________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૩૦ ]
શ્રી આત્માનંદ પ્રકાશ. દિવસ સુધી રહેવાનું હોવાથી શ્રુતજ્ઞાન પણ ત્યાં અને જ્યારે જ્યારે છેલ્લા તીર્થ કર પ્રભુના શાસનની સુધી રહેશે. પંચમ આરાનું કાળપ્રમાણ જે સમાપ્તિ થાય તે વખતે શ્રુતજ્ઞાનને અંત જાણવે. એકવીશ હજાર વર્ષનું જણાવેલ છે તેને છેલ્લા આ અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું સાદિ-સાન્તપણું દિવસે પણ દુ૫સહસૂરિ આચાર્ય ભગવંત, ઘટાવવું તે વધુ સુસંગત છે. ફગુગી નામના સાધા, નાગિલ નામા શ્રાવક કાળની અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિઅને સત્યશ્રી નામે શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ
સાન્ત કેવી રીતે? અવિચ્છિન્નપણે વિદ્યમાન રહેવાનો છે. તે સાથે દ્વાદશાંગીરૂપ શ્રતજ્ઞાનની પ્રવૃત્તિ પંદર દશવૈકાલિકસૂત્રનું ચોથું જે ષડજીવનિકાય કમભૂમિક્ષેત્રોમાં જ હોય છે, જે બાબત અગાઉ નામનું અધ્યયન ત્યાં સુધીનું શ્રત પણ ટકવાનું
: કરેલા વિવેચન ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય છે. પંચમ આરાની સમાપ્તિ સાથે ચતુર્વિધ સંઘ
તેમ છે. એ પંદર કર્મભૂમિ પૈકી પાંચ મહાવિદેહ તેમજ શ્રતને પણ અંત થવાને છે, એ અપેક્ષા
ક્ષેત્રોમાં હમેશા એક સરખે કાળ છે. અવસર્પિ
ણીને ચતુર્થો આરો અથવા ઉત્સપિણને ત્રીજો એ શ્રતને અંત થયે. બાકીના ચાર ભરતક્ષેત્રો તેમજ પાચ અરવત ક્ષેત્રમાં પણ તે પ્રમાણે
આરો કે જેનું દુષમસુષમ એવું નામ છે, શ્રતજ્ઞાનની આદ અને શ્રુતજ્ઞાનને અંત સ્વયં
તે આરાની શરુઆતમાં જે ભાવે હાય છે તેવા
ભાવે મહાવિદેહ ક્ષેત્રમાં હમેશને માટે એક વિચારી લ.
સરખા જ હોય છે અને પાંચ ભરત તેમજ પાંચ અહિં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે ઐરવતમાં કાળનું પરિવર્તન થયા કરે છે, વિતર જ્યારે જ્યારે તીર્થકર મહારાજા કેવલજ્ઞાન પ્રાપ્ત માનમાં પણ આપણે સાંભળીએ છીએ કે આજથી કરે છે તે અવસરે તેમના શાસનની શરુઆત સેંકડો વર્ષ અગાઉ મનુષ્યના આયુષ્યનું પ્રમાણ થાય, તે વખતે તે તીર્થંકર મહારાજની દ્વાદશાંગી- બુદ્ધિ, બલ, ધાન્યાદિ પદાથોમાં રસ-કર વિગેરે જ ની અપેક્ષાએ શ્રુતજ્ઞાનની પણ આદિ ગણાય હતું તે હાલમાં ઘણું જ ઓછું દેખાય છે અને અને જ્યારે તે તીર્થકર મહારાજાના શાસનની
1 હજુ પણ કાળક્રમે ઓછું આછું થતું જશે. એ
સર્વ કાળના પરિવતનને પ્રભાવ છે, અને તેથી જ સમાપ્તિ થાય તે અવસરે તે તીર્થકરના શાસન
પાંચ ભરત તથા પાંચ ઐરવતક્ષેત્રોમાં ઉત્સમિણીકાળમાં પ્રવર્તમાન શ્રુતજ્ઞાનને પણ અંત થાય
અવસર્પિણી કાળની અપેક્ષાએ યથાસંભવ પ્રથમ અર્થાત પ્રત્યેક તીર્થકર મહારાજાના શાસનકાળના અપેક્ષાએ શતાનના ઉત્પત્તિ-આદિ અને શ્રત-
તીર્થંકર મહારાજાને કેવલજ્ઞાન થાય ત્યારે શ્રુતજ્ઞાનના અંત સંભવી શકે છે, પરંતુ એ પ્રમાણે જ્ઞાનને પ્રારંભ અને છેલા તીર્થકર મહારાજાના નિરુપણ કરવામાં આવે તે મહાવિદેહ કે જ્યાં શાસનની સમાપ્તિ થાય તે અવસરે શ્રતજ્ઞાનને સર્વદા શ્રુતજ્ઞાનનું અનાદિ અનંતપણે અસ્તિત્વ અંત વિચારો. ક્ષેત્રથી શ્રતજ્ઞાનના સાદિ-સાન્તમાનવું છે ત્યાં પણ (દરેક તીર્થંકર પ્રભુના પશુના વિચારણામાં ક્ષેત્રની પ્રધાનતા ગણવાની અપેક્ષાએ) શ્રુતજ્ઞાનનું સાદ-સાન્તપણું ઘટી છે, અને કાળથી શ્રુતજ્ઞાનના સાદિ-સાતપણાના જશે, માટે પાંચ ભરત તથા પાંચ એરવત. નિરુપણુમાં તે ક્ષેત્રમાં પ્રવત્તમાન કાળની મુખ્યતા હોત્રામાં પ્રત્યેક ઉત્સપિણું-અવસર્પિણી કાલમાં જ
જ્યારે જ્યારે પ્રથમ તીર્થંકર મહારાજાનું શાસન ઉત્રાપણા બી આરાની શરુઆતને ભાગ પ્રવર્તમાન થાય ત્યારે મુતરાનની આદિ જાણવા નહિ પણ પયંતભાગ લે,
For Private And Personal Use Only