Book Title: Atmanand Prakash Pustak 039 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org mobom, શ્રી શ્રુતજ્ઞાન. જીવ અને પુદ્ગલદ્રવ્યાને પ્રજ્ઞાપનીય ભાવમાં ગણી તે અપેક્ષાએ શ્રતજ્ઞાનનું સાદિ-સાન્તપણું. ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય દ્રવ્યોને પ્રજ્ઞા પનીય ભાવમાં ગણી શ્રુતજ્ઞાનનું સાદિસાન્તપર્ણ ઉપર સમજાવવામાં આવ્યું. હવે જીવ પુદગલદ્રબ્યાને પ્રજ્ઞાપનીય ભાવામાં ગણી તે અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું સાદિસાન્તપણું સમજાવાય છે, જે જીવ કિવા પુદ્ગલદ્રવ્ય વર્તમાનમાં ગતિપરિણામવાળુ' હાય તે જ દ્રવ્ય જ્યારે સ્થિતિપરિણામવાળુ થાય અને પ્રજ્ઞાપનીય ભાવની ઘટના તેમાં કરવામાં આવે એટલે તે દ્રવ્યરૂપ પ્રજ્ઞાપનીય ભાવની અપે ક્ષાએ તની આદિ. તેમજ તે જ પુદગલાદિદ્રવ્ય પુનઃ સ્થિતિપરિણામમાંથી ગતિ પરિણામવાળુ' થાય એટલે ઉપર જણાવેલ રીતિ પ્રમાણે શ્રતના અંત સમજવા, અથવા વર્તમાન માં પરમાણુ' દ્વિપ્રદેશી, સભ્યપ્રદેશી સ્કંધ આદિ કોઇ પુદ્ગલદ્રવ્ય એક આકાશપ્રદેશની અવ ગાડુનાવાળું છે. તે જ સભ્યપ્રદેશી સ્મુધ વિગેરે પુદગલદ્રવ્ય તે એક આકાશપ્રદેશની અવગાહના D જીવ Acharya Shri Kailassagarsuri Gyanmandir Anket [ ૨૩૩ ] ભેગા થવું અથવા અમુક સ્કાનુ અમુક :સ્કંધ સાથે ભેગા થવુ તે. પુદ્ગલદ્રવ્યમાં જ આ ભેદ સંઘાત પરિણામ સ‘ભવી શકે છે. ખાકીના, અને જીવાસ્તિકાય એ ચાર મસ્તિકાય દ્રવ્યેામાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ભેદ્ય-સંઘાત પરિણામ કાઇપણ કાળે સ`ભવી શકતા નથી; કારણ કે એ ચારે ય અસ્તિકાય દ્રવ્યા ના પ્રદેશેાને છટા પડવાપણુ છે. જ નહિ', છૂટા પડવાપણુ' ન હોય એટલે ભેગા થવાપણું કયાંથી હાય ! અર્થાત્ ન હાય. સધાત-ભેદ એ જેમ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જ છે તે પ્રમાણે વર્ણ ગધ-રસ-સ્પર્શી અને સંસ્થાન એ પણ પગલાસ્તિકાય દ્રવ્યમાં જ હોય છે. ધમાસ્તિકાયાદિ ચારે ય દ્રવ્યો . શુધ્ધ નયની અપેક્ષાએ અમૃત-અરૂપી હોવાથી તેમાં વર્ષોંગાદ્રિ નથી. ફક્ત 'સ્થાન ધર્માસ્તિકાયાદ્રિ પ્રથમના ત્રણ દ્રબ્યામાં ઘટાવવું હોય તે ઘટાવી શકાય છે. પણ તે સ સ્થાન સદાકાળ એક સરખુ’– શાશ્વત છે. જીવદ્રવ્યમાં સંસારી જીવની અપેક્ષાએ જેવુ' જેનું શરીર તેવુ તેનું સંસ્થાન અને સિધ્ધના જીવામાં પણ વાવસ્થાની અપેક્ષાએ For Private And Personal Use Only વાળે। થયા. તે વખતે પણ તે સ્કંધના પ્રજ્ઞાપનીય ભાવ લક્ષ્યમાં રાખી શ્રુતજ્ઞાનની આદિ સમજવી, પુનઃ તે 'ધ એક આકાશપ્રદેશ અથવા ત્રણ આકાશપ્રદેશની અવગાહનાવાળે થયે તે વખતે પણ ઉપર મુક્ષ્મ શ્રુતજ્ઞાનને અત સમજવા. વળી દ્વિપ્રદેશી વિગેરે પુદ્દગલા સ્ક'માં ભે' પરિણામ થાય છે અને પરમાણુ વિગેરે પદ્મલ દ્રવ્યેામાં ‘સઘાત પરિણામ થાય છે. ભે એટલે જે સ્કધમાં જે પ્રદેશે છે તે ધમાંથી તે બધાય પ્રદેશાનુ' અથવા તે પૈકી અમુક પ્રદે શેતુ અથવા અમુક વિભાગનુ છૂટું પડવું તે, ને ત્યાગ કરી બે આકાશપ્રદેશની અવગાહના-આત્મપ્રદેશના સ્થાનની ઘટના બનેલી હાય છે, અર્થાત્ જીવદ્રવ્યના સંસ્થાનના આધાર જીવદ્રવ્યની સાથે સંબંધવાળા પુદ્ગલમય શરી ઉપર જ રહેલા છે. એટલે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ એ ચારે ય જેમ પુદ્ગલના સહભાવી ગુણે છે તે પ્રમાણે સસ્થાન એ પણ પુદ્ગલેામાં જ મુખ્યત્વે અેનાર ગુણ છે. પુદ્ગલામાં વર્તતા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ તેમજ સંસ્થાનની અપેક્ષાએ પણ શ્રુતજ્ઞાનનુ સાદિ-સાન્તપણુ અહિ' વિચારવા વૈશ્ય છે. જે પુદ્ગલમાં વર્તમાનમાં વ્યક્તપણે લાલ વર્ણ છે, તે પુદ્ગલદ્રવ્ય અમક વખત પછી લીલા વ અને સઘાત એટલે લેાકમાં વર્તતા છૂટા પરમાવાળું થાય એટલે તે દ્રવ્યને પ્રજ્ઞાપનીય ભાવમાં યુએનું પરસ્પર ભેગા થઇ સ્કંધરૂપે મનવુ ગણી થતજ્ઞાનની આદિ થઇ એમ ઘટાવવુ. પુનઃ મથવા અમુક પરમાણુનું અમુક સંધ સાથે તે જ પુદ્ગલદ્રવ્યૂ અન્ય વર્ણવાળુ અને એટલે

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28