________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૨૨ ].
શ્રી આત્માનંદ પ્રકાશ
सिंहान्योक्ति,
[D).===ી
== 2
૩ થી 1992
का का कुत्र न घुघुरायितधुरीघोरोघुरेच्छुकरः । कः कः कं कमलाकर विमलकं कर्तुं करि नोद्यतः ।। के के कानि वनान्यरण्यमहिषा नोन्मूलये युर्यतः ।
सिंहीस्नेहविलासबद्धवसतिः पंचाननौ वर्तते ગુણગ્રાહક-સારશાધક વહાલા વાચક બધુઓ!
આ વિશાળ દુનિયાદારી એ જ એક અનુભવજ્ઞાનની નિત્ય નિશાળ છે. તત્વ ગ્રાહી બુદ્ધિએ અવકન કરવાથી જ્ઞાન સાથે ગમ્મત પણ પ્રાપ્ત થાય છે. આખા વિશ્વમાં નાની-મોટી અનેક સંસ્થાઓ ચાલી રહી છે, તેમાં ગૃહપતિ-ઘરધણુથી તે ઠેઠ મહાન રાજ્યાધિકાર સુધીને સમાસ થાય છે. એ સંસ્થાઓના સંરક્ષકે-સંચાલકે અધિષ્ઠાતાએ જ્યાં જ્યાં ને જ્યારે જ્યારે પોતાની કર્તવ્યતાને (મેહવશ, વૈભવવશ કે ભયવશ વગેરે વગેરે કારણેથી) ભૂલે છે, ત્યારે એ સંસ્થાની શી શી અવનતિ કે દુર્દશા થાય છે તેનું સુંદર ચિત્ર કેઈ કવિ, કલમરૂપી પછીથી નીચે પ્રમાણે ખડું કરે છે.
બળવાનમાં અગ્રગણ્ય ગાણાતે કઈ સમર્થ સિંહ પિતાની વન-વાટિકામાં સિંહ(નિજ પત્ની ને પ્રેમપાશમાં મેહનિદ્રા સેવી રહ્યા છે. તેને જાગૃત કરવા નીચે પ્રમાણે સંબોધન કરે છે.
ભે ! મૃગાધિરાજ ! ઊઠ ! અને જરા આંખ ઊઘાડી તારા વન-પ્રદેશની છિન્નભિન્ન થઈ રહેલી સ્થિતિ તે જે !!! અરે આ શુદ્ર ડુક્કરે નિર્ભયપણે પિતાની કર્ણકઠેર વાણી (રરર ઘેરઘેર ઇત્યાદિ ) આમતેમ સ્વછંદપણે બેલીને ઘૂમી રહ્યા છે. વળી આ મદેન્મત્ત હાથીઓ (કે જે તારી ગિરિકંદરા ગજાવતી ત્રાડ સાંભળતાં જ દૂરદ્ધર ભાગી જાય છે, તે તારા પ્રદેશમાં આવેલા વિમળજળ ભરિત રોવરમાં પેસી મસ્તાનપણે બધું પાણી ડાળી રહ્યા છે ! અરે ! આ તરફ તે આ નિરંકુશ બનેવી ના પાડાને વાટિકામાં આવેલા કુમળા-હલા ડેને થડળ
For Private And Personal Use Only