________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B 431 - શ્રી આત્માન દ જન્મ શતખિબ્દ સ્મારક ગ્રંથ. પૂજ્યપાદુ શ્રી. વિજયાનંદસૂરીશ્વરજી (આરમારોમજી ) મહારાજની જનમ શતાબ્દિના સ્મરણાર્થે આ ગ્રંથના પ્રકાશનમાં અનેક જૈન, જનેતર ને પાશ્ચિમાત્ય વિદ્વાનનાં વિદ્વત્તાપૂર્ણ લેખો આપી આ ગ્રંથને અ પૂર્વ બનાવ્યાં છે, તેમજ છપાઈ, ફાટાઓ, બાઈડી’ગ વગેરે કાર્ય-ગ્રંથની સુંદરતામાં વધારો કરે છે. આ ગ્રંથના વિષયે ચાર વિભાગમાં વહેંચાયેલ છે. 1 ઈગ્લીશ લેખો 35 પૃષ્ઠ 190 2 હિંદી લેખો 40 પૃષ્ઠ 217 ના 3 ગુજરાતી શ્રી આત્મારામજી મહારાજ વિષયક લેખો 26 પૃષ્ઠ 144. 4 ગુજરાતી ઇતર વિષયક લેખો 32 પૃષ્ઠ 160 મુનિમહારાજે, વિદ્વાનો, લેખ કે અને એતિહાસિક સ્થળોના આશરે દોઢસે ફોટાઓ સુંદર આર્ટ પેપર ઉપર આવેલ છે; છતાં પ્રચાર અર્થે, મુલ કરતાં અષી કીંમત રૂા. ૨-૮-છ રાખેલ છે. એક ગ્રંથનું વજન આશરે પાંચ રતલ હોવાથી બનતાં સુધી રેલવે પારસલદ્વારા જ મગાવવા કૃપા કરવી. લખા:—શ્રી જૈન આત્માનદ સભા-ભાવનગર શ્રી વીશ સ્થાનકે તપ પૂજા ( અર્થ સાથે. ) ( વિસ્તારપૂર્વક વિવેચન તથા મડળ સહિત. ) વિસ્તારપૂર્વક વિધિ વિધાન, નેટ, ચૈત્યવ દન, સ્તવન, મંડળ વગેરે એને સાદી સરલ ગુજરાતી ભાષામાં અર્થ સહિત અમે એ પ્રકટ કરેલ છે, વીશ સ્થાનક તપ એ તીર્થંકરનામકર્મ ઉપાંજ ન કરાવનાર મહાન તપ છે. તેનું આરાધન કરનાર બહેન તથા બે ધુઓ માટે આ ગ્રંથ અતિ મહત્વના અને ઉગી છે. શ્રી વીશ સ્થાનક તપનુ મડળ છે તેમ કેાઈ અત્યાર સુધી જાણતું પણ નહોતુ'; છતાં અમાએ ઘણી જ શોધ ખોળ કરી, પ્રાચીન ઘણી જ જૂની તાડપત્રની પ્રત ઉપરથી માટે ખર્ચ કરી, ફાટે બ્લેક કરાવી તે મંડળ પણ છપાવી આ બુકમાં દાખલ કરેલ છે. આ એક અમૂલ્ય ( મંડળ ) નવીન વસ્તુ જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, લાઈબ્રેરી અને ઘરમાં રાખી પ્રાતઃકાળમાં દર્શન કરવા લાયક સુંદર ચીજ છે, ઊંચા કાગળ ઉપર સુંદર ગુજરાતી ટાઈપમાં છપાવી સુશે ભિત ખાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે છતાં કિમત બાર આના માત્ર રાખવામાં આવેલી છે. પારટેજ જીદું.. આનંદ પ્રિન્ટિંગ પ્રેસમાં શેઠ દેવચંદ દામજીએ છાપ્યું.—ભાવનગર. For Private And Personal Use Only