SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * * * * * * * * * * * * * * * ન શ્રી શ્રુતજ્ઞાન. લેખક-પંન્યાસજી શ્રી ધર્મવિજય મહારાજ. (ગતાંક પૃઇ ૨૦૪ થી શરૂ. ) શ્રતજ્ઞાન-ક્ષેત્રની અપેક્ષાઓ સુધી તીર્થકર પ્રભુ અને તેઓનું શાસન વિદ્ય સાદિ-સપર્યાવસિતઃ– માન હોય ત્યા સુધી શ્રતજ્ઞાનનું અસ્તિત્વ અઢીદ્વીપ-સ્વરૂપ મનુષ્યલકમાં પાંચ ભરત, હાય છે. તીર્થના વિચ્છેદ સાથે શ્રતજ્ઞાનને પણ પાંચ એરવત અને પાંચ મહાવિદેહ એમ પંદર વિચ્છેદ થાય છે. આ ભરતક્ષેત્રમાં આ અવસર્ષિકમભૂમિક્ષેત્રો છે. સમ્યગદશનાદિ રત્નત્રયીની ણીમાં ત્રીજા આરાના પય તે પ્રથમ તીર્થકર શ્રી આરાધના કરવાપૂર્વક મોક્ષપ્રાપ્તિની ચાચતા આદીશ્વર પ્રભુ થયા, ચારિત્રગ્રહણ કરી કેવલજ્ઞાન જે ક્ષેત્રોમાં જન્મ લેવાથી પ્રાપ્ત થઈ શકતી પ્રાપ્ત થયા બાદ ચતુર્વિધ સંઘરૂપ ધર્મતીર્થના હોય અથવા જે ક્ષેત્રમાં અસિ, મસી અને સ્થાપના કરી તેમજ તે જ અવસરે પ્રભુના શ્રીમુખે કસીને વ્યાપાર હોય તેવા ક્ષેત્રને સિદ્ધાન્તમાં જ ઉપને વા વિગમેઈ વા ધુવેઇ વા” કર્મભૂમિ-ક્ષેત્ર કહ્યાં છે. આ પંદર કર્મભૂમિક્ષેત્રો પિકી પાંચ મહાવિદેહક્ષેત્રોમાં સદાકાલ તાર્થ કર એ ત્રિપદનુિં શ્રવણ કરી બીજબુધ્ધના નિધાન શ્રી પ્રભુ હોવાથી શ્રુતજ્ઞાન પણ સર્વદા હોય છે અને ગણધર મહર્ષિ એએ દ્વાદશાંગારૂપ શ્રતની રચના પાંચ ભરત તથા પાંચ એરવતક્ષેત્રોમાં જ્યાં કરી ત્યારથી શ્રુતજ્ઞાનને પ્રારંભ થયો. ત્યારબાદ . અનુક્રમે એવાશમાં તીર્થકર શાસનપતિ શ્રી *અસિશસ્ત્રાદિ સામગ્રીવડે યુદ્ધ કરવું, મસી-શાહી વિગેરેથી નામાઠામાદને વ્યવહાર કરવા મહાવીર પ્રભુ ચતુર્થ આરાના પર્યન્ત ભાગમાં થયા અને કસી=હળ વિગેરેથી ખેતર ખેડવા. અને તેઓશ્રીનું શાસન પંચમ આરાના અંતિમ ઉત્તમ ચરિત્ર ધ્યાનપૂર્વક-પરિશીલનપૂર્વક અથવા તે તે કરવા પૂરતું આપણું વીર્ય વાંચો તથા તેમાંની નીતિ અને આધ્યા- ઉત્થાન કહો કે સામર્થ્ય પણ ન હોય, તે ત્મિકતાને વર્તનમાં ઉતારી જીવનમાં મેળવી તેને આરંભ જ ન કરે એ બુદ્ધિનું પ્રથમ લેતા શીખો. લક્ષણ છે અને આરંભેલા કાર્યના નિર્વાહ ૫૩. પદાર્થોનું જ્ઞાન સારામાં સારું હોય, કરો એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. પુસ્તકને અભ્યાસ વિશાળ હોય, પણ જ્યાં પપ. વ્યવહાર હેતુ વ્યવહાર અને પરમાર્થ સુધી તત્ત્વને તત્વ તરીકે સ્વીકારવા જેટલી હેતુ વ્યવહાર એટલે વ્યવહારના કારણે સેવા ઋજુતા જેઓના અંતરમાં જન્મી નથી ત્યાં વ્યવહાર અને પરમાર્થની પ્રાપ્તિ માટે સુધી તેઓનું જ્ઞાન, જ્ઞાન તરીકે જગતના સેવાતે વ્યવહાર એ બેમાં ભેદ છે. ભગવાનની વ્યવહારમાં સંધાવા છતાં વાસ્તવિક રીતિએ આજ્ઞાને આત્મસાત્ કરી આચારમાં મૂકાત એ જ્ઞાન અજ્ઞાન બની રહે છે એટલે વરતુ વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર હેઈ પરમાર્થનું પરિછેદક બની શકતું નથી, કારણ છે. પહેલો સાધ્યશૂન્ય હોઈ સર્વથા ૫૪, જે કાર્ય કરવું શક્ય ન હોય ત્યાજ્ય છે, બીજ આદરણીય છે. (ચાલુ) For Private And Personal Use Only
SR No.531463
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy