SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૪૪ ] શ્રી આત્માનંદ પ્રકાશ. વના ખૂબ થાય. વિગેરે વિગેરે અસરકારક દેશના તેજરાજ જૈન આદિએ સ્વાગત ગીત ગાયા પછી આપી માંગલિક સંભળાવ્યું અને સભા વિસર્જન થઈ. નગરનિવાસીએ તરફથી સન્માનપત્ર આચાર્યશ્રીજીને બિકાનેરનિવાસી સાહિત્યપ્રચારક દાનવીર : અર્પણ કરવામાં આવ્યું. શેઠ ભેરદાનજી શેઠિયા ધર્મપત્ની સુશ્રાવિકા આચાર્યશ્રીએ ઉપદેશામૃતનો પ્રવાહ ચલાવતાં ધન્નાબાઈ આચાર્યજીના દર્શનાર્થે આવ્યા. ૫૦૧) આજકાલની પરિસ્થિતિ અંગે જણાવ્યું કે યુદ્ધની પાંચસો એક રૂપિયા થી આત્માનંદ જન ગુરુકુળને નેતો ગડગડતી સાંભળી લેકે ગભરાય છે, ડરે ભેટ આપ્યા તેમજ ચાંદીનું ફાનસ તથા ચાદીને છે અને આમતેમ દોડાદોડી કરે છે પણ ગભરાયાથી કળશ ભાલેરકાટલાના શ્રો જગવલ્લભ પાર્શ્વનાથ- દેડાદોડી કરવાથી શું વળશે ? કર્મને માનવાજીના દેરાસરમાં અર્પણ કર્યા. વાળા છે કે ઈશ્વર યા ખુદાને માનવાવાળા છે, જેને અમૃતસરથી શ્રી સંધના ૨૨ સભ્યો અને જેમાં વિશ્વાસ હોય તેના ઉપર વિશ્વાસ રાખી, લુધીયાના શ્રી સંધના ૨૮ સભ્યા વિનંત સાવધાન રહી ધેર્ય, શાંતિ, સમતાથી કામ લેવું જેથી માટે આવ્યા, કઈ જાતની તકલિફમાં સપડાવું ન પડે અને દાન, અમૃતસર, લુધીયાના, રાયકેટ, માલેરકટલા, પુણ્ય, તપ, જપ, જ્ઞાન, ધ્યાન એવા ભક્તિ ઈત્યાદિ ગુજરાવાલા, અંબાલા આદિથી પધારેલા સાધર્મિક- ધાર્મિક કાર્યોમાં વિશેષ ઉદ્યમ રાખવો એથી આવતી ભાઈઓનું સ્વાગત લાલા અમરનાથજી જૈન અગ્ર આફત ટળી જાય વિગેરે સમજુતી આપી હતી. વાલ અને લાલા ઝંડામલજી આદિ સ્થાનકવાસી- પડિત રેણકીરામજીની અપીલથી પાણીની પરબ માટે જનતાએ સારો ફાળે કરી અપીલ સાર્થક ભાઈઓએ સુંદર રીતે કર્યું હતું. કરી હતી. આચાર્યશ્રીજી ચેડા દિવસની અહીં અહીં આઠ દિવસની સ્થિરતા દરમ્યાન આચા- . - સ્થિરતા કરી નાદર તરફ વિહાર કરશે. યંશ્રીજીએ વિવિધ વિષયો પર પ્રભાવશાળી વ્યાખ્યાન આપી જનતામાં સારી જાગૃતિ આણું છે. અમદાવાદ-પૂજ્યપાદ્ આચાર્ય શ્રીમવિજયઅહીંથી વિહાર કરી લુધીયાને પધાર્યા. લલિતસૂરિજી મહારાજ આદિ પાડગોલથી વિહાર સુધી આના–-શ્રી સંઘ લુધીઆનાની ત્રણ ત્રણ કરી વલેટવા, કલોલી, રામોલી, માતર, ખેડા આદિ વખતના આગ્રહભરી વિનતિને માન આપી આચાર્ય ગામોમાં વિચરતા વૈસાખ સુ. ૩ના દિવસે અમવર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સપરિવાર દાવાદ પધાર્યા છે. વલેટવા, કલેલી આદિ પ્રત્યેક જગરાવાથી વૈસાખ સુદ બીજે વિહાર કરી ગામના શ્રી સંઘે સામેયું કરી પ્રવેશ કરાવ્યો હતો ચાકીમાન, મુલ્લાંપુર, સુત થઈ . સુ પંચમીએ અને પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય આદિને સમારોહ સાથે લુઘીઆના પધાર્યા. સંધ ભાવભર્યું લાભ લીધે હતો. વાગત કર્યું અને તૈયાર કરાવેલ મંડપમાં પધાર્યા. પૂજ્ય આચાર્ય મ. અવે થોડા દિવસ સ્થિરતા માસ્તર કાપલમુનિ, શાયર અબદુલ કલામ, બાબુ કરી આગળ વિહાર કરવા વિચાર રાખે છે, For Private And Personal Use Only
SR No.531463
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy