Book Title: Atmanand Prakash Pustak 036 Ank 07 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તક: ૩૬ મું અંક ૭ મો મહા : ૧૯૯૫ ફેબ્રુઆરી: ૧૯૩૯ પ્રકાશ, “શ્રી આત્માનંદ પ્રકાશની અંતરઊર્મિઓ "** દેહશે પત્ર વદે છે પ્રેમથી, સુણુએ વાચવૃંદ; ઈચ્છાઓ અમ ઉરની, કહું સવૈયા છંદ. ૧ સવેચા છંદ નિત્ય નિત્ય નવલા યંનાં, સંશોધન સનેહે જ કરું, જનધર્મનાં સમ તત્વનું, વાચક પાસે જ્ઞાન ધરું; મહેસ ઉજજુ હું પ્રેમ, પુણ્યપંથ રહેવા વ્યાપી, “આત્માનંદ પ્રકાશ પત્રના, ઉરમાં એ ઇરછા સ્થાપી. ૧ ઉત્તમ તપ ને તીર્થતણા, મહિમાનું હું ગાન કરું, તીર્થ કર ને ગુરુવર્યોનું, મંગળનામ સદા ઉચરું; નવપદજીની પાઠ-પૂજાઓ, પર્યુષણને ઐઠ પ્રસંગ, “આત્માનંદ પ્રકાશ”પત્રને, એ ઈચ્છા છે અગેઅંગ. ૨ ધર્મ, નીતિ, સત્કર્મતણ વ્યાખ્યાનેવાળા લેખ લખું, વિક–સાક્ષર સંત-સાધુનું, સદા ય હુ એવુ પડખું; વાચક જનને વગ વધે, ચાહક ગુણવતાને બધું, આત્માનદ પ્રકાશ” કહે, હું શાણુ સજજનને શેાધું. ૩ પ્રાચીન-છેક પુરણ ગ્રંથ, ભાષાન્તર કરવા લાગું', અ૫ કિસ્મતે કહપતરુ સમ, વાંચના લાભો માગુ, મુજ કર્તવ્ય નેક અજાણું, સેવા સજવાને તિયાર, “આત્માનંદ પ્રકાશ પરના, એ અંતર ઊંડા ઉદ્દગાર, ૪ “અલ સત્કર્મત સદાય હું આ બધું, આત્માનંદ સભાતણ, અવિચળ રહેવા નામ; તન-મન-ધન સેવા સજી, મુજ મન એ વિશ્રામ, સભાના કવિરેવાશકર વાલજી બધેકા, ધમપદેશક-જાવનગર, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33