________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩૮ ].
શ્રી આત્માનંદ પ્રકાશ. પ્રજામાં સવિશેષ હતી. રવૈો એવો હતો કે મહારાજ, કાલે રાત્રિના દેવીમુખથી મેં એ કઈ પ્રસંગ પ્રાપ્ત થતાં રાજા દેવળમાં સાંભળ્યું છે કે “રાજ્ય પર થડા સમયમાં જઈ, દેવીની પૂજા કરતે. ત્યારપછી પુરોહિત મોટું સંકટ આવવાનું છે.' મારફત પ્રશ્ન પુછાવત અને દેવી તરફથી આ સાંભળતાં જ રાજવીને ચહેરે ખિન્ન ઉત્તર મળતો પણ પ્રશ્ન પૂછયા વગર દેવી કદના થઈ ગયા. ઘડીભર કિંકર્તવ્યમૂઢ જેવી દશા રતી રીતે બોલતી ત્યારે એનું મહત્વ અતિ
અનુભવવા લાગ્યા. આ જોઇ, પુરોહિત માણિ
કદેવ બાલ્યા કે “મહારાજ, એમાં ફિકરમાં ઘણું વધી પડતું.
પડવાનું કાંઈ જ કારણ નથી. એ સંકટ કેવા અચાનક સંદેશની વાત સાંભળતાં પ્રથમ પ્રકારનું આવનાર છે તે આપ જાતે પધારી તે પદ્મનાભને વસી ગયું કે નક્કો દેવી તેની પૂછી જુઓ. સંકટનિવારણ કરવાના ઉપાલાંબા સમયની પુત્ર અભિલાષા પૂર્ણ કરશે. યની માંગણું પણ દેવી પાસે કરજે. એ પણ પુરહિતને ચહેરા પર વિષાદની ભવાની જરૂર માર્ગ બતાવશે.” કાલિમા પથરાયેલી જોઈ એ કલ્પના ઝાઝે જો કે આ ખુલાસાથી નૃપનું મન સંતુષ્ટ સમય ટકી શકી નહીં. એને ઘટસ્ફટ માણિ- તે ન થયું છતાં એ માગ થડા દિવસમાં કદેવે જ કર્યો,
લેવાનું નક્કી કરી ઉભય છૂટા પડ્યા. (ચાલુ)
MAALTULIKAAOU'UMANN
પર....નિંદા.
(કવ્વાલી) બીજાની વાત પર હસવું, તને તે ખૂબ આવે છે; કરે જે વાત તારી તે, તને ત્યાં કોઈ આવે છે. ૧ અવર નિંદા સુણ કાને, તને ત્યાં માજ આવે છે; કરે કઈ તારી જે નિંદા, તેને ત્યાં શ્રેષ આવે છે. ૨ નકામી કુથલી નિંદા, કરીને કાળ ગાળે છે; જીવનની કિંમતી ઘડીઓ, નકામી કાં ગુમાવે છે? ૩ કરે જે પારકી નિંદા, અવરનાં પાપ ધોવા વગર પિસા તણું ઘેબી, નકા મા મેલને લેવા. ૪ E અવર નિંદા સમાં પાપે, જીવનમાં ઝેર રેડ છે; કર જે ગુણની વાતે, “અમર' તે સુખ પામે છે. ૫
રચનાર-અમરચંદ માવજી શાહ D OMAIN IMPRIMIS SIFFLITROS
ISABILITERINGSAKINEN13
ZAVOLLANWNWWZ01
૩
For Private And Personal Use Only