SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ યોગાનભવ સુખસાગર. આ સંસારમાં ભમતા જીવને એકમેક- મોહમાયાને પિતાથી પર જાણી તેને ત્યાગ પણે અનેક જીવાત્માઓ સાથે માતા-પુત્રપણે, કરીને હું આત્મા છું, એકલો છું, મારું કઈ પિતા-પુત્રપણે, ભાઈ–બેનપણે, ભાર્થી–ભરતાર- નથી, હું કોઈને નથી; માટે શરીર ઉપર પછે, પિતા-પુત્રી, માતા-પુત્રીપણે અનેક પડતા દુઃખો ઉપસર્ગોમાં મારે કોઈની સહાવખત પરસ્પર મળ્યાં છે. વર-વિરોધ પણ ચની અપેક્ષા નથી. મન મારું નથી. હું અજ્ઞાનતાથી પરસ્પર કર્યો છે. એક બીજાના સર્વ પદગલ સંબધથી પર છું. જ્ઞાન, દર્શન ધન-મિલકત લૂંટીને રેવરાવ્યા છે. આવું તે , તથા ચારિત્રમાં જ મારું આત્માનું સત્ય ધન અનેક વખત કર્યું છે. તેઓએ તને પણ તેવી છે. હું ભીખારી નથી, રાજા નથી, શેઠ નથી. રીતે પીડેલ છે તે હવે તે તારા, અન્ય પારકા, તું તેઓને એમ કયા સંબંધને લઈને છે હું સવથી જુદો છું એમ એકત્વ, અનિત્યત્વ, મેહ કરે છે? જે સામાન્ય જીવત્વ ધમને વિ અશરણત્વ, સમભાવે પરિસહ-ઉપસર્ગને જીતે ? યોગે બંધું માનતે હોય તે જગતના સર્વ ચારિત્રને આવરણ કરનારા ક્રોધ, માન, માથા, લોભ, રાગ, દ્વેષને ક્ષય કરતે સિદ્ધિઓ લબ્ધિઆત્માઓ પ્રત્યે તું બંધુત્વભાવ રાખ. તેનાથી ઓમાં નહિ મૂંઝાત-સ્વસ્વરૂપમાં રમણતા પર સંસારી સંબંધ વિનાના છ પ્રત્યે પણ કરતાં સ્થિરતાભાવે સમાધિમાં લીન થઈ સર્વ વર, દ્વેષ, ખેદ કરીશ નહિ. સર્વનું ભલું ચિંતવ. આત્માને તે પૌગલિક સંબંધેથી પર જાણી ઘાતિકમને ખપાવી ચિત્તને એટલે મનને હિત માટે ગવેષણ કરવી એગ્ય છે. હિંસા. આત્માથી ક્રિયા વિનાનું બનાવી ક્ષેપક શ્રેણીવડે અસત્ય, ચોરી, વ્યભિચાર, આગ અને પરિ. યથાખ્યાત ચારિત્રગને મેળવી કેવલજ્ઞાનરહને ત્યાગ કરવો. ઇંદ્રિના વિકારને દમવા. દર્શનને આમાં ભજે છે. સૂત્રમાં સૂત્રકાર કષાયને નાશ કરે; મંત્રી, પ્રદ, કારુણ્ય, ચિત્તને કૈવલ્યને ભાવ જણાવે છે પણ ચિત્ત તે માધ્યશ્ચ વિગેરે ભાવનાવડે આત્માને વૈરા- પુદગલ છે અને કેવલ્ય એ આત્મસ્વરૂપને યથી ભાવિત કર. મન તથા ઇંદ્ધિને વશ થયેલે પૂર્ણ પ્રગટ ભાવ છે, માટે ચિત્તને કરીને અપૂર્વ વૈરાગ્યથી અપ્રમત્તભાવે આત્મ- ત્યાં વ્યાપાર રહેતું નથી; માત્ર આત્માને જ ચારિત્રમાં સ્થિરતા કરાવી તેથી ભવશ્રેણીની સચ્ચિદાનંદમય શદ્ધોપગ સ્વરૂપે વર્તે છે. નિવૃત્તિ થશે–ભવપરંપરા નાશ પામશે. અને “ ચગાનુભવ સુખસાગર ” માં “dar fકનિદબં વાઘામ વિતમ્' બકી મારે છે તે જીવ ગને અનુભવ જ્યારે આત્મા વિવેકદશી થઈને કષાય કરી રહ્યા છે. આત્માને સમજીને કરે તે તે ભાવથી ચિત્તને દૂર કરી આત્મચારિત્રગમાં જીવ કમે કેમે આગળ વધી શકે છે અને આવે છે ત્યારે વિવેકમાં નિમગ્ન તરૂપ એકાગ્ર ચિત્તને વશ કરી લેવાનુભવને અનુબનીને એટલે વિવેકનમ્ર બનીને સંસારની ભવ પ્રાપ્ત કરી શકે છે. For Private And Personal Use Only
SR No.531463
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy