત્મા એ જ્ઞાતા છે,
જાણવા માગ્ય પદાર્થો-ધર્માસ્તિકાયાદી અને તેના ગુણુ–પાયા એ જ્ઞેય છે અને તેનુ જાણુપણું એ જ્ઞાન છે. અમુક અપેક્ષાએ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ ત્રણે જુદા છે અને અમુક અપેક્ષાએ ત્રણે એક પણ છે. સર્વથા જે ભિન્ન માનવામાં આવે તે એક જ આત્મામાં, આત્મતત્ત્વની અપેક્ષાએ જ્ઞાતાપણ, જેનાવડે દ્રવ્યેાના વિશેષ સ્વરૂપ જણાય છે તે જ્ઞાનગુથી અવિરહિતપણુ અને જાણેલા જ્ઞેય પદાર્થોના વિશિષ્ટ અભેધરૂપે જ્ઞેય પદાર્શન સહચરપણુ” કેમ ઘટી શકે ! એ પ્રમાણે સર્વથા અભિન્ન-એક માનવામાં આવે તે જ્ઞાતાનેય અને જ્ઞાન-દ્રવ્ય-ગુણુ અને પયાય એવા ભિન્ન નામે કેમ આપી શકાય ? અર્થાત્ અપેક્ષાએ ભિન્ન છે અને અપેક્ષાએ અભિન્ન પણ છે.
અહિંયા તે પ્રજ્ઞાપક-શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના ખલવડે પ્રજ્ઞાપનીય ભાવેાનું જે પ્રમાણે નિરુપણ કરે છે તે પ્રમાણે શ્રુતજ્ઞાનનું પણ પરિણમન થતું જાય છે. એ મુદ્દો ધ્યાનમાં રાખીને જ ભાવથી સાહિ–સાન્તપણુ ઘટાળ્યુ છે. જે માટે શ્રી બૃહત્કલ્પસૂત્રની ટીકામાં કહ્યું છે કે
" इत्थं च प्रज्ञापनीयभावानां प्रज्ञापने श्रुतજ્ઞાનવિ તથા તથા પમિત તિ માહિસર્વત્તિતમ્ ।।” (અ` ઉપર કહેવાઇ ગયેા છે.)
આ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી શ્રુતજ્ઞાનનું સાદિ-સાપણું ઘટાવીને એ જ વ્યાદિ ચારની અપેક્ષાએ શ્રુતજ્ઞાનનુ અનાદિઅન'તપણુ' ઘટાવવામાં આવે છે. (ચાલુ.)
અપરિગ્રહ
શરીરપ્રવૃત્તિ કરવા જતાં જીવ મળે તેા મધ થાય કે ન પણ થાય; પરંતુ પરિગ્રહથી તેા બંધ થાય જ, માટે ડાઘા શ્રમણે બધા પરિગ્રહના ત્યાગ કરે છે, જ્યાં સુધી નિરપેક્ષ ત્યાગ ન કરવામાં આવે ત્યાં સુધી ચિત્તશુદ્ધિ ન થઇ શકે; અને જ્યાં ચિત્તશુદ્ધિ નથી, ત્યાં સુધી કČક્ષય કેવી રીતે થઈ શકે? જેતે પરિગ્રહ છે, તેનામાં આસક્તિ, આરંભ કે અસયમ કેમ ન હેાય ? તેમજ જ્યાં સુધી પરદ્રશ્યમાં આસક્તિ છે, ત્યાં સુધી આત્માનું સાધન શી રીતે થવાનુ ? શ્રીમાન કુંદકુંદાચા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક : ચાકસી.
દેવી નો સંદેશ.
T
-
11 ધ
અહા! આ પુષ્પવાટિક જાતજાતના કરતાં છતાં, ઉલ્લાસનું નામ નહોતું. એક જ પુખેથી કેવી સરસ ખીલી રહે છે! અહીંનું વિચાર જોર પકડતે કે જ્યારે વર્ષો પાણીના વાતાવરણ એ કુસુમની મધુરી વાસથી કેવું વહેળા માફક વહી રહ્યા છે ત્યારે મારે કઈ બહેકી ઊઠયું છે ! પક્ષીઓને કલરવ પણ કુશલતા પર સંતોષ માનવો? કયાં લગી ધીરજ એમાં કેઈ અને હર્ષ પૂરે છે. પેલા વૃક્ષ ધરવી ? પુત્રમુખદર્શનની આશા કયાં લગી પર બાંધેલા માળામાં રહેલા બચ્ચાઓને આ સેવવી? ત્યાં તો એક નેકરને પિતાની તરફ પારેવાઓ કણ વીણી લાવી, ખવડાવી કેવો આવતે નિહાળે. સંતેષ અનુભવે છે! કુદરતના આંગણે આ પિતે નજીકના એક આસન ઉપર બેસી કે અને આનંદ ઊજવાઈ રહ્યો છે, પણ ગયે. નેકરે આવી સલામી ભરી જણાવ્યું કે મારા જીવનમાં લગભગ પાછલી વયમાં પ્રવેશી “મહારાજ, પુરોહિત માણિકદેવ આવ્યા ચૂક છતાં પણ એકાદ વંશઘરના મુખદ છે. તેઓ આ તરફ પગલા માંડી રહ્યા છે.”
ન પણ કયાં છે? મલ્લિપુરની પ્રજા મારી અંહ! ગુરુદેવ આવે છે? આટલી વહેલી રાજ્યભવ જોઈ, સુંદર પ્રાસાદ અને વિશાળ સવારે? જરૂર કંઈ અગત્યનું કામ પડયું હશે. બંગલા નિરખી, મને સર્વ પ્રકારે સુખી એમ વિચારી જ્યાં સ્વસ્થ થાય છે ત્યાં તે માનતી હશે; છતાં મારું અંતર એ કબૂલી ભરાવદાર સ્નાયુવાળા, તેજસ્વી ડોળાવાળા શકે તેવું છે જ નહીં.
અને રૂવાબદાર ચહેરો છે જેને એવી એક આ જાતને સ્વતઃ વિચાર કરનાર મલિ- સામાન્ય રીતે કઈક વધારે ઊંચાઈ ધરતી પુર નગરને રાજવી પદ્મનાભ વાડીમાં આંટા વ્યક્તિએ પગલા માંડયાં. મહારાજાએ ઊઠી મારી રહેલ અને હાથમાંના નાના પિંજરમાં એ ભગવા વસ્ત્રધારી રાજગુરુની ચરણરજ રહેલા નાના પિપટના બચ્ચાને દાડમની કળી લઇ, આસન પર બેઠક લેવા વિનંતિ કરી. ખવડાવી રહેલ પિતે જ હતે.
ગુરુદેવે પિતાનું સ્થલ શરીર જ્યારે બરાબર ઢાર વૃક્રુત જે વાત, શીરે સુરા તથા
ન, ગોઠવ્યું ત્યાર પછી જ મહિલપુરને આ તઃ સુશ૪મરણામ, શાપુaa ta am I માલિક, નેકર પાસે નજીકમાં બીજું આસન
પ્રાતઃકાળે ઊઠતાં જ એક પંડિતના મુખે ખસેડાવી સામે મુખે બેઠે. ઉપર લેક એણે સાંભળ્યો હતે. એને પદ્મનાભ રાજાની પુરોહિત ઉપર અત્યંત અર્થ અવધારતાં જ ઉપર વર્ણવી હૃદયસ્થિતિ પ્રીતિ હતી. જો કે પોતાની વય કરતાં આ જન્મી હતી. રજની માફક પગ દૂરવાનું કામ માણિકદેવ ઉમ્મરમાં લગભગ વીસ વરસ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
-
-
[ ૨૩૬ ]
શ્રી આત્માનંદ પ્રકારા,
પાછળ હતું અર્થાત્ માંડ ચાળીસને હતો મત નિમિત્તે ચાલુ ખરચ નભી શકે તે માટે છતાં આ વૃદ્ધ રાજવી ઉપર એણે એવી સચોટ જુદા જુદા ક્ષેત્રોની આવક આ સ્થળના વ્યવછાપ બેસાડી હતી કે એનું આગમન થતાં સ્થાપકને અર્પણ કરી હતી. જો કે આ પહાડ જ રાજવી નમ્ર બની જતે; એટલું જ નહિં બહુ મોટો નહતો છતાં એની નૈસર્ગિક સુંદરતા પણ ભક્તિના કેઈપણ પ્રકારમાં ઊણપ આવવા અવર્ણનીય હતી. ઊંચા ભાગના એકાંત પ્રદેશ પર દેતા નહીં. પોતે રાજ્યને ધણી છે એ આવેલ આ પ્રાસાદ શેલામાં અને રંગ વાત સાવ વિસરી જતો. મહિલપુરવાસી પરતો. સંધ્યાકાળે આરતિ વેળા વગાડવામાં આમજનતાથી પણ આ વાત અજાણી
આવતાં ઘંટનાદને ધ્વનિ આસપાસનું વાતાનહોતી. માણિકદેવ પ્રત્યેની આ દૃઢ
વરણ કેઈ અને ખા આનંદથી ભરી દેતે. ભક્તિએ પ્રજાના મન પર ગુરુ માટે બહુ
સમીપવર્તી નગરમાંથી પ્રતિદિન સેંકડો ભાવિક માન પેદા કર્યું હતું; એટલું જ નહિં પણ પુરવાસી પ્રત્યેક જન આ પુરોહિતનું
આ પ્રભુબિંબના દર્શન-પૂજને આવતા. રંચ માત્ર દિલ ન દુઃખાય, એ વાતની
ભક્તિભર હૃદયે પ્રભુસ્તવન કરતાં ખુદ પદ્મનાભ ખાસ કાળજી રાખો. ટૂંકમાં કહીએ તો રાજા પોતે પણ ચાળીસ વર્ષની વય થઈ મહિલપુર નગરમાં માણિકદેવે પિતાનું સ્થાન ત્યાં સુધી આ જાતના નિયમનું પાલન કરતે કોલના પાયે ચણી દીધું હતું. દેવીના હતા. દેવયોગે તેની વૃત્તિ બદલાઈ અને ભક્ત તરીકે એની ખ્યાતિ આસપાસ ઘણે નિયમમાં ભંગ પડ્યો. આ સમય દરમિયાન દૂર પ્રસરી હતી. એને કઈ વાતની ઊણપ રાજવીને પાંચ છ સંતાનના પિતાને ત્યાં નહેતી રહેતી. પાણી માગતાં દૂધ આવીને મળ- જન્મપ્રસંગ પ્રાપ્ત થયેલ છતાં કમભાગ્યની તું. “રાજા માને તેને પ્રજા પણ માને એ વાત એટલી જ છે કે એમાંનું એક પણ દીઘવાત સમજાય તેવી છે છતાં આટલી હદે જીવી ન નીવડયું ! કળી ખીલી, ન ખીલી બહુમાન કયા કારણે થતું હતું તે જાણવા અને કરમાઈ ગઈ. એ માફક આ સંતાન સારુ છેલા દેઢ દાયકાના ઇતિહાસમાં અવ
સંબંધમાં પણ બનવા પામેલું. એક પણ બાળગાહન કરવું જરૂરી છે.
કને લાડપાનથી ઉછેરવાનું ભાગ્ય હજુ સુધી મંદાર નામની નાની ટેકરીની છાયામાં
પ્રાપ્ત ન થવાથી એ વગરનું રાજ્યસુખ લુણ વગમલ્લિપુર નગર વસેલું હતું. મંદાર પહાડની એક ઊંચી જગ્યા પર જૈનોના ઓગણી
રના ભેજન જેવું નિરસ લાગતું. સંતાનસુખ મેશમા તીર્થપતિ શ્રી મલ્લિનાથ ભગવાનને ળવવાની એક ચિતાએ જ રાજાને આખા મનરમ્ય દેવાલય હતું. એ સુંદર પ્રાસાદમાં બિરાજ- પ્રદેશનો કબજે કરી લીધો હતો એમ કહેવું ખોટું માન મનહર શ્રી મલ્લિનાથની પ્રતિમાના ન હોતું જ. એ પાછળ એમણે સાર અસારના પ્રભાવથી નગરનું નામ મહિલપુર પડયું હતું. વિવેક ભૂલી જાતજાતના પ્રયાગ સેવવા માંડયા, પદ્મનાભ રાજાના પૂર્વજે ટેકરી પરના આ અનેક દેવ દેવતાની માનતા-આખડી રાખી, દેવના ચુસ્ત ઉપાસક હતા. તેઓએ જુદી , તંત્ર કે મંત્રજીવી વ્યક્તિઓના પાસા જુદા પ્રસંગે બા સ્થાનની રક્ષા અને મારા સેવવા શરુ કર્યા દરમિયાન એક કાળીમાતાના
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવીને સંદેશ.
[ ર૩૭ ] ભક્ત સાથે સંબંધ બંધાય. માંસમદિરાસત દેવીને ખ્યાતિ વધી પડી અને પ્રજાને માટે એ ભક્ત કાળી માતાનું સ્થાપન કરી એની સમૂહ એની માનતા-આખડીમાં પડી ગયે. સમક્ષ પશુબલિ ચઢાવવાથી ઈચ્છિત સફળ જે ભક્તદ્વારા માતાની સ્થાપના કરવામાં થવાની વાત જણાવી. “ગરજવાનને અકકલ ન હોય” આવી હતી એ તે મૃગાવતીના જન્મ પછી એ ઉક્તિ અનુસાર જેના પૂર્વજોએ આ જાતના થોડા સમયમાં મરી ગયે હતું અને એની હિંસક કાર્યમાં હાથ સરખો નહોતે બન્યો ગાદી પર એને શિષ્ય રમાવ્યો હતો એ જ અને પોતે પણ જીવનને માટે ભાગ એ જાતના આપણે પૂર્વે જઈ ગયા તે માણિકદેવ. પિશાચી કૃત્યથી દૂર રહી વિતાવ્યું હતું એ
દેવીના મંદિર નજીક વિશાળ જગ્યા રોકી બધું વીસરી જઈ માત્ર સ્વાર્થપૂર્તિની લુપ- ક
ન માટે મઠ બાંધી આ માણિકદેવ એમાં રહેતે તામાં રક્ત બની પદ્મનાભ રાજાએ પશુબલિ
હતું. રાજગુરુ તરીકેની એની પ્રતિષ્ઠા પુરવાસી ચઢાવી કાળીમાતાની પૂજા કરી.
જનના અંતર પર બરાબર જામી હતી. કાગનું બેસવું અને તાડનું પડવું એ કહે
નૃપતિ અઠવાડીયામાં એકાદ બે વાર વત પ્રમાણે ત્યારપછી થોડા દિવસમાં જ રાજાને ઘેર એક પુત્રીને જન્મ થયો. એ કારણે રાજાની
દેવીના દર્શને આવતે. એ વેળા આ ગુરુ શ્રદ્ધા કાળીમાતા પર ચોંટી. વળી દરવેળા
દેવીના જુદા જુદા માહાસ્ય વર્ણવતો. કેઈ વાર બનતું હતું તેમ આ પુત્રી બાબતમાં ન બન્યું
અગત્ય પડતી તે માણિકદેવ જાતે દરબાર અર્થાત્ એ જમીને તરત જ ડા કાળમાં મરણ
ગઢમાં આવી પહોંચતે અને નૃપને મળી ને શરણ ન થઈ. એના લાલનપાલનને લ્હાવે
કામ પતાવી લેતે કિવા જાતજાતની ચર્ચામાં રાજવીને મળે, એનું મૃગાવતી નામ પાડ
કાળ ગાળતા. રાજાએ આજના આગમન વામાં આવ્યું. આજે એની વય પંદર વર્ષના
સંબંધે પણ એવી જ કંઈ ધારણા રાખેલી થઈ છે. દેવી પૂજાએ જ આ પરચો બતાવ્યો. એટલે માણિકદેવ આસન પર બેઠા બાદ પ્રથમ એમ માની લઈ પદ્મનાભ રાજાએ મંદાર ટેકરી પ્રશ્ન કર્યો “ગુરુજી, આપની શી આશા છે?” ના માર્ગે તાબડતોબ એક મંદિર તૈયાર કરાવી “મારી ? મારી તે આજ્ઞા આપને એમાં કાળીમાતાનું સ્થાપન કર્યું અને પિતે હેય?” માણિકદેવ ચહેરે ગંભીર બનાવી દેવીને પરમ ઉપાસક બન્યા.
બે અને દુખપૂર્ણ અવાજથી કહ્યું ત્યારપછી દર સાલ એ સ્થાને જુદા જુદા “મહારાજ, હું તે દેવીને સદેશ લઈને પર્વ નિમિત્ત પશુબલિને ભોગ અપાવા માંડયા. આ છું.” હજારે નિર્દોષ મૂંગા પ્રાણીની હત્યા થવા લાગી. જો કે છેલ્લા પંદર વર્ષથી આ રયે 'દેવના સંદેશ” આ શબ્દો કર્ણ પર પડતા શરુ કર્યા છતાં હજુ રાજવીની પુત્રપ્રાપ્તિ જ ભૂમિપતિના ગાત્ર ઢીલા થયાં. દેવી મહત્વનો અભિલાષા તે અપૂર્ણ જ રહી હતી, પણ પ્રસંગ હોય તે જ બેલતી હતી એમ જળવાયકા “યથા રાજા તથા પ્રજા” એ ન્યાયે કાળી હતી.એ ચમત્કારી શબ્દ શ્રવણ કરવાની ઉત્સુકતા
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩૮ ].
શ્રી આત્માનંદ પ્રકાશ. પ્રજામાં સવિશેષ હતી. રવૈો એવો હતો કે મહારાજ, કાલે રાત્રિના દેવીમુખથી મેં એ કઈ પ્રસંગ પ્રાપ્ત થતાં રાજા દેવળમાં સાંભળ્યું છે કે “રાજ્ય પર થડા સમયમાં જઈ, દેવીની પૂજા કરતે. ત્યારપછી પુરોહિત મોટું સંકટ આવવાનું છે.' મારફત પ્રશ્ન પુછાવત અને દેવી તરફથી આ સાંભળતાં જ રાજવીને ચહેરે ખિન્ન ઉત્તર મળતો પણ પ્રશ્ન પૂછયા વગર દેવી કદના થઈ ગયા. ઘડીભર કિંકર્તવ્યમૂઢ જેવી દશા રતી રીતે બોલતી ત્યારે એનું મહત્વ અતિ
અનુભવવા લાગ્યા. આ જોઇ, પુરોહિત માણિ
કદેવ બાલ્યા કે “મહારાજ, એમાં ફિકરમાં ઘણું વધી પડતું.
પડવાનું કાંઈ જ કારણ નથી. એ સંકટ કેવા અચાનક સંદેશની વાત સાંભળતાં પ્રથમ પ્રકારનું આવનાર છે તે આપ જાતે પધારી તે પદ્મનાભને વસી ગયું કે નક્કો દેવી તેની પૂછી જુઓ. સંકટનિવારણ કરવાના ઉપાલાંબા સમયની પુત્ર અભિલાષા પૂર્ણ કરશે. યની માંગણું પણ દેવી પાસે કરજે. એ પણ પુરહિતને ચહેરા પર વિષાદની ભવાની જરૂર માર્ગ બતાવશે.” કાલિમા પથરાયેલી જોઈ એ કલ્પના ઝાઝે જો કે આ ખુલાસાથી નૃપનું મન સંતુષ્ટ સમય ટકી શકી નહીં. એને ઘટસ્ફટ માણિ- તે ન થયું છતાં એ માગ થડા દિવસમાં કદેવે જ કર્યો,
લેવાનું નક્કી કરી ઉભય છૂટા પડ્યા. (ચાલુ)
MAALTULIKAAOU'UMANN
પર....નિંદા.
(કવ્વાલી) બીજાની વાત પર હસવું, તને તે ખૂબ આવે છે; કરે જે વાત તારી તે, તને ત્યાં કોઈ આવે છે. ૧ અવર નિંદા સુણ કાને, તને ત્યાં માજ આવે છે; કરે કઈ તારી જે નિંદા, તેને ત્યાં શ્રેષ આવે છે. ૨ નકામી કુથલી નિંદા, કરીને કાળ ગાળે છે; જીવનની કિંમતી ઘડીઓ, નકામી કાં ગુમાવે છે? ૩ કરે જે પારકી નિંદા, અવરનાં પાપ ધોવા વગર પિસા તણું ઘેબી, નકા મા મેલને લેવા. ૪ E અવર નિંદા સમાં પાપે, જીવનમાં ઝેર રેડ છે; કર જે ગુણની વાતે, “અમર' તે સુખ પામે છે. ૫
રચનાર-અમરચંદ માવજી શાહ D OMAIN IMPRIMIS SIFFLITROS
ISABILITERINGSAKINEN13
ZAVOLLANWNWWZ01
૩
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક : જૈન
છા
ત્રા
લ ચો.
(૫. ૩૮ પૃષ્ઠ ૮૦ થી શરૂ.) જવા જોઈએ તેવા ગ્રપતિ અને તે વળી જેટલા પ્રમાણમાં પશુભાવ ઉપર સંયમ મેળવ્યો
હોય તેટલી જ આ ક્ષેત્રમાં તેની યોગ્યતા વધે છે. સંસ્કારવાળા હોય તે જ સંસ્થા દપી નીકળે
ગૃહપતિનું વધારે ઉપયોગી કાર્ય તે વિદ્યાર્થીઓ છે. કેળવણીના વિષયમાં સમજી શકે તેમ હોય
પ્રત્યે પ્રેમની દૃષ્ટિથી જોવાનું છે. કેળવણીના કઈ તેવાને જ ગૃહપતિની પદવી આપવી જોઈએ અને તે તેની ખાતરી કરવી જોઈએ. જ્યાં સુધી દ્રવ્યની પણ પ્રદેશમાં કાર્ય કરનાર, પછી તે મુખ્ય સંચા
૯ લક હોય કે સામાન્ય નોકર હોય, પરંતુ તેનામાં સાથે વિદ્યાને સદુપયોગ કરવામાં નહીં આવે ત્યાં
આવી જાતને પ્રેમ અને શિસ્તપાલન કરાવવાની સુધી આપણી આવી સંસ્થાઓ સુધરવાની આશા
તાકાત ન હોય તે તે પદ પર રહેવું તે એક જાતનું રાખવી ને નિરર્થક છે. તેટલા જ માટે આવી
જોખમ છે. છાત્રાલયો એક રીતે બોલીએ તે સંસ્થાના ગૃહપતિની પસંદગી કરવામાં સંચાલકે એ
ગૃહના પ્રતિનિધિઓ છે. માતાપિતાના ખોળાપરત લક્ષ આપવું તે ખાસ આવ- માંથી આળોટીને ઉભા થતા વિદ્યાર્થી ઓ જેઓ શ્યક છે. આવી સંસ્થાઓના પિષણ આદિ બાહ્ય આવા સ્થાનમાં પ્રવેશ કરે છે તેમનામાં એવી વ્યવસ્થાને મુખ્ય આધાર શ્રીમતે ઉપર છે ભાવનાઓ આવવી જોઈએ કે આપણે બધા તેના કરતા વધારે મેટો આધાર આવી સંસ્થાના એક જ કુટુંબના સાથે રહેનારા છીએ, એવું આંતરવિકાસ કરવા માટે એગ્ય ગૃહપતિ ઉપર વર્તન બતાવાય કે જેથી આવી સંસ્થાઓ શેભારહે છે. આવા ગૃહપતિનું જીવન નમૂનેદાર આવ- મય બને. આવી જાતની કુટુંબભાવનાના
શ્યક લક્ષણ તરીકે હેવું જોઈએ, કારણ કે જે વ્ય- પિષણ માટે ગૃહપતિમાં પ્રેમભાવ જરૂર છે. તિના સહવાસ અને છાયામાં રહીને વિદ્યાર્થી- આવી જાતને પ્રેમભાવ કેળવવાનો ગુણ જે ગૃહ
જીવનને વિકાસ થવાનું છે તે વ્યક્તિની ભાવના પતિના જીવનમાં ન હોય તેણે ગૃહપતિનું સ્થાન ઉચ્ચ ન હોય તે આવા ગૃહપતિ પાસેથી કાંઈ લેવું તે જોખમ ખેડવા જેવું છે. પણ સારા પરિણામની આશા રાખવી તે ફિગટ ગૃહપતિ માટે ખાસ જરૂરીઆતવાળી વસ્તુ એ છે. જો કે કેઈપણ મનુષ્યનું ચારિત્ર એ એક હેવી જોઈએ કે તેનામાં વિદ્યાર્થીઓના ચારિત્રઝીણી અને સહેલાઈથી ન સમજી શકાય તેવી વિકાસને લગતું જ્ઞાન હોવું જોઈએ. જુદી જુદી વસ્તુ છે કે તેને સર્વ પ્રકારે નિર્દેશ બહુ પ્રકૃતિ અને સ્વભાવવાળા વિદ્યાર્થીઓના જ મુશ્કેલ છે, છતાં પણ કઇ પણ મનુષ્યના એકઠા થએલ સમૂહમાં કઈ કઈ જાતની પ્રેરણાચારિત્રમાં જે સાધારણ નૈતિક સૂત્રો આપણે બધિ છે અને તે ખીલવવા સારુ કેવા કેવા સાધને સમજી શકીએ તે સૂત્રે ગૃહપતિના જીવનમાં ને ઉપયોગ કરવામાં આવે છે તે લક્ષમાં ઓતપ્રેત થએલ હોવા જોઈએ. અલબત, મનુષ્ય રાખીને તેને કેળવવા ઉતાવળ નહિ કરતા માત્ર અંતે મનુષ્ય જ છે, છતાં પણ ગૃહપતિ તરીકે તેણે વિદ્યાથીને દૂરથી વિકાસવાને માર્ગ કરી આપો
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૨૪૦ ]
(6
અને વિદ્યાર્થીની કેળવણીની ખીલવણીને લગતા અનેક જાતના પ્રશ્નો ઉત્પન્ન થાય તેનું ગૃહપતિને ભાન ડાવુ' જોઈએ. ભિન્ન ભિન્ન સસ્કારવાળા વિદ્યાથી ઓ હાય તે ધ્યાનમાં રાખીને ગૃહપતિએ માનસશાસ્ત્રના થોડાઘા પણ અભ્યાસ કરવા જોઇએ. વિદ્યાર્થીને સામુદાયિક જીવન અને વ્યવહારિક જ્ઞાન જે છાત્રાલય શીખવે છે તે માટે એન. સી. માવલકર જણાવે છે કે કેળવણી પ્રાપ્ત કરવામાં છાત્રાલયની મઢુત્તા વિશેષ છે. હુમેશાં જીવન અને કેળવણી વચ્ચે જેટલ' એન્ડ્રુ અંતર હોય તેટલું ઇષ્ટ છે. આજ ની કેળવણી ખાલી પુસ્તકીયા ધ્યાન આપે છે, અને એવી કેળવણી પામેલા જ્યાં સુધી પ્રત્યક્ષ વ્યવહારમાં નથી પડતા ત્યાં સુધી એને વ્યવહારની અડચણાનું કે તે ખાખતનું જ્ઞાન મળી શકતુ' નથી એટલે એ વ્યવારમાં નકામે છે. છાત્રાલય વિદ્યાથી ઓને વ્યવ્હારિક જ્ઞાન પણ આપે છે. છાત્રાલયને! પ્રચાર જેમ વિશેષ થાય તેમ વિદ્યાર્થી એને સામુદાયિક જીવનનું જ્ઞાન આપી શકીએ. પહેલા અવિભક્ત કુટુ એ હતા તેથી તેમાં ઊછરેલા છે.કરા સામુદાયિક જીવન જીવતા શીખતા હત. તેમને પ્રત્યક્ષ વ્યવહારનું જ્ઞાન હતુ. આજે તે એ અવિભક્ત કુટુંબની પ્રથા ઉત્તરોત્તર નાશ પામતી ગઇ છે. એટલે ખાળકાની કેળવણી નિષ્ફળ અનતી જાય છે. પણ હમણાં હુમણાંથી માખાપેાને એમ લાગવા માંડયું છે ખરું કે તેમના બાળકને સારા સંસ્કાર મળે તે માટે કાંઇક કરવુ ોઇએ. છાત્રાલય એવી સંસ્થા છે કે તેમાં રહેલા છેકરા આ સામુદાયિક જીવન જીવતા શીખે છે. એક બીજાની સાથે ભાઈચારા વધારે છે, એટલે માબાપાએ છેકરાઓને છાત્રાલયમાં મૂકવા માંડયા છે. છાત્રાલયને અભાવે જેટલું ઐકય આપસઆપસમાં થવુ જોઇએ અને સ્વભાવની સરળતા જેટલી કરવી જોઈએ તે કરી શકતા નથી. છાત્રાલયના હેતુ માણસનુ વ્યક્તિત્વ ખીલવવુડ અને
શ્રી આત્માન, પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામુદાયિક જીવન જીવવું એ અનૈના સમય કરવા એ છે. એના સ’સ્મરણેા મીઠા હોય છે. તેમાં વિદ્યાર્થી એક બીજાની સાથે વિચારાની આપ-લે કરે છે, આદશે ઘડે છે અને શુ અનવુ તેના સ્વપ્ના સેવે છે અને તે સિધ્ધ કરવા મથે છે. નિશાળમાં તે બધા ચાર કે પાંચ કલાક ભેગા રહે; પણ છાત્રાલયમાં ચાવીસે કલાક સાથે રહેવાના એટલે એકબીજાને સારી રીતે ઓળખી શકે અને સ'ગાન સાધી શકે. મુખ્ય વસ્તુ તે એ છે કે છાત્રાલયમાં શિસ્તની ખાસ જરૂરિત છે. સહુકાર અને સંગઠિત મળ એકત્ર કરવા હાય તા શિસ્તની ખાસ જરૂર છે” આવી રીતે શિસ્તપાલન કરાવવાનું ગૃહુપતિમાં ખાસ લક્ષણ ાવુ જોઇએ. તે ઉપરાંત સ્વાત્યાગ, યા અને પોતાના હાથ નીચે શિક્ષણ લેતા વિદ્યાર્થી એની ભાવી ચિતા અને તેમના સુખપતિમાં હોવા જોઇએ. પાતાને આબેહુબ નમૂના દુ:ખના સાથી મનવાના ગુણ વગેરે સારા ગૃહવિદ્યાર્થીએ અને તેમાં ગૃઢપતિની મહત્તા નથી પરંતુ પેાતાની સર્વશક્તિ ખીલવી પાતાના અનુકૂળ રસ્તામાં વિચરે તે જ “સ્થા ઉન્નત મનવા સ*ભવ છે. અત્યારે તેટલા જ માટે યાદ દેવડાવવાની જરૂર છે કે સરસ્વતીચંદ્રની અ ંદર સદ્ગત સાક્ષર શ્રી ગોવધનરામ, મદ્યરાજ પાસે પેાતાના પુત્ર વિદ્યાચતુરને જે શિખામણ અપાવે છે તે દરેક ગૃહપતિએ ખાસ લક્ષમાં રાખવા જેવી છે.
મદ્યરાજ કહે છે કે મારા કુંવર પાસે તમને રાખું' છું તે કાંઇ એની બુધ્ધિ અંગ્રેજી કરવા નથી રાખતે. એનુ વય મડ઼ે જ કામળ છે માટે એને
મારે તમારા જેવા બ્રાહ્મણ નથી કરવા કે વૈશ્ય નથી
બહુ સંભાળથી ઊછેરો. સરત રાખો કે એને કરવે, બ્રાહ્મણ, વૈશ્ય. મલેચ્છ, અ ંગ્રેજ અને એવા એવા સર્વ લેાકની વિદ્યા એ સમજી જાય અને સર્વની કળા જાણી જાય, સર્વ સાથે પેાતાના ધર્મ પાળવા સમજે, એવુ' એવુ' સર્વ એને શીખવજો. " ભાવી રીતે સર્વ રીતે યાગ્ય
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનઃશુદ્ધિ,
[ ર૪૧ ] કર્તવ્યને સમજનાર ગૃહપતિ જે છાત્રાલયમાં ઊછરે તે પણ ઈષ્ટ નથી. તેટલા જ માટે ગૃહમળે છે તેને તેનું પોતાનું કાર્ય સંજોષકારક પતિએ મધ્યમ માર્ગ કયે છે તે ગ્રહણ કરવા બજાવી શકે તેટલા માટે મર્યાદા સહિત સત્તા ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખરી રીતે તે સોંપવી જોઈએ, અને આવી સંરથાને ઉપર કાર્યવાહકે અને ગૃહપતિ જેમ સંસ્થાના અગત્યપ્રમાણેની શુભ ભાવના ખીલવવા માટે સાધન- ના,
થયા છે અને ના તો ગણાય છે તેમ વિદ્યાથી પણ ગણાવા
જોઈએ. આવી સંસ્થાને, પિતાની ગણે એવી સંપન્ન કરવાની બહુ જ જરૂર છે અને એટલે
* ભાવના વિદ્યાર્થીઓમાં ઉત્પન્ન થાય તેવી કાળજી દરજજે સમાજ તેની ઉપેક્ષા કરે છે તેટલી જ ઝડપતિએ રાખવાની છે. છેવટે ટૂંકમાં છાત્રાલયવિટી સમજવી. માટે સંચાલકે એ ગૃહપતિ પગ ની વ્યવસ્થા ગૃહપતિ કરે અને વિદ્યાર્થીઓ તેની સંસ્થાની નાણાં સંબધી સંગીન સ્થિતિ બનાવી આજ્ઞાને અનુસરી બધી જાતની સંસ્થાની આંતશકે તે પણ જરૂરિઆત ભરેલું છે અને ગૃહપ રિક વ્યવસ્થા જાતે જ કરે અને જરૂર પડે ત્યાં પણ એ જોઈએ કે જેના હૃદયમાં કોઈ પણ ભાવના ગૃહપતિની સલાહ લે એ જરૂરી છે. છાત્રાલય એવી ન હોવી જોઈએ કે સંસ્થા મારા જ દીપી સંબંધી ઘણા જ ટૂંકમાં વિચારો રજૂ કર્યો છે નીકળે છે, પણ સંસ્થાના હિતમાં જ મારુ રસ પણ છાત્રાલયને વિષય એટલે બધા બહાળો. સમાયેલું છે એવી સમજણવાળા ગૃપતિ હે
છે કે તેને અંગે ઘણી ઘણી બાબતો ચર્ચવી સમજવાળી પતિ ઉપવા બાકી રહી જાય છે છતાં છાત્રાલયને અંગે
આ જ જોઈએ. વિદ્યાર્થીઓને નિરંતર દબાવી રાખે અને વિદ્યાથીવર્ગ તથા સંચાલક અને ગૃહપતિને વિદ્યાર્થીઓને ગુલામની માફક તેમની મારફતે અંગે જે કાંઈ લખવામાં આવેલ છે તેને સદકામ લે તે જેમ ઈચ્છનીય નથી તેમજ વિદ્યાર્થી ઉપગ થાય તે આટલું ટૂંકમાં વિવેચન કર્યું પિને પણ નિરંકુશપણે વર્તીને ઉછુંખલપણે છે તે સફળ થએલ માનીશ.
મન શદિબુદ્ધિશાળી મનુષ્ય મનશુદ્ધિવડે ઈદ્રિયજય સાધો, મનશુદ્ધિ વિનાના યમનિયમાદિ વૃથા કાયક્લેશ જ કરાવનારા નીવડે છે. મનનો રોધ કર્યા વિના જે યોગ સાધવાની ઈચ્છા કરે છે તે પગવડે ચાલીને પરગામ જવા ઈછનારા પાંગળા જે હાસ્યાસ્પદ બને છે. મન:શુદ્ધિ હેય તે, ન હોય તેવા ગુણો પણ આવી રહે છે, જ્યારે મનઃશુદ્ધિ ન હોય તે જે ગુણ હોય તે પણ ચાલ્યા જાય છે; માટે બુદ્ધિમાન પુરુષોએ મનઃશુદ્ધિ જ પ્રાપ્ત કરવી. મનઃશુદ્ધિ વિના જેઓ મુક્તિ માટે તપ આચરે છે, તેઓ નાવ વિના હાથવડે જ મહાસાગર તરવાની ઇચ્છા કરે છે, પરંતુ મનઃશુદ્ધિ કરવા માટે તે રાગદ્વેષને જય કરે જોઈએ, જેથી આત્મા પિતાની કવિતતા તજીને પોતાના શુદ્ધ રવરૂપે અવસ્થિત થાય. માટે મુમુક્ષ પુરુષોએ તંદ્રાને ત્યાગ કરી, સમત્વવડે રાગદ્વેષરૂપી શત્રુને જય કરે.
ગશાસ્ત્ર.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ યોગાનભવ સુખસાગર.
આ સંસારમાં ભમતા જીવને એકમેક- મોહમાયાને પિતાથી પર જાણી તેને ત્યાગ પણે અનેક જીવાત્માઓ સાથે માતા-પુત્રપણે, કરીને હું આત્મા છું, એકલો છું, મારું કઈ પિતા-પુત્રપણે, ભાઈ–બેનપણે, ભાર્થી–ભરતાર- નથી, હું કોઈને નથી; માટે શરીર ઉપર પછે, પિતા-પુત્રી, માતા-પુત્રીપણે અનેક પડતા દુઃખો ઉપસર્ગોમાં મારે કોઈની સહાવખત પરસ્પર મળ્યાં છે. વર-વિરોધ પણ ચની અપેક્ષા નથી. મન મારું નથી. હું અજ્ઞાનતાથી પરસ્પર કર્યો છે. એક બીજાના સર્વ પદગલ સંબધથી પર છું. જ્ઞાન, દર્શન ધન-મિલકત લૂંટીને રેવરાવ્યા છે. આવું તે ,
તથા ચારિત્રમાં જ મારું આત્માનું સત્ય ધન અનેક વખત કર્યું છે. તેઓએ તને પણ તેવી
છે. હું ભીખારી નથી, રાજા નથી, શેઠ નથી. રીતે પીડેલ છે તે હવે તે તારા, અન્ય પારકા, તું તેઓને એમ કયા સંબંધને લઈને છે
હું સવથી જુદો છું એમ એકત્વ, અનિત્યત્વ, મેહ કરે છે? જે સામાન્ય જીવત્વ ધમને
વિ અશરણત્વ, સમભાવે પરિસહ-ઉપસર્ગને જીતે
? યોગે બંધું માનતે હોય તે જગતના સર્વ
ચારિત્રને આવરણ કરનારા ક્રોધ, માન, માથા,
લોભ, રાગ, દ્વેષને ક્ષય કરતે સિદ્ધિઓ લબ્ધિઆત્માઓ પ્રત્યે તું બંધુત્વભાવ રાખ. તેનાથી
ઓમાં નહિ મૂંઝાત-સ્વસ્વરૂપમાં રમણતા પર સંસારી સંબંધ વિનાના છ પ્રત્યે પણ
કરતાં સ્થિરતાભાવે સમાધિમાં લીન થઈ સર્વ વર, દ્વેષ, ખેદ કરીશ નહિ. સર્વનું ભલું ચિંતવ. આત્માને તે પૌગલિક સંબંધેથી પર જાણી
ઘાતિકમને ખપાવી ચિત્તને એટલે મનને હિત માટે ગવેષણ કરવી એગ્ય છે. હિંસા. આત્માથી ક્રિયા વિનાનું બનાવી ક્ષેપક શ્રેણીવડે અસત્ય, ચોરી, વ્યભિચાર, આગ અને પરિ. યથાખ્યાત ચારિત્રગને મેળવી કેવલજ્ઞાનરહને ત્યાગ કરવો. ઇંદ્રિના વિકારને દમવા. દર્શનને આમાં ભજે છે. સૂત્રમાં સૂત્રકાર કષાયને નાશ કરે; મંત્રી, પ્રદ, કારુણ્ય, ચિત્તને કૈવલ્યને ભાવ જણાવે છે પણ ચિત્ત તે માધ્યશ્ચ વિગેરે ભાવનાવડે આત્માને વૈરા- પુદગલ છે અને કેવલ્ય એ આત્મસ્વરૂપને યથી ભાવિત કર. મન તથા ઇંદ્ધિને વશ થયેલે પૂર્ણ પ્રગટ ભાવ છે, માટે ચિત્તને કરીને અપૂર્વ વૈરાગ્યથી અપ્રમત્તભાવે આત્મ- ત્યાં વ્યાપાર રહેતું નથી; માત્ર આત્માને જ ચારિત્રમાં સ્થિરતા કરાવી તેથી ભવશ્રેણીની સચ્ચિદાનંદમય શદ્ધોપગ સ્વરૂપે વર્તે છે. નિવૃત્તિ થશે–ભવપરંપરા નાશ પામશે. અને “ ચગાનુભવ સુખસાગર ” માં “dar fકનિદબં વાઘામ વિતમ્' બકી મારે છે તે જીવ ગને અનુભવ
જ્યારે આત્મા વિવેકદશી થઈને કષાય કરી રહ્યા છે. આત્માને સમજીને કરે તે તે ભાવથી ચિત્તને દૂર કરી આત્મચારિત્રગમાં જીવ કમે કેમે આગળ વધી શકે છે અને આવે છે ત્યારે વિવેકમાં નિમગ્ન તરૂપ એકાગ્ર ચિત્તને વશ કરી લેવાનુભવને અનુબનીને એટલે વિવેકનમ્ર બનીને સંસારની ભવ પ્રાપ્ત કરી શકે છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
1,
પંજાબના વર્તમાન.
કોંગ્રેસ કમિટીને માજી પ્રમુખ લાલા લબુરામજીએ જગરાવામાં જાગૃતિ.
સમયોચિત ભાષણ આપી આચાર્યશ્રીજીને આભાર આચાર્યવર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહા
માન્યો હતો. રાજ શિષ્ય પરિવાર સહિત લાલા અમરનાથજી ન અંતમાં આચાર્યશ્રીજીએ ધર્મોપદેશામૃતનું પાન અગ્રવાલ આદિની વિનંતિને માન આપી રાયકેટથી કરાવતાં જણાવ્યું કે-અમારા ગુરુદેવ શ્રીમદ્વિજયાવિહાર કરી બસીઆ આદિ થઈ . વ. દશમી નંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજે જગરાવાના શુક્રવારે જગરવા પધાર્યા.
વિષ્યમાં એક વખતે અમોને જણાવ્યું હતું કેકલકત્તાથી ઉગ્ર વિહાર કરી આચાર્ય શ્રીમદ્ધિ- “ અમારી શ્રદ્ધા મૂર્તિપૂજામાં થઈ અને જાહેરમાં જયવિદ્યા સૂરિજી મહારાજ અને મુનિશ્રી વિચારવિજ- આવી ત્યારે પૂજ્ય અમરસિંહજીએ અમને કહ્યું કે યજી, વચનવિજયજી મહારાજ લગભગ બારસે તમારી શ્રદ્ધા તમારી પાસે અને અમારી શ્રદ્ધા તેરસે ભાઈલને પંથ કાપી આજે સાનંદ પિતાના અમારી પાસે. હવે તમે અમારામાં રહી આ શ્રદ્ધા ગુરુદેવ આચાર્યશ્રીજીના પુનિત ચરણકમલ ભેટી- ચલાવી નહીં શકે માટે તમારે જુદા પડી જવું એ જ દર્શન કરી કૃતકૃત્ય થયા.
સારું છે. ત્યારે અમે જુદા પડતા જગરાંવાનિવાસીજગાંવમાં શ્વેતામ્બર મૂર્તિપૂજકનું લાલા ઓને સંદેશ આપ્યો હતો કે અમો બેશક એમનાયી અમરનાથ જૈન અગ્રવાલનું એક જ ઘર છે પણ જુદા પડીએ છીયે પણ તમારાથી-જગરાવાનિવાસીઆચાયૅશ્રીજીના પધારવાના સમાચારથી જગરાવા એથી જુદા પડી શકતા નથી અને તમે-જગરાવાનિનિવાસીઓમાં અપૂર્વ ઉત્સાહ-આનંદ છવાઈ ગયો વાસીઓ–અમારાથી જુદા પડી શકવાના નથી. આ હતો અને સમારોહપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું હતું. પણ સંબંધ છે એવા ને એવો જ રહેવાના. - આચાર્ય શ્રી રામવા સાથે બજારોમાં થઇ આજે આ વાતને આપ સૌએ સત્ય કરી દેખાડી રથાનક પાસે ૫ધારતાં રસ્થાનકવાસી સાધુ શ્રી કે. છે. આપ સૌએ હળીમળી સ્વાગત કરી એ સઇ. નલાલજી મહારાજ, છોટાલાલજી મહારાજે નીચે ધને જાળવી રાખ્યો છે અને હું આજે પ્રત્યક્ષ અનઉતરી આચાર્યશ્રીજી આદિને સુખશાતા પૂછી. આથી ભવ કરી રહ્યો છું. પહેલાં હું ૧૯૬૨ ની સાલમાં જનતા ઉપર જૈન ધર્મને સારો પ્રભાવ પડશે. અહીં આવ્યા હતા ત્યારે અને સાધ્વીજી શ્રી માણે. આવા સમયમાં મેળાપની જ ખાસ આવશ્યકતા છે. કશ્રીજી અહીં બિમાર પડી ગયા હતા ત્યારે પણ
આચાર્યશ્રીજી મંડપમાં પધારતા સ્વાગત ગીતા અહીંના ભાઈઓએ સેવાભક્તિ સારી કરી હતી. ગવાયા બાદ શ્રી સનાતન ધર્મ સભા તરફથી પંડિત. સ્થાનક પાસે આવતાં મુનિ શ્રી કુંદનલાલ અને દીવાનચંદજી વેશે અને સનાતન મહાવીર દલ તર- છોટાલાલજીએ નીચે ઉતરી સુખશાતા પછી અને ફથી પંડિત ભવાનીશંકરએ સન્માનપત્રો સભાને અમેએ પરરપર કે સાવ બતાવ્યા એ આ વાંચી સંભળાવી આચાર્યજીના પુનિત કરકમલામાં સો જોઈ શકાય છે. આવી જ રીતે સદ્દભાવઅર્પણ કર્યા હતાં,
મેળાપ બીજા સાધુઓ રાખે તે જૈન ધર્મની પ્રભા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૪૪ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
વના ખૂબ થાય. વિગેરે વિગેરે અસરકારક દેશના તેજરાજ જૈન આદિએ સ્વાગત ગીત ગાયા પછી આપી માંગલિક સંભળાવ્યું અને સભા વિસર્જન થઈ. નગરનિવાસીએ તરફથી સન્માનપત્ર આચાર્યશ્રીજીને બિકાનેરનિવાસી સાહિત્યપ્રચારક દાનવીર :
અર્પણ કરવામાં આવ્યું. શેઠ ભેરદાનજી શેઠિયા ધર્મપત્ની સુશ્રાવિકા આચાર્યશ્રીએ ઉપદેશામૃતનો પ્રવાહ ચલાવતાં ધન્નાબાઈ આચાર્યજીના દર્શનાર્થે આવ્યા. ૫૦૧) આજકાલની પરિસ્થિતિ અંગે જણાવ્યું કે યુદ્ધની પાંચસો એક રૂપિયા થી આત્માનંદ જન ગુરુકુળને નેતો ગડગડતી સાંભળી લેકે ગભરાય છે, ડરે ભેટ આપ્યા તેમજ ચાંદીનું ફાનસ તથા ચાદીને છે અને આમતેમ દોડાદોડી કરે છે પણ ગભરાયાથી કળશ ભાલેરકાટલાના શ્રો જગવલ્લભ પાર્શ્વનાથ- દેડાદોડી કરવાથી શું વળશે ? કર્મને માનવાજીના દેરાસરમાં અર્પણ કર્યા.
વાળા છે કે ઈશ્વર યા ખુદાને માનવાવાળા છે, જેને અમૃતસરથી શ્રી સંધના ૨૨ સભ્યો અને જેમાં વિશ્વાસ હોય તેના ઉપર વિશ્વાસ રાખી, લુધીયાના શ્રી સંધના ૨૮ સભ્યા વિનંત સાવધાન રહી ધેર્ય, શાંતિ, સમતાથી કામ લેવું જેથી માટે આવ્યા,
કઈ જાતની તકલિફમાં સપડાવું ન પડે અને દાન, અમૃતસર, લુધીયાના, રાયકેટ, માલેરકટલા, પુણ્ય, તપ, જપ, જ્ઞાન, ધ્યાન એવા ભક્તિ ઈત્યાદિ ગુજરાવાલા, અંબાલા આદિથી પધારેલા સાધર્મિક- ધાર્મિક કાર્યોમાં વિશેષ ઉદ્યમ રાખવો એથી આવતી ભાઈઓનું સ્વાગત લાલા અમરનાથજી જૈન અગ્ર
આફત ટળી જાય વિગેરે સમજુતી આપી હતી. વાલ અને લાલા ઝંડામલજી આદિ સ્થાનકવાસી- પડિત રેણકીરામજીની અપીલથી પાણીની પરબ
માટે જનતાએ સારો ફાળે કરી અપીલ સાર્થક ભાઈઓએ સુંદર રીતે કર્યું હતું.
કરી હતી. આચાર્યશ્રીજી ચેડા દિવસની અહીં અહીં આઠ દિવસની સ્થિરતા દરમ્યાન આચા- .
- સ્થિરતા કરી નાદર તરફ વિહાર કરશે. યંશ્રીજીએ વિવિધ વિષયો પર પ્રભાવશાળી વ્યાખ્યાન આપી જનતામાં સારી જાગૃતિ આણું છે.
અમદાવાદ-પૂજ્યપાદ્ આચાર્ય શ્રીમવિજયઅહીંથી વિહાર કરી લુધીયાને પધાર્યા.
લલિતસૂરિજી મહારાજ આદિ પાડગોલથી વિહાર સુધી આના–-શ્રી સંઘ લુધીઆનાની ત્રણ ત્રણ કરી વલેટવા, કલોલી, રામોલી, માતર, ખેડા આદિ વખતના આગ્રહભરી વિનતિને માન આપી આચાર્ય ગામોમાં વિચરતા વૈસાખ સુ. ૩ના દિવસે અમવર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સપરિવાર દાવાદ પધાર્યા છે. વલેટવા, કલેલી આદિ પ્રત્યેક જગરાવાથી વૈસાખ સુદ બીજે વિહાર કરી ગામના શ્રી સંઘે સામેયું કરી પ્રવેશ કરાવ્યો હતો ચાકીમાન, મુલ્લાંપુર, સુત થઈ . સુ પંચમીએ અને પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય આદિને સમારોહ સાથે લુઘીઆના પધાર્યા. સંધ ભાવભર્યું લાભ લીધે હતો. વાગત કર્યું અને તૈયાર કરાવેલ મંડપમાં પધાર્યા. પૂજ્ય આચાર્ય મ. અવે થોડા દિવસ સ્થિરતા માસ્તર કાપલમુનિ, શાયર અબદુલ કલામ, બાબુ કરી આગળ વિહાર કરવા વિચાર રાખે છે,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અનુસધાન ટાઈટલ પૃષ્ઠ ૨ થી ચાલુ) પણ કરવામાં નથી જેથી, આ વખતે “ન્યાયાંનિધિ શ્રી વિજયાનંદસૂરિ નામનું સુંદર પુરતક અમારા માનવતા ગ્રાહકોને ભેટ આપવું સભાને યોગ્ય લાગ્યું છે.
સ્વ. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર ( આત્મારામજી મહારાજ ) એમના સમયના એક યુગપ્રધાન પુરુષ હતા. જૈન સંધને વીંટી વળેલો દોઢસો બસો વર્ષને અંધકાર એમણે એકલે હાથે ઉલેચા હતા. શાસ્ત્રભંડારામાં ઢંકાઈ રહેલાં રને એમણે ખુલ્લાં કરી બતાવ્યાં. તેઓ જેટલા ક્રિયાપરાયણ હતા તેટલો જ અધ્યયનશીલ હતા. જેટલા ક્રાંતિકારી હતા તેટલી જ ઋજુ અને નમ્ર હતા. જેવા ઉપાશ્રયના ઉપદેશક હતા તેવા જ સમર્થ પ્રચારક પણ હત'. સંયમ અને સિંહગર્જનાનો સુંદર સમવય એમની આકૃતિમાં, એમના સાહિત્યમાં અને જીવનવહેવારમાં પણ જોઈ શકાય છે. આવી એક મહાન પુરુષના ચારિત્રજીવનમાં બનેલા અનેક સુંદર પ્રસંગેનું વિસ્તારપૂર્વક વર્ણન આ ભેટની બુકમાં આપવામાં આવ્યું છે. મહાન પુરુષના જીવનચરિત્ર હંમેશા આદરણીય, મનનીય અને
નીય હોય છે અને કોઈપણ મનુષ્ય તેના પઠનપાઠનપૂર્વક અભ્યાસ કરે, તેને વિચારે, ચરિત્રના અનેક પ્રસંગોમાંથી કોઈપણ પ્રસંગ જીવનમાં ઉતારે તે તેઓ પણ પોતાના જીવનમાં મહાન પુરુષ બની શકે છે. છનનચરિત્ર એ મનુષ્યજીવનને ઉનત બનાવવામાં અને મોક્ષ સુધી લઈ જવામાં એક માર્ગદર્શક વસ્તુ છે, અને ભૂતકાળમાં થયેલા આવા મહાન પુરુષોનાં જીવન તો વૃદ્ધ મનુષ્યોએ નજરે પણ નિહાળ્યાં હોય છે, તેથી તેમના જીવનની એ દરેક સત્ય ઘટનાઓ હોય છે. | આ સભા તે પ્રાતઃસ્મરણીય ગુરુવર્યના સ્મરણાર્થે થયેલ હોવાથી તેમજ આવા અદ્વિતીય વિદ્વાન પુરુષ ઘણા વરસો પછી જન્મે છે, તેથી તેમના જીવનના સુંદર પ્રસંગે જીવનચરિત્રદ્વારા પ્રગટ કર વામાં આવે તે ભાવિ જેન પ્રજાને તે પરમ ઉપકારી હોવાથી અમાએ રા. સુશીલ પાસે ગૂજરાતી ભાષામાં લખાવી, સુંદર ગૂજરાતી ટાઈપમાં ક્રાઉન આઠ પેજી મેટા કદમાં છપાવી, સુંદર ફોટાઓ મૂકી, સુંદર, દર્શનીય અને આકર્ષક ટાઈટલ માટે ખર્ચ કરી તૈયાર કરાવેલ છે. તેથી અમે માનીએ છીએ કે અમારા માનવતા ગ્રાહકોને આ ભેટ પુસ્તક આપવાથી આવા વખતે પણ સંતોષ અને આનંદ થશે. | અમારા માનવંતા ગ્રાહકોએ નીચે પ્રમાણે લવાજમ
મનીઓર્ડરથી મોકલી આપવું. રૂા. ૩-૮-૦ “ આત્માન પ્રકાશ ના વર્ષ ૩૯ તથા ૪૦ના બે વર્ષના લવાજમના તથા રૂા. ૭-૩-૦ ઉપરની ભેટ બુકનું પોસ્ટેજ..
ઉપર મુજબ આપના તરફથી રૂા. ૩-૧૧-૦ મનીઓર્ડરથી મળ્યા બાદ ભેટની બુક પાસ્ટદ્વારા મોકલવામાં આવશે. મનીઓર્ડરથી લવાજમ નહિ મોકલનાર ગ્રાહકોને તેના વી. પી. પાસ્ટના રૂા. ૦--૦ મળી કુલ રૂા. ૩-૧૪-૦નું વી. પી. કરવામાં આવશે, જે સ્વીકારી આભારી કરશે. પ્રથમ લવાજમ મોકલનારને પોસ્ટને પણ લાભ થશે.
અશાડ શુદિ ૧૫ થી ભેટની બુક અગાઉથી લવીજમ નહિ આવેલ હશે તેઓશ્રીને વી. પી. થી મોકલવામાં આવશે, તે અમારા માનવતા ગ્રાહકે સ્વીકારી લેશે. કોઈપણ કારણે વી. પી. સ્વીકાર્યા વગર પાછું મોકલી,આવા મોંઘવારીના વખતમાં નાહક જ્ઞાનખાતાને નુકશાન નહિ કરવા નમ્ર સૂચના કરીએ છીએ.
આ સભાના સભાસદ બંધુઓ તથા આત્માનંદ પ્રકાશ'ના ગ્રાહકોને નમ્ર સૂચના.
ચાલુ વિગ્રહને લઈને ઘણા બ ધુઓ પોતાના વતન તરફ જતાં તેમને મોકલવામાં આવતું માસિક પાછું આવે છે. તો તેઓએ સ્થળ બદલતાં પોતાનું સરનામું તુરત જ લખી જણાવવું જેથી માસિક તેમને નિયમિત મોકલી શકાય.
વ્યવસ્થાપક.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B, 481. पंचम कर्मग्रन्थः ( fii માળા-ત્તર ) चारों कर्मग्रन्थ पं. सुखलालजी से हिन्दी में अनुवाद कराके पहले मंडल से प्रकाशित हो चुके हैं। पांचवा कर्मग्रन्थ भी उन्हीं की देखरेख में पं. कैलाशचन्द्र से हिंदी में अनुवाद कराके प्रकाशित करदिया है। कर्म फिलोसफो के जाननेवालों के लिए यह ग्रन्थ बडे महस्व का EUR | ગ્રામજન 600 gg gii નિજ સહિત ને પૂજ્ય રૂ) 60 fમજીને થઈ પત્તા મંત્રી, श्री आस्मानंद जेन पुस्तक प्रचारक मंडल रौशन मुहल्ला आगग ઇ શ્રી તીર્થકર ભગવાનના સુંદર ચરિત્રો, 1. શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર. 3. 1-12-9 2. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ 1 છે. રૂા. 2-0-9 સદર ભાગ 2 જે. રૂ. 28- 0 4. શ્રી વિમલનાથ ચરિત્ર. રૂા. 1-12-7 5. શ્રી મહાવીર ચરિત્ર. રૂ. 3-0=0 6. શ્રી વાસુપૂજ્ય ચરિત્ર, રૂ. 2-8-7 રૂા. 13-8-0 ઉપરના વિરતારપૂર્વક ચરિત્રા એક સાથે બધાં લેનારને અમારા તરફથી પ્રકટ થયેલ અનેક સુંદર ચિત્રો સહિત સાદા કપડાનાં પાકા બાઈન્ડીંગવાળા શ્રીપાલ રાસ અર્થ સહિત ( રૂા. 2-0-0 ની કિંમતને ) ભેટ આપવામાં આવશે. કર્મગ્રંથ ભાગ 1-2 સંપૂણ. 1. સટીક ચાર કર્મગ્રંથ શ્રીમદેવેન્દ્રસૂરિવિ ચત-પ્રથમ ભાગ રૂા. 2-0-0 છે. શતકનામાં પાંચમાં અને સપ્તતિકાભિધાન છઠ્ઠી કમગ્ર’થ, દ્વિતીય ભાગ રૂા. 4-9-0 ધણી જ કાળજીપૂર્વક તેનું સંશોધન, અમારી પ્રસ્તુત આવૃત્તિમાં સાવધાનપણે સંપાદક મહાપુરુષોએ આ બંને ગ્રંથમાં કર્યું” છે અને રચના, સંકલના વિદ્વત્તાપૂર્ણ કરવામાં આવેલ છે, જે ગ્રંથ જોયા પછી જ જણાય તેવું છે. બાકી તેની સાથે ગુજરાતી ભાષામાં આપેલ મરતાવનામાં વિગતો, ગ્રંથકારનો પરિચય, વિષયસૂચિ, કમગ્રંથને વિષય કયા ગ્રંથમાં છે તેની સૂચિ, પારિભાષિક શબ્દના સ્થાનદશ ક કેષિ, શ્વેતાંબરીય કર્મતત્ત્વવિષય શાસ્ત્રોની સૂચિ, કર્મવિષયના મળતાં ગ્રંથી, છ. કમ પ્રથાન્તગત વિષય દિગંબરી શાસ્ત્રોમાં કયા કયા સ્થળે છે તેનો નિર્દેશ વગેરે આપવામાં આવેલ હાવાથી અભ્યાસીઓ માટે ખાસ ઉપયોગી થયેલ છે, જે પ્રથમ બહાર પડેલ કર્મગ્રંથ કરતાં અધિકતર છે. ઊંચા એન્ટીક કાગળ ઉપર, સુંદર ટાઈપ અને મજબૂત તથા સુંદર બાઈડીંગમાં બંને ભાગે પ્રકટ થયેલ છે. કિંમત બંનેના રૂા. 6-0-0. પાસ્ટેજ જુદુ'. લખ:—શ્રી જૈન આત્માનંદ સભા- ભાવનગર, ( ખાનદ પ્રિન્ટીંગ પ્રેસમાં શેઠ દેવ ચદ દામજીએ છાપ્યું,-ભાવનગર. ). For Private And Personal Use Only