Book Title: Atmanand Prakash Pustak 039 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ રર૬ ] શ્રી આત્માનંદ પ્રકાશ. જી અનેક પ્રકારના ઉપાયે રચે છે, પણ તે આંખ મીંચીને કરી લઈએ પણ કાળ પવનને ઝપાટા સઘળા વ્યર્થ છે. અનુકૂળ જડને સવેગ અને વાગતાં જ જીવનદીપક બુઝાઈ જવા દે. પછી પ્રતિકૂળ જડને વિયેગ ઈચ્છતાં અને તે કાળ જુઓ અંધારામાં શું દશા થાય છે? એ બધાં ય ગયે ને અનંત કાળ જશે. અનતી વખત સુખનાં સાધનો અને ધન-સંપત્તિ આપણને કેટલે જડની અનુકૂળતા પ્રાપ્ત થઈ છતાં કોઈપણ કાર્ય. આનંદ તથા સુખ આપે છે. ગર્ભની અનેક સિદ્ધિ થઈ નહિ. અનંતા સદ ભવમાં કપાત પ્રકારની યાતનાઓ, સંઈિમપણે અનંતીવાર છુંદતાં, છેદતાં, ભેદતાં, વટાતાં, ઢબાતાં, દારુણ થતાં જન્મમરણનાં દુઃખ, અત્યંત પ્રતિકૂળ જડના સંયોગવાળા નારકના ત્રાસ, શું સઘળાં ય દુખ સહીને માનવી બન્યા તોયે જડ જગતને નાશ પામી ગયાં છે કે જે નિશ્ચિત બની મિહ છૂટ્યો નહિ એટલે જીવને પછી તેની તે જ મળેલા માનવજીવનને પ્રમાદથી ખાઈ રહ્યા છે? દારુણ દુઃખ સહન કરવાની દશા કાયમની શ મન એમ માની બેઠા છે કે માનવજીવન કાયમ રહી. જીવ અહિંયા દુઃખથી પ્રતિકૂળતાથી એટલે મુક્તિ અથવા તે માનવજીવન પછીડરે છે પણ એ જ મહાન દુખે કયાં છુટી ગયાં માનવજીવનના અંત સાથે જ સર્વ આપત્તિછે? જડના સંગીને સુખ કયાંથી ? જડના ઉપા- વિપત્તિઓને પણ અંત આવી જઈ જન્મસકને તે સહજાનંદ મળે ખરો? કાદવમાં ને વિષ્ટ - જરા મૃત્યુથી મુક્ત જ થવાના ? માં આળેટનારને શુદ્ધિ ને પવિત્રતા શેની? જીવ પિતે મેહના દબાણથી ગમે તેમ માની લે કે જે આવી વિચારણા ન હોય તે આટલી મને અમૂક જડ અનફળ છે, પણ જો કોઇ પણ નિર્ભયતા તથા આટલી નિશ્ચિતતા ન હોય. કાળે જીવને અનુકૂળ થાય ખરૂં ? શત્રુ કઈ જેઓ માનવજીવન પછી તરત જ મુક્ત થવાના કાળે અનુકૂળ થઈ આનંદ આપે ખરો ? માનવ હોય છે તેમને આટલી નિશ્ચિતતા, નિર્ભયતા જીવનમાં પાંચ પચીશેક વર્ષ મોહના ગુલામ થઈને કે પ્રમાદ હેતે નથી તે પછી જેનું કાંઈ પણ આપણે માની લઈએ કે અમે સુખી છીએ, ઠેકાણું નથી તેને આટલું નિશ્ચિત કે નિર્ભય અમારી પાસે ધનસંપત્તિ છે, અમારી પાસે રહેવું કેમ પાલવે? માટે વિકાસી પુરુષના સુખનાં બધાં ય સાધન છે. અમારે હવે કઈ પગલે ચાલીને મિથ્યા સુખદુઃખથી મુકાઈ પણ વસ્તુની જરૂરત નથી. આમ ને આમ જડની જઈને આત્મગુણસ્વરૂપ સાચું સુખ મેળવી દુનિયામાં વિચરીને અનેક પ્રકારને અપરાધે લેવું જોઈએ. કષાય જય. ઉખલ થયેલા ક્રોધ અને માન, તથા હિંગત થયેલાં માયા અને લોભ એ ચાર મલિનવૃત્તિઓ પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળની સિંચક છે. ક્રોધથી પ્રીતિ નાશ પામે છે, માન વિનયન નાશ કરે છે, માયા મિને નાશ કરે છે અને લોભ સર્વને નાશ કરે છે. શાંતિ વડે ક્રોધને હણ, મૃદુતાથી માનને જીતવું, માયાને બાજુતાથી જીતવી અને લોભને સંતોષથી છત. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28