SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૪૦ ] (6 અને વિદ્યાર્થીની કેળવણીની ખીલવણીને લગતા અનેક જાતના પ્રશ્નો ઉત્પન્ન થાય તેનું ગૃહપતિને ભાન ડાવુ' જોઈએ. ભિન્ન ભિન્ન સસ્કારવાળા વિદ્યાથી ઓ હાય તે ધ્યાનમાં રાખીને ગૃહપતિએ માનસશાસ્ત્રના થોડાઘા પણ અભ્યાસ કરવા જોઇએ. વિદ્યાર્થીને સામુદાયિક જીવન અને વ્યવહારિક જ્ઞાન જે છાત્રાલય શીખવે છે તે માટે એન. સી. માવલકર જણાવે છે કે કેળવણી પ્રાપ્ત કરવામાં છાત્રાલયની મઢુત્તા વિશેષ છે. હુમેશાં જીવન અને કેળવણી વચ્ચે જેટલ' એન્ડ્રુ અંતર હોય તેટલું ઇષ્ટ છે. આજ ની કેળવણી ખાલી પુસ્તકીયા ધ્યાન આપે છે, અને એવી કેળવણી પામેલા જ્યાં સુધી પ્રત્યક્ષ વ્યવહારમાં નથી પડતા ત્યાં સુધી એને વ્યવહારની અડચણાનું કે તે ખાખતનું જ્ઞાન મળી શકતુ' નથી એટલે એ વ્યવારમાં નકામે છે. છાત્રાલય વિદ્યાથી ઓને વ્યવ્હારિક જ્ઞાન પણ આપે છે. છાત્રાલયને! પ્રચાર જેમ વિશેષ થાય તેમ વિદ્યાર્થી એને સામુદાયિક જીવનનું જ્ઞાન આપી શકીએ. પહેલા અવિભક્ત કુટુ એ હતા તેથી તેમાં ઊછરેલા છે.કરા સામુદાયિક જીવન જીવતા શીખતા હત. તેમને પ્રત્યક્ષ વ્યવહારનું જ્ઞાન હતુ. આજે તે એ અવિભક્ત કુટુંબની પ્રથા ઉત્તરોત્તર નાશ પામતી ગઇ છે. એટલે ખાળકાની કેળવણી નિષ્ફળ અનતી જાય છે. પણ હમણાં હુમણાંથી માખાપેાને એમ લાગવા માંડયું છે ખરું કે તેમના બાળકને સારા સંસ્કાર મળે તે માટે કાંઇક કરવુ ોઇએ. છાત્રાલય એવી સંસ્થા છે કે તેમાં રહેલા છેકરા આ સામુદાયિક જીવન જીવતા શીખે છે. એક બીજાની સાથે ભાઈચારા વધારે છે, એટલે માબાપાએ છેકરાઓને છાત્રાલયમાં મૂકવા માંડયા છે. છાત્રાલયને અભાવે જેટલું ઐકય આપસઆપસમાં થવુ જોઇએ અને સ્વભાવની સરળતા જેટલી કરવી જોઈએ તે કરી શકતા નથી. છાત્રાલયના હેતુ માણસનુ વ્યક્તિત્વ ખીલવવુડ અને શ્રી આત્માન, પ્રકાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સામુદાયિક જીવન જીવવું એ અનૈના સમય કરવા એ છે. એના સ’સ્મરણેા મીઠા હોય છે. તેમાં વિદ્યાર્થી એક બીજાની સાથે વિચારાની આપ-લે કરે છે, આદશે ઘડે છે અને શુ અનવુ તેના સ્વપ્ના સેવે છે અને તે સિધ્ધ કરવા મથે છે. નિશાળમાં તે બધા ચાર કે પાંચ કલાક ભેગા રહે; પણ છાત્રાલયમાં ચાવીસે કલાક સાથે રહેવાના એટલે એકબીજાને સારી રીતે ઓળખી શકે અને સ'ગાન સાધી શકે. મુખ્ય વસ્તુ તે એ છે કે છાત્રાલયમાં શિસ્તની ખાસ જરૂરિત છે. સહુકાર અને સંગઠિત મળ એકત્ર કરવા હાય તા શિસ્તની ખાસ જરૂર છે” આવી રીતે શિસ્તપાલન કરાવવાનું ગૃહુપતિમાં ખાસ લક્ષણ ાવુ જોઇએ. તે ઉપરાંત સ્વાત્યાગ, યા અને પોતાના હાથ નીચે શિક્ષણ લેતા વિદ્યાર્થી એની ભાવી ચિતા અને તેમના સુખપતિમાં હોવા જોઇએ. પાતાને આબેહુબ નમૂના દુ:ખના સાથી મનવાના ગુણ વગેરે સારા ગૃહવિદ્યાર્થીએ અને તેમાં ગૃઢપતિની મહત્તા નથી પરંતુ પેાતાની સર્વશક્તિ ખીલવી પાતાના અનુકૂળ રસ્તામાં વિચરે તે જ “સ્થા ઉન્નત મનવા સ*ભવ છે. અત્યારે તેટલા જ માટે યાદ દેવડાવવાની જરૂર છે કે સરસ્વતીચંદ્રની અ ંદર સદ્ગત સાક્ષર શ્રી ગોવધનરામ, મદ્યરાજ પાસે પેાતાના પુત્ર વિદ્યાચતુરને જે શિખામણ અપાવે છે તે દરેક ગૃહપતિએ ખાસ લક્ષમાં રાખવા જેવી છે. મદ્યરાજ કહે છે કે મારા કુંવર પાસે તમને રાખું' છું તે કાંઇ એની બુધ્ધિ અંગ્રેજી કરવા નથી રાખતે. એનુ વય મડ઼ે જ કામળ છે માટે એને મારે તમારા જેવા બ્રાહ્મણ નથી કરવા કે વૈશ્ય નથી બહુ સંભાળથી ઊછેરો. સરત રાખો કે એને કરવે, બ્રાહ્મણ, વૈશ્ય. મલેચ્છ, અ ંગ્રેજ અને એવા એવા સર્વ લેાકની વિદ્યા એ સમજી જાય અને સર્વની કળા જાણી જાય, સર્વ સાથે પેાતાના ધર્મ પાળવા સમજે, એવુ' એવુ' સર્વ એને શીખવજો. " ભાવી રીતે સર્વ રીતે યાગ્ય For Private And Personal Use Only
SR No.531463
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy