Book Title: Atmanand Prakash Pustak 034 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રતિપક્ષ–નિરાસ પ્રકાશ. ૨૫૩ જીવન વડે ? ન જ વડે. કેમકે નહીં સાંભળવા ચાગ્ય સાંભળવા કરતાં પ્રાણ ત્યાગ કરવા સારા છે. સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરનાર પતિ જનેાએ એને નિષઁય કરેલ છે કે જેના અંતરંગ શત્રુ સર્વથા ક્ષીણ થયેલા છે તેવા આપ વીતરાગને કોઇ ક્યાંય કદાપિ શત્રુ હોય જ નહીં. એ જ વાતને દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે. ૨. જો આપના વિપક્ષ-શત્રુવ વિરક્ત-રાગ રહિત હાયા તે નિશ્ચે શત્રુ જ નથી, કેમકે વીતરાગપાવડે તે તે આપ જ છે અને જે તે રાવાન હોય તે પણ વીતરાગપણાના અભાવવડે આપનાથી તે અત્યંત નિષ્મળ હાવાથી પશુ તે શત્રુ નથી, કારણ કે સમાનશીલ અને પરાક્રમવાળાનું જ પ્રાયે સપક્ષ-વિપક્ષપણું કહેવું ઘટે છે. શુ' ખજવા કદાપિ સૂર્યના પ્રતિપક્ષી હાઈ શકે ? ૩. હે પ્રભુ ! તે (લસત્તમ મનુતરવાસી દેવા, પણુ આપના ચેાગ–માગ ની સ્પૃહા રાખે છે, ત્યારે ચાગ મુદ્રા, ( રોહરણાદિક ધર્મ ઉપકરણ ) રહિત એવા અન્ય સાંખ્યાક્રિકને તે તે ચેગમાર્ગની સ્થિતિ શી ? ચેગ હેમનાથી દૂર છે. ૪. હું વીતરાગ ! ચોગક્ષેમકારી આપને અમે નાથ આપને સ્તવીએ છીએ. ને આપની સેવા-ઉપાસના આપનાથી અન્ય ફાઈ ત્રાતા ( રક્ષક) નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir આપની સ્તવના ઉપરાંત સ્ત્રીનુ શુ એલીએ ? અને આપની સેવા ઉપાસના ઉપરાંત બીજું શું કરીએ ? કારણ કે વાણી અને જન્મ પામ્યાનું એ જ ઉત્તમ ફળ છે. પ. સ્વીકારીએ છીએ, કરીએ છીએ; કેમકે પેતે હિંસાદિક મલિન આચારવાળા હાઇ ખીજા લેાળા જનાને ઠગવામાં ચતુર એવા અન્ય દેવ-ગુરુએ બધી દુનિયાને પણ છેતરે છે, તેથી અમે આપ વગર બીજા કાની પાસે જઈ પાકાર કરીએ ? ૬. જઠરાગ્નિ અને કામાગ્નિથી પીડાયેલા પેાતાને કૃતાં માનનારા દ્વિજાદિકા આપની હે પ્રભુ ! સદાય કર્મમુકત ( મનાતાં છતાં) જગતની સૃષ્ટિ, જગતનું પાલન અને જગતને ક્ષય કરવામાં ઉજમાળ એવા વાંઝણીના પુત્ર જેવા કલ્પિત દેવાને કાણુ સચેતન માન્ય કરે? વિચારશીલ આત્મા તેા માન્ય ન જ કરે. ૭. For Private And Personal Use Only ( પરાભવ પામેલા ) દેવેાવડે જેવા ( સર્વાંત્તમ વીતરાગ )

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28