________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
-
ના પાન
-
લખ – દુઃખ વિચાર પણ. E
-
પર
છે. આ. શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજ. મુસાફરીના સાથી મુસાફરને પૂછે છે કે ગમતી વસ્તુને વિયેગ થવાથી કે અણગમતી તમારા શરીર ઠીક છે કે? એમ પૂછતા મસાકરને વસ્તુને સંગ થવાથી આપણે દુઃખ માનીએ નવાઈ લાગે છે અને વિચારમાં પડે છે કે કઈ છીએ ત્યારે જ્ઞાની પુરુષ આપણું દુઃખના એમ કેમ નથી પૂછતું કે તમારા કપડાને ઠીક નિમિત્તોમાં સુખ માને છે અથૉત્ અજ્ઞાનીઓમાં છે? તમે કેઈક વખત તમને એમ પૂછતાં દુઃખના સાધને જ્ઞાનીઓને સુખ આપનારું થઈ સાંભળ્યું છે કે તમારા ઘરેણાને કેમ છે ? તમારા પડે છે ને અજ્ઞાનીઓના સુખનાં સાધને જ્ઞાનીઘરને કેમ છે? કારણ કે શરીર જડ છે તેવી જ એને દુઃખરૂપ થઈ પડે છે. રીતે આ બધું પણ જડ છે. જડ વસ્તુને ઠીક સંસારમાં જેને સુખ તથા દુઃખ કહેવામાં શું અને અડીક શું? જડને સ્વભાવ સડવું, પડવું આવે છે તે પ્રતિકૂળતા તથા અનુકૂળતાને છોડીને અને નાશ પામવું છે તે પછી એના માટે કાંઈ કઈ ખાસ વસ્તુ નથી, કારણ કે માનવામાં આવતા પૂછવાનું પણ રહેતું નથી. આત્માને માટે પૂછ- સુખ-દુ:ખ કોઈપણ દ્રવ્ય નથી તેમજ કોઈપણ વાની આવશ્યકતા ખરી? તમારા આત્માને મેહ દ્રવ્યને ખાસ ગુણ પણ નથી. જડ ચિતન્યના તે મૂંઝવતે નથી? અંતરાય તે નડતું નથી ? સંયોગથી ઉત્પન્ન થયેલે વિકાર છે, અને તે જડ અશાતા તે હેરાન કરતી નથી ? વિગેરે વગેરે. ચતઓને વિયાગ થવાથી નાશ પામી જાય છે કે વેદનાર તે આત્મા છે. દેહ નથી. વેદવું એટલે
જેની નિરપેક્ષ ઉત્પત્તિ નથી. પૈગલિક સુખ જાણવું. અને ઘણી જ વેદના થઈ રહી છે રખની નિરપેક્ષ ઉત્પત્તિ છે, માટે જ તેને વાસ્તએટલે અશાતાના ઉદયને સારી રીતે જાણે છે. વિક દ્રવ્ય તથા વાસ્તવિક ગુણમાં ન ગણતાં વેદના એટલે જેને પીડા કહેવામાં આવે છે તે આત્માની સાથે જડના સંયોગથી થતા આત્માની નહિ, પણ ઉલટુ થતુ જાણવાના અર્થમાં છે. કે સિધ્ધાવસ્થામાં નાશ થઈ જાય છે. સાપેક્ષ
વિભાવદશા માની છે. તેને કેવલી અવસ્થામાં તેનાથી વેદના શબ્દ બને છે. વેદના, પીડા ઉત્પત્તિ તે વાસ્તવિક વસ્તુ માત્રામાં હોય છે. અને દુઃખ આ ત્રણે શબ્દ એક જ સ્થિતિ જણ
અર્થાત નિત્ય વસ્તુમાં પણ હોય છે અને જે વનારા દુનિયામાં મનાય છે. હવે આપણે વિચાર કરીએ કે દુઃખ જેને કહેવામાં આવે છે ?
સાપેફા ઉપત્તિ વિનાશ વસ્તુમાં ન હોય તે તે તે શું વસ્તુ છે? પી. શું વસ્તુ છે ? પિતાની ઉં, પતિ-વિનાશ થયા જ કરે છે. પય વસ્તુની
વસ્તુ જ નથી. સિધ્ધાત્માઓમાં યની અપેક્ષાથી સમજ પ્રમાણે જે માણસ જે વસ્તુને અત્યંત ઉત્પત્તિથી જ્ઞાનની ઉત્પત્તિ અને ક્ષયના વિનાશથી પ્રતિકળ માને તે વસ્તુ તેના માટે દુઃખદાયી છે. જ્ઞાનનો નાશઆત્મા તે ધ્રુવપણે રહે છે. તે વસ્તુના નિમિત્તથી તેના ભાવોમાં અણગમે આત્માની ઉત્પત્તિ કે વિનાશ નથી. રહે છે, અરુચિ રહે છે અને જે વસ્તુ અત્યંત આ પ્રમાણે વિચાર કરતાં નિરપેક્ષ ઉત્પત્તિ અનુકૂળ હોય તે વસ્તુથી તેના ભાવોમાં આનંદ વાળા સુખદુઃખ તે કોઈ પણ વસ્તુ જ નથી, તથા સુખ વતે છે.
એમ જ્ઞાની પુરુષે માનતા હોવાથી તેમને તેની અશાતાના ઉદયથી અથવા આપણને કોઈ પણ અસર થતી નથી. તેઓ તે આત્મ
For Private And Personal Use Only