SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -નાપ માનમ મ - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી તિજ્ઞાન, [ ર૩૧ ] ભાવની અપેક્ષાએ થતજ્ઞાનનું મંદતા કિવા ઉદાત્તાદિ સ્વરના પરાવર્તનની અપેસાદિસાતપણું. ક્ષાએ શ્રતની આદિ થઈ, પુનઃ ઉપયોગ વિગેરે પ્રજ્ઞાપક અને પ્રજ્ઞાપનીય એ અપેક્ષાએ જે વર્તમાનમાં ચાલુ છે તેમાંથી કેઈપણ એક ભાવથી થતજ્ઞાનનું સાદિસાન્તપણું વિચારવાનું બાબતને ફેરફાર થાય એટલે તે વર્તમાન છે. અહિં તાત્પર્ય એ છે કે-પ્રજ્ઞાપક અર્થાત કૃતને અંત થશે અને નવીન શ્રતની ઉત્પત્તિ વસ્તુધર્મનું નિરૂપણ કરનાર ઉપદેશકને શુભા થઈ એ પ્રમાણે વીરાસન, પદ્માસન વિગેરે શભ ઉપયોગ, ઉદાત્ત-અનુદાત્ત સ્વરિતાદિ સ્વર સ્થાન પ્રકારે તેમજ ક્ષણેક્ષણે નવા નવા થતાં વિગેરે અપેક્ષાએ શ્રતનું સાદિ-સાતપણુ આ તિ પ્રયત્નોજ ઈત્યાદિવડે શ્રતનું સાદિસાન્તપણું વિચારવું. વીરાસને બેઠેલા પ્રજ્ઞાપક પદ્માસને પ્રમાણે-પ્રજ્ઞાપકને ઉપયોગ કઈ વખતે શુભ હય, બેસે અને ધર્મદેશનાદિ કરે તે અવસરે પા. કઈ વખતે અશભ હોય; કઈ વખતે તીવ્ર હોય, સનની અપેક્ષાએ શ્રતની આદિ. પુનઃ તેમાંથી કઈ વખતે મંદ હોય, શુભાશુભ કિંવા તીવ્ર- અન્ય કેઈ આસને પ્રજ્ઞાપક બેસે તે વખતે તે મંદ ઉપગ સાથે કઈ વખતે ઉદાત્ત સ્વર, કેઈ શ્રતને અંત અને અન્ય શ્રતની આદિ સમઅવસરે અનુદાન સ્વર અને કઈ વખતે સ્વરિત જવી. અહિં પ્રજ્ઞાપકની અપેક્ષાએ થતજ્ઞાનની સ્વર હોય છે. વિવશિત એક ઉપયોગમાંથી અન્ય આદિ-અંતનું જે નિરુપણ કર્યું તે શ્રતજ્ઞાન ઉપગમાં જે અવસરે પરાવર્તન થાય તે વખતે અને પ્રજ્ઞાપક અભિન્ન સંબંધ ખ્યાલમાં તે ઉપગ પરાવર્તનની અપેક્ષાએ શ્રતજ્ઞાનની રાખીને કરેલ છે. આદિ જાણવી, પુનઃ તે ઉપગમાંથી અન્ય કઈ પ્રજ્ઞાપનીય ભાવની અપેક્ષાએ શ્રતનું ઉપયોગમાં અથવા પ્રથમના ઉદાત્ત-અનુદાત્તાદિ સાદિસાન્તપણું, ઉચ્ચારમાંથી અન્ય કેઈ ઉચ્ચારમાં પરાવર્તન ધર્માસ્તિકાય. અધમસ્તિકાયાદિ દ્રવ્ય થાય એટલે વિવક્ષિત થતજ્ઞાનને અંત થાય. પ્રજ્ઞાપનીય અર્થાત તેની વ્યાખ્યા કરવા દ્વારા ઉદાહરણ તરીકે એક પ્રજ્ઞાપક વર્તમાનમાં શુભ નિરુપણ કરવા યોગ્ય દ્રવ્ય છે. દ્રવ્ય સ્વત: ઉપયોગ સાથે તે ઉપયોગની તીવ્રતામાં વતતે અનાદિ અનંત-શાશ્વતા છે, તથાપિ પર્યાયની ઉદાત્ત સ્વરે પદાર્થનું નિરુપણ કરે છે, અમુક અપેક્ષાએ દ્રવ્યોની ઉત્પત્તિ અને વિનાશ (સાદિ. સમય પછી શભ ઉપગમાંથી અશુભ ઉપયોગ- સાન્તપણું) માનવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નું પરાવર્તન થયું અથવા તે શુભ ઉપગ નથી. અહિં પ્રજ્ઞાપનીય દ્રવ્યોનું પર્યાયની અપે. રહેવા છતાં શુભ ઉપગની તીવ્રતા હતી તેને ક્ષાએ સાદિસાન્તપણું ઘટાવી ધ્યાતા, ધ્યેય અને બદલે મંદતા થઈ અથવા તે શુભ ઉપગ અને છે. ધ્યાન, કિંવા જ્ઞાતા, રેય અને જ્ઞાન-એ ત્રણેયની તેની તીવ્રતા અને કાયમ રહેવા છતાં ઉદાત્ત એકતા વિચારી શ્રતજ્ઞાનનું સાદિ-સાતપણું સ્વરને બદલે અનુદાત્ત સ્વરથી પદાર્થનું નિરૂપણ વિચારવાનું છે. શરુ થયું. તે વખતે ઉપગ અથવા તેની તીવ્ર * વ્યાકરણશાસ્ત્રમાં–વિવૃત-લંકૃત-વિસ્તૃત ઇત્યાદિ અનેક પ્રકારના પ્રયત્ન કહેલાં છે. “પ્રયત્ન” તાતા, નીરનુરાઃ ઈત્યાદિ વ્યાકરણમાં એટલે-શબ્દનું કિવા સ્વર-વ્યંજનાદિ વર્ણાક્ષરોનું જણાવ્યા પ્રમાણે ઉચ્ચારણ કરાતા શબ્દના ઉદાત્ત- ઉચ્ચારણ કરતી વખતે હદય-કંઠ-તાલુ-દાંત-હેઠ અનુદાત્તાદિ ભેદો છે. વિગેરે અવયમાં થતી ચેષ્ટાવિશેષ. For Private And Personal Use Only
SR No.531463
Book TitleAtmanand Prakash Pustak 039 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy