Book Title: Atmanand Prakash Pustak 034 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531404/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir XZान 1ोचर म स्त ३४ ११ मे.. જયેષ્ઠ આમ સ’ ૪૧ वस. २४६३ ३.१-४-० जीन पात्माना सला भावना For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 99 યાચના. ( “ છેટમ અ. ત્રિવેદી ) શ્રી વિજયાનન્દ સુરીશ્વરસ્તુત્યષ્ટકમ્ ... વિષય-પરિચય. ૧. સ્ ૩ સમ્યગ્ જ્ઞાનની કુ ંચી. ( પરમાત્માનું સ્વરૂપ ) (અનુવાદ) ૪. પવિત્ર જીવનનું રહસ્ય. ( અનુ॰ અભ્યાસી )... ૫. પ્રતિપક્ષ-નિરાસ પ્રકાશ ( લે॰ સદ્ગુણાનુરાગી કપૂરવિજયજી )... ૬. અમારી મારવાડની યાત્રા. (લે॰ દર્શનવિજયજી ) ૭. શ્રી પષણ પર્વ સંબધી નિર્ણાય. ( આ. શ્રી વિજયવલ્લભસૂરિ ) ૮. આત્માની શાધમાં. ( લે॰ સમન્વય ) ૯. વર્તમાન સમાચાર, જલદી મગાવે Acharya Shri Kailassagarsuri Gyanmandir ... શ્રી અમરચંદ્રસૂરિષ્કૃત – શ્રી તી કર ચરિત્ર ( ભાષાંતર ) આ ગ્રંથ જેમાં ચાવીશ તીર્થંકર ભગવાનના ઘણા સક્ષિપ્તમાં ચિરત્રા આપવામાં આવેલ છે. આટલા ટુંકા, અતિ મનેાહર અને આળજીવેા સરલતાથી જલદીથી કઢાત્ર પણ કરી શકે તેવા સાદા, અને સુંદર. ચરિત્રા આ ગ્રંથમાં છે. જૈન પાઠશાળા, કન્યાશાળા, જૈન વિદ્યાલયમાં ઐતિહાસિક શિક્ષણ તરીકે ચલાવી શકાય તેવું છે. કિંમત દશ આના. ૨૪૩ २४४ ૨૪૬ ૨૪૮ ૫ર ૨૫૬ ૨૫૯ ૨૬૧ ૨.૩ શ્રી જૈન આત્માનંદ શતાબ્દિ સિરિઝના છપાતાં ગ્રંથા. ૧ શ્રી ત્રિષષ્ઠિલાકા પુરૂષ ચરિત્ર ( મૂળ બે થી દશ પર્વો ) પ્રત તથા જીકાકારે. ૨ ધાતુષારાયણ, શ્રી વૈરાગ્ય કલ્પલતા ( શ્રી યશેવિજયજીકૃત ) ૩ ૪ પ્રાકૃત વ્યાકરણ દુઢકાવૃત્તિ. For Private And Personal Use Only તૈયાર છે. શ્રી ત્રિષષ્ઠિશ્લાકા પુરૂષચરિત્ર પ્રથમ પ. પ્રતાકારે તથા બુકાકારે સુંદર ટાઇપ, ઉંચા કાગળ, સુથેોભિત ખાઇન્ડીંગથી તૈયાર છે, ઘેાડી નકàા બાકી છે. કિંમત મુદ્દલથી એછી રૂા. ૧-૮-૩ પે. જુદું. જલદી મગાવેા Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org - డ શ્રી આત્માનન્દ પ્રકારા. *** ***** सम्यग्दर्शन शुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं येन सुलब्धं भवति जन्म ॥ १ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir “ સભ્યગૂદનથી વિશુદ્ધ થયેલા જ્ઞાન અને ચારિત્રને જે પ્રાપ્ત કરે છે તે મનુષ્યને જન્મ દુઃખનિમિત્ત હોવા છતાં સામુક્તિગમન ચેાગ્ય-થાય છે. ' તત્ત્વાર્થ ભાષ્ય-શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચક, - *& પુત્ત્ત ૨૪ થી સં ૨૪૬૨. ગ્રેટ. પ્રાસ્ત્ર સં. ૪૨. { × ૨૬ મો. STRIA MARDINDAD MANTE XEILD JONAIK XINI TEK XAG ' "" ચાચના C i Ke | 8 ek XIN COK XAN પ્યારા. તારા છીએ બાલક, રેલાવજો સુબુદ્ધિને રેલાવો પ્યારા. આપી; નમું હું. જગ્યના પાલક, અમે અમારાં પર અમર-વૃષ્ટિ, તમે કુબુદ્ધિ મૂળથી કાપી, સદા અમારાં પર મહા-વૃષ્ટિ, સદા દુઃખીના દુ:ખ હરવાને, સદા શુભ કાર્ય કરવાને; . દુઃખીને સુખના રસ્તા, તમે ખતલાવો પ્યારા. તમારી ભક્તિ કરવાને, સફળ સંસાર તરવાને; તમારી ભક્તિ કરતાને, જગત-દ્રુઃખ વિસારો પ્યારા. કૃપા—દૃષ્ટિ સદા રાખી, અરજ આ સુણો મારી; તમારા ભક્ત ‘ જૈના 'ને, ચરણમાં રાખો પ્યારા. “ છેટસ ! અ. ત્રિવેદી. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीविजयानन्दसूरीश्वरस्तुत्यष्टकम् । PREPX चूडारत्नं मुनीनाममलव्रतजुषामग्रणीः कीर्तिभाज्रा___ मग्रण्यो धीधनानां विशदपदभृतामार्हतानां धुरीणः । धुर्यों व्याख्याकृतां यः सहृदयतिलकः सद्गुणिग्रामणीर्यः, ___ सोऽयं न्यायाम्बुराशिः प्रथयतु विजयानन्दसूरिः श्रियं नः ॥१॥ यं श्राद्धाः संश्रयन्ते प्रवरयतिततिः सेवते सर्वकालं, ___ वन्दन्ते भूमिपाला भजति च जनतोपासते योगिनोऽपि । श्रेणिः कर्णेजपानामपि विशदधियं यं मुदा संस्तुवन्ति, सोऽयं न्यायाम्बुराशिः शमयतु विजयानन्दसूरिदरं नः ॥ २॥ येन च्छिना नितान्तं प्रचयमुपगता दुःखदा मोहवल्ली, ह्यात्मारामे विशुद्धः शिवसुखकुदरं रोपितो बोधिवृक्षः। नित्यं वैराग्यवारा दुरितमलमिदा तं च सिक्त्वा व्यवधि, सोऽयं न्यायाम्बुराशी रचयतु विजयानन्दसूरिः सुखं नः॥३॥ →XXXXXXXXXXX For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - શ્રી વિજયાનંદસૂરીશ્વરસ્તુત્યષ્ટકમ. यस्मै राजिर्गुणानां स्पृहयति च नमस्कुर्वते भोगिनोऽपि, __न द्रुह्यत्यात्मशत्रुस्त्रिभुवनजयकृन्मोहनामा बलीयान् । व्याख्यायां कोऽपि नालं विततमतिधनो ह्यागमानां च विद्वान, सोऽयं न्यायाम्बुराशिभवतु च विजयानन्दसूरिMदे नः ॥४॥ यस्माद् विस्तारमावं किल जगति गता वर्यशिष्यापगात्र, सचक्रा सेव्यमाना प्रतिदिनममलै राजहंसैनिषेव्या । भव्यानां पापपत क्षपयति विशदाणाधबोधाम्बुपूर्णा, सोऽयं न्यायाम्बुराशिदलयतु विजयानन्दसूरिस्तमो नः ॥५॥ नैपुण्यं यस्य बाढं विशदमतिभृतः स्वान्यसर्वागमेषु, ___ कौशल्यं देशनायां भविकजनगणोद्धारणे दक्षता च । प्राविण्य ह्यन्तरारिग्रजहननविधौ संयमाराधने वा, __ सोऽयं न्यायाम्बुराशिर्दिशतु च विजयानन्दसूरिः शिवं नः ॥६॥ मुक्तिस्त्री यत्र रागं श्रयति च सततं दुर्गतिर्वा विरागं, _यस्मिन् राजिर्गुणानां निवसति विमला राजहंसीव पझे । यत्र श्रद्धाङ्गभाजां विमलगुणगृहे जायते मुक्तिहेतुः, सोऽयं न्यायाम्बुराशिः क्षपयतु विजयानन्दसूरियघं नः ॥ ७॥ यः मरिः सूरतेजा यममलक्षिणाः संश्रयन्ते भवारि जिग्ये येनाथ यस्मै सततमिह नमोऽधं च यस्मात् प्रणष्टम् । __ यस्याशान्ते सुकीर्तिर्निवसति विमला सद्गुणौघश्च यस्मिन्, सोऽयं न्यायाम्बुराशिहरतु च विजयानन्दसूरिर्भवं नः ॥८॥ इति श्रीविजयानन्दसूरिस्तुत्यष्टकं मुदा । यच्छब्दरूपकलितं पठतांस्ताच्छिवश्रिये ॥९॥ REXXXBRUAREXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ જ્ઞાનની કુંચી. પરમાત્માનું (જૈન દૃષ્ટિએ) શુદ્ધ સ્વરૂપ. (જુદા જુદા દર્શને તે માટે શું કહે છે?) ને આત્મા સર્વજ્ઞ, શાશ્વત, સ્વતંત્ર અને પરમ સુખમય હોવાનું જે મનુ ને યથાર્થ જ્ઞાન થાય છે તે મનુષ્ય અવશ્ય સુખી થાય એ નિઃશંક છે. ખરા આત્મજ્ઞાનીઓને ચિંતા કે દુઃખ ન સંભવી શકે. તેઓ સર્વ પ્રકારનાં બંધનથી મુક્ત હોય છે. આત્માનું યથાર્થ જ્ઞાન થતાં, સંસારની વાસનાઓને વિચ્છેદ થવા માંડે એટલે આત્માને સ્વયમેવ સુખની પ્રાપ્તિ થવા માંડે છે. વાસનાઓ ઘટે એટલે સુખ જરૂર વધે છે. વાસનાઓ વધે એટલે સુખની ક્ષતિ થાય છે. વાસનાઓનું પ્રાબલ્ય ખૂબ વધી જતાં સુખ નિઃશેષ થાય છે. વાસનાઓનું ઉન્મેલન થતાં પરમ સુખનો પ્રાદુર્ભાવ થાય છે. વાસના એ દુઃખ છે, વાસનાથી મુક્તિ એ સુખ છે. વાસના એ આત્માથી પર છે. આથી તેને સર્વથા ત્યાગ જ કરવો ઘટે. દુઃખ એ આત્માની વિભાવ દશા છે. દુઃખ એ આત્માને સ્વભાવ ન હોવાથી, દુઃખયુક્ત સ્થિતિ એ આત્માથી પરકીય દશા છે એમ નિશંક રીતે કહી શકાય. દુઃખ, શેક, અનુતાપ આદિ આત્માનાં ભૌતિક દ્રવ્ય સાથે મિશ્રણને કારણે પરિણમે છે. આત્મા સાથે ભૌતિક દ્રવ્યનું મિશ્રણ જ ન હોય તે પરમસુખ–વિશુદ્ધ આનંદરૂપ આત્માના સત્ય સ્વરૂપની જ પ્રાપ્તિ થાય. અમિગ્ર-નિર્ભેળ સુખ એ જ આત્માનું સત્ય સ્વરૂપ છે. એકલા શરીર કે એકલા આત્માથી દુઃખ કે ક્ષણિક આનંદનો અનુભવ કરવાનું કઈ રીતે શક્ય નથી. આનું કારણ એ છે કે શરીર એ ભૌતિક વસ્તુ હોવાથી તેમાં મનોરાનું અસ્તિત્વ કલપનાતીત થઈ પડે છે. વિશુદ્ધ સુખ અને વિશુદ્ધ આનંદ એ જ આત્માનું સત્ય સ્વરૂપ હોવાથી, આત્મા ક્ષણિક આનંદને અનુભવ કદાપિ ન કરે એ તે સહજ સમજી શકાય તેમ છે. ભૌતિક શરીરમાં દુઃખ કે ક્ષણિક આનંદને અનુભવ કરવાની કંઈ પણ શક્તિ નથી. આથી દુઃખનાં કારણે વિદ્યમાન હોય પણ ચિત્ત અન્યત્ર નિમગ્ન થયું હોય તે આનંદયુક્ત પરિસ્થિતિમાં પણ આનંદનો અનુભવ નથી થતું. દુખ અને ક્ષણિક આનંદ ભૌતિક અનુરાગથી જ પરિણમે છે. ભૌતિક અનુરાગ કમી થતાં દુઃખ અને ક્ષણિક આનંદ નામશેષ થઈ જાય. ભૌતિક અનુરક્તિ નિઃશેષ બનતાં, આત્માને પરમ સુખની પ્રાપ્તિ થાય. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ જ્ઞાનની કુંચી. ૨૪૭. આત્મામાં પરમ દેવત્વ(પરમાત્મ પદ)ની પ્રાપ્તિજનક સર્વ આવશ્યક તત્ત્વ છે. પરમાત્મપદની પ્રાપ્તિ માટે આવશ્યક કઈ તત્વનું આત્મામાં અનસ્તિત્વ નથી જ એ સર્વથા નિર્વિવાદ છે. કોઈ દ્રવ્યના ગુણે કે તેની કાર્યશક્તિને કોઈ કાળે વિનાશ ન જ થાય એ પ્રકૃતિને એક મહાન નિયમ છે. એ દ્રવ્યના ગુણે કઇ વિશિષ્ટ પરિસ્થિતિમાં અમુક સમય સુધી નિયંત્રિત કે નિરર્થક બને છે પણ પરિસ્થિતિ બદલાતાં ગુણોનું સ્વરૂપ પાછું તે ને તે જ થઈ જાય છે. દ્રવ્યની કાર્યશક્તિના સંબંધમાં પણ તેમ જ સમજવું. દા. ત. અમુક વાયુઓ તાત્કાલિક જલ-સ્વરૂપમાં પોતાના મૂળ ગુણે અને કાર્યશક્તિથી રહિત બને છે, પણ જલનું તેના અંશરૂપે પરિણમન કે પૃથક્કરણ થતાં, વાયુઓને પોતાની અસલ શક્તિ અને ગુણોની સ્વયમેવ પ્રાપ્તિ થાય છે. આ જ પ્રમાણે આત્મામાં પરમ દેવત્વને આવિષ્કાર ભલે ન થતું હોય પણ આત્મા એ વસ્તુતઃ પરમ દેવત્વયુક્ત છે એ નિઃશંક છે. સ્વલ્પમાં સ્વલ્પ અને શૂદ્રમાં શુદ્ધ પ્રાણીમાં પણ આત્માનું પરમ દેવત્વ ગૂઢરૂપે અવશ્ય રહેલું છે. દરેક આત્મામાં ચેતના અપૂર્ણરૂપે વિદ્યમાન હોય એવું અદ્યાપિ દષ્ટિગોચર થયું નથી. ચેતના અનંત, અખંડ અને વિશુદ્ધ છે. ચેતનાની અનંતતાથી આપણે પિતે પણ અનંત છીએ એ અર્થ નિષ્પન્ન થાય છે. વિશ્વના સર્વ જીવનું સત્ય સ્વરૂપ દિવ્ય છે એમાં કંઈ શંકા નથી. જેનું સત્ય સ્વરૂપ સાંકેતિક રીતે દિવ્ય છે એમ કે રખે માને. જીવનું સત્ય સ્વરૂપ વસ્તુતઃ દિવ્ય છે. એમાં કઈ શરત કે સંકેતને લેશ પણ સ્થાન નથી. પરમાત્મા સર્વ આત્મામાં સદાકાળ વિરાજી રહે છે. નામ અને રૂપયુક્ત વિશ્વની પાછળ પરમાત્માનું સંપૂર્ણ અસ્તિત્વ છે. શરીર આદિમાં વ્યામોહ અને બાહ્ય વસ્તુઓ પ્રત્યે અનુરાગરૂપ ભ્રમયુક્ત દશાને કારણે, આમાથી અંતર્મુખ થઈ શકાતું નથી. વિશ્વને સર્વ ભ્રમ દૂર થતાં, મનુષ્યને પિતાનાં પરમાત્મ પદ-સચ્ચિદાનંદને ભાસ થાય છે. સંપૂર્ણ વિકસિત પુષ્પ અને પુષ્પના અંકુર વચ્ચે જે ભેદ છે તેટલો જ ભેદ આત્મા અને પરમાત્મા વચ્ચે છે. સંસારી લાલસાના પરિત્યાગથી-સંપૂર્ણ સંન્યાસ વૃત્તિથી આત્માને પરમાત્મપદની પ્રાપ્તિ શક્ય છે. સંસારી આત્મામાં લાલસાનું પ્રાધાન્ય હોય છે, પરમાત્મા લાલસાથી સર્વથા મુક્ત હોય છે. આ રીતે વિચારતાં આત્મા અને પરમાત્મામાં લાલસાનાં અસ્તિત્વ(કે અસ્તિત્વ)ની દૃષ્ટિએ જ ભેદ રહે છે એમ કહી શકાય. તાત્પર્ય એ કે, મનુષ્ય-લાલસા-પરમાત્મા પરમાત્મા+લાલસા= For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવિત્ર જીવનનું રહસ્ય. 1] અનુ—અભ્યાસી. તમને તમારા કામકાજમાંથી વધારે અવકાશ ન મળતા હાય તા કામ કરતાં કરતાં તમને જે થોડાઘણા અવકાશ મળે તે સમય પ્રભુની ઉપાસનામાં એસી જાએ. એ માટે તમે વધારે સમય નથી બચાવી શકતા એની ચિંતા ન કરો. તમારા થાડા વખતની સાચા હૃદયથી કરેલી પ્રાર્થના માલીકના દરબારમાં તમારી પરિસ્થિતિ જોઈને સ્વીકારવામાં આવશે જ. વિશ્વાસ રાખા, પ્રભુના દરબારમાં અન્યાયને સ્થાન જ નથી. તમારી એ પ્રકારની વચ્ચે વચ્ચેની પ્રાર્થના તમારા માર્ગમાં તમને ઘણી જ સહાયતા કરશે. તમે એવું જ કાર્ય અથવા વ્યવસાય કરો જે તમારી અવસ્થા અને મનુષ્ય, મનુષ્યમાં લાલસા જ ન હાય તેા મનુષ્ય પરિપૂર્ણ અને સપૂણ્ સ્વાવલંબી અને. લાલસાના સપૂણૅ વિચ્છેદ થતાં મનુષ્ય પરમાત્મા અને. લાલસાથી મુક્ત થવું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આત્મસાક્ષાત્કાર કરવા એ દરેક મનુષ્યનુ પરમ કર્તવ્ય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ દરેક મહાન્ ધર્માના પરમ આદેશ છે. એ આદેશનું સક્રિય આચરણ એ જીવનની સાર્થકતા છે, જીવનના મુક્તિ-મંત્ર છે. પરમાત્મા અને તેનાં સ્વરૂપના સંક્ષિપ્ત સારાંશ એ છે કેઃ— પરમાત્મા વિશ્વના કર્તા કે વ્યવસ્થાપક નથી. તે ભક્તિની વાંચ્છના કરે છે એ માન્યતા દોષપૂણું છે. પરમાત્માએ કાઈ લીલાવશાત્ વિશ્વની ઉત્પત્તિ નથી કરી. પરમાત્મા એ આત્માનું સત્કૃષ્ટ પદ છે. પરમાત્મપદ એ આત્માની સાહજિક સ શ્રેષ્ઠદશા છે. પરમાત્મા સર્વજ્ઞ, પરમ સુખમય અને પરમ પવિત્ર છે. સર્વ સત્તા, પવિત્રતા અને પરમ સુખ એ દરેક આત્માના પ્રધાન અને અભેદ્ય ગુણા છે. જે મનુષ્ય પેાતાના આત્માને જાણે છે તે પ્રભુને પણુ જાણે છે ખરા. આત્મજ્ઞાની મનુષ્ય પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે. આત્માનાં સત્ય જ્ઞાનથી પરમાત્મપદની પ્રાપ્તિ શક્ય અને છે. જ્ઞાન અને સુખમય સ્થિતિથી આત્મા પરમાત્મા અને છે. સુખ, જ્ઞાન અને પવિત્રતા એ જ પરમાત્મપદ. સર્વ સત્તા, પરમ સુખ અને સ`પૂર્ણ પવિત્રતા એ જ પરમાત્મદશા. પરમ સુખી, પદ્મ પવિત્ર અને સંપૂર્ણ સર્વજ્ઞ એ જ પરમાત્મા, એવા પરમાત્માને ત્રિકરણ બુદ્ધિથી સદાકાળ વંદન હો ! (ચાલુ) For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. છે કે છે કે કેમ તે .. કે મ કે પવિત્ર જીવનનું રહસ્ય ૨૪૯ વિવેકને અનુકૂળ હોય. તે એવું ન હોય કે જે તમારી અવસ્થાને પ્રતિકૂળ હોય. આપણે જે ધ્યાનપૂર્વક જોઈએ તો એવા અનેક આળસુ અથવા મૂખ માણસો મળી આવશે કે જેઓ આખો દિવસ નકામા કામમાં પડેલા જોવામાં આવે છે. જે કે આપણે જોઈએ છીએ કે તેઓ આ દિવસ કામ કરે છે, પરંતુ આપણે એ કાર્યનું મૂલ્ય આંકવા બેસીએ તે આપણને પ્રતીતિ થશે કે તેઓનાં આખા દિવસના સઘળા કાર્યનું મૂલ્ય કશું નથી. તેઓનાં બધાં કાર્યો સારવગરનાં તેમજ નકામાં હોય છે. એવા કામથી શું લાભ? તેવા કામ કરવા ન કરવા બરાબર છે એટલા માટે તમે હંમેશા ધ્યાન રાખે કે કયાંય તમે પણ એવા પ્રકારના નિસાર અથવા નકામા કામમાં તમારે સમય નષ્ટ નથી કરી રહ્યા ને. પ્રત્યેક ક્ષણ મહામૂલ્યવાન છે. જે તમને જીવન હાલું હોય તે એક પણ ક્ષણ નકામી ન જવા દે, કઈ પણ ક્ષણનો દુરુપયોગ ન કરે; કેમકે એવી ક્ષણેનું જ જીવન બનેલું છે. સ્મરણમાં રાખે– સવાર પડે છે, સાંજ પડે છે–જીવન આમ ને આમ ચાલ્યું જાય છે. એટલા માટે તમે તમારા માટે ઉપગી કાર્યો જ પસંદ કરે. નકામાં કાર્યોમાં તમારો સમય નષ્ટ ન કરે. અન્યથા પરિણામે પસ્તા કરે પડશે. બિનજરૂરી તથા બિનઉપયોગી કાર્યોમાં સમય ગાળવો એ મહાન મૂર્ખતા છે. તમારી ગ્યતા અને પરિસ્થિતિને અનુકૂળ જ કાર્ય કરે. જરા વિચાર કરે કે કઈ રાજા ઉંદર પકડવામાં કે એવી નજીવી બાબતોમાં પોતાને સમય ગાળતો હોય તે આપણે એને માટે શું કહેશું ? કઈ પૂજારી બજારમાં શાક ખરીદવામાં જ પોતાના સમયને માટે ભાગ વ્યતીત કરે તે તેના પ્રત્યે આપણું ભાવના કેવી રહેશે ? રાજાનું કાર્ય છે રાજ્યભાર વહન કરવાનું અને પૂજારીનું પૂજા કરવાનું. તે એ લોકોનું મુખ્ય કર્તવ્ય છે. જે તેઓ પોતાને ઘણો સમય તે કાર્યોમાં ન ગાળે અને તેનાથી ઓછા આવશ્યક કાર્યોમાં ગાળે તે તે પિતાના કર્તવ્યથી ચુત થાય છે એટલું જ નહિ પણ સમયને પણ મહાન દુરુપયેાગ કરે છે. તમે એ બાબતમાં સંપૂર્ણ સતર્ક રહો. જે કાર્ય તમારી ગ્યતા અને પરિસ્થિતિને અનુકૂળ હોય તે જ કાર્ય કરે, કોઈ પણ પ્રકારના વ્યસનમાં ન ફસાઓ અને જે કાર્યમાં જેટલું સમય ગાળવાનું જરૂરી હોય તે કાર્યમાં તેટલે જ સમય ગાળે. એ છો કે વધારે નહિ. એ રીતે તમે સમયને ઘણે બચાવ કરી શકશે. તમારે વ્યવસાય એ હે જોઈએ કે જે તમારા ધર્માનુકુળ હોય, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ શ્રી આત્માનંદ પ્રકાશ એની અંદર અધર્મ કે પાપનો અંશ પણ ન હો જોઈએ. પાપ કરનાર જ કેવળ પાપી નથી ગણાત. પાપનું સાધન બનનાર પણ તેને ભાગી બને છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે પાપથી અસહગ કરે. તેવાં સાધનેથી સદા દૂર રહો. તેની કલ્પના પણ ન કરે. જે માણસ કઈ પણ પાપપૂર્ણ વ્યવસાયમાં પોતાની જાતને સંલગ્ન બનાવી રાખે છે, કઈ પણ અપવિત્ર વ્યાપારમાં દત્તચિત્ત રહે છે અથવા કઈ એવા પદાર્થની દુકાન રાખે છે કે જેને પાપ સાથે સંબંધ હોય છે તે છેલી કેટિને આળસુ ગણાય છે. એ પ્રકારના કામમાં વ્યતીત કરેલી પ્રત્યેક ક્ષણ તેને પતનની તરફ લઈ જાય છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિની ફરજ છે કે તેણે પોતાના વ્યવસાયને એ કસેટી પર કસી અને જે પિતાના વ્યવસાયને પાપની સાથે લેશ પણ સંબંધ લાગે છે તે જ ક્ષણે ચેતી જવું જોઈએ તથા તેનાથી પૂરેપૂરા અલગ રહેવાને પ્રયત્ન કરવો જોઈએ; અને બાકીનું જીવન પવિત્રપણે ગાળવાને દ્રઢ સંકલ્પ કરીને તે પ્રમાણે કાર્યમાં જોડાઈ જવું જોઈએ. - જે લોકો સુશિક્ષિત હોય છે તથા સારી સ્થિતિમાં મુકાયેલા હોય છે તેઓએ તે પિતાના સમયની એથી પણ વધારે સાવધાની રાખવી જોઈએ. તેઓ સમયનું મૂલ્ય તો સમજતા જ હોય છે. એ છતાં તેઓ તેને સદુપ ગ નથી કરતા તે તેઓનું શિક્ષણ કશા કામનું જ નથી. એ શિક્ષણ જ ન કહેવાય કે જે કઈ પણ વ્યક્તિને સમયને સદુપયોગ ન શીખવે, નમ્ર, સુશીલ અને જીતેન્દ્રિય ન બનાવે. સમયને સદુપયોગ કરવાનું ન જાણનાર શિક્ષિત વ્યક્તિ ખરી રીતે અભાગી છે, પરંતુ તેનાથી વધારે કમભાગી તે એ છે કે જેઓ ખરાબ સેબતમાં પડી જાય છે અને પિતાને સમય પાપકર્મોમાં વિતાવે છે. એટલા માટે શિક્ષિત મનુનું કર્તવ્ય છે કે જે ભૂલેચૂકે કે જાણીબૂઝીને તેઓ કઈ જાતની ખરાબ બતમાં પડી ગયા તે તરત જ તેની સાથે સંબંધવિરછેદ કરી લે તથા પિતાને બધા સમય સત્કર્મોમાં જ ગાળે. ક્ષણેક્ષણને સદુપયોગ કરે. જે લોકો અશિક્ષિત હોય તેઓનું કર્તવ્ય છે કે તેઓએ પોતાને માટે સારું મિત્રમંડળ શોધી કાઢવું જેઓ ભૂલેચૂકે પણ તેઓને કુમાર્ગે ન લઈ જાય, પણ તેઓની ભૂલે સારી સલાહથી સુધારીને તેઓને સન્માર્ગે ચડાવે. સૌથી પહેલાં તે તેઓએ સરલ તથા લાભદાયક વાત શીખવી જોઈએ, દેશના રીતરિવાજે જાણી લેવા જોઈએ, અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને દેશ-પરદેશના ઈતિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ, પિતાનાં For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવિત્ર જીવનનું રહસ્ય, ૨૫ સમાજની સ્થિતિ જાણી લેવી જોઈએ, દેશની આર્થિક સ્થિતિને પરિચય પ્રાપ્ત કરી લેવો જોઈએ, પોતાના કુટુંબનું પાલનપોષણ કરતાં શીખી લેવું જોઈએ, પિતાને પાડોશીઓની જરૂરીયાતેનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે યથાસાય પુરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેઓએ સમયને સદુપયેગ કરતાં શીખવું જોઈએ, તથા ધર્મનું આંતરિક રહસ્ય, માનવજીવનનું વાસ્તવિક લક્ષ્ય સમ અને તેની પ્રાપ્તિના ઉપાયે મેળવીને જીવનને પૂરેપૂરૂં પવિત્ર બનાવવામાં દત્તચિત્ત થઈ જવું જોઈએ. શિક્ષિત લોકેએ પિતાના અવકાશના સમયમાં અશિક્ષિત મનુષ્યોને એવા પ્રકારનું શિક્ષણ આપવું જેના પરિણામે તેનું કલ્યાણ થાય. એ પ્રકારે જે સમય ગાળે છે તે નકામે નથી જ. તેનાથી તેઓ બન્નેનું કલ્યાણ થશે જ. સ્ત્રીઓએ પણ આ નિયમનું પાલન કરવું જોઈએ. તેઓએ પણ પુરુષના જેટલી જ સમયના સદુપયેગની ચિંતા કરવી જોઈએ. કુટુંબના સઘલા માણસ પ્રત્યે પ્રેમ, તેઓની યથાવિધિ સેવા, ગૃહસ્થીના અન્ય કાર્યો તરફ પુરૂં ધ્યાન રાખવું, સમય મળતાં જ દીન જનની યથાશકિત સેવા કરવી, ભૂખ્યાને ભજન અને નાગાને વસ્ત્ર આપવા, અતિથિ અભ્યાગતની સારી રીતે સેવા-સુશ્રષા કરવી, પાડોશીઓ તથા પ્રાણીમાત્રની સાથે પ્રેમથી વ્યવહાર કર, સશાસ્ત્રોનું પઠન-પાઠન કરવું, ધર્મના વાસ્તવિક રહસ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને તે મુજબ વર્તવું, પતિની મન-વચન-કર્મથી સેવા કરવી, શુવા કાર્યો કરવા માટે હમેશાં તૈયાર રહેવું વગેરે વગેરે સ્ત્રીઓનાં જે જે કર્તવ્ય છે તેનું સમ્યગું જ્ઞાન પ્રાપ્ત કરીને તે પ્રમાણે પોતાનું આચરણ બનાવીને પિતાનું જીવન પવિત્ર બનાવવું જોઈએ. એ સારા કાર્યોમાં તેઓએ હમેશાં સંલગ્ન રહેવું જોઈએ. એક ક્ષણ પણ નકામી ન જવી જોઈએ. માનવ જન્મ સેવા માટે જ પ્રાપ્ત થયેલો છે. જીવનની ક્ષણભંગુરતા ભૂલી જાઓ. તેની પ્રત્યેક ક્ષણ પ્રભુસેવામાં વાપરે. ખાવાપીવામાં અથવા પહેરવા-ઓઢવામાં જરા પણ ધ્યાન ન આપે. એની અંદર ઘણે સમય નકામે ચાલ્યા જાય છે. એ સમયે તમે બચાવી શકે તે તેને ઉપગ તમે પ્રભુપ્રાર્થના અથવા ઉપાસનામાં સારી રીતે કરી શકો છે એટલા માટે પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તેણે ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં, રહેણીકરણીમાં યથાસંભવ સાદાઈ રાખવી જોઈએ. તેને મગ બિકુલ કઠિન નથી, છતાં ઘડીભર માની લે કે કઠિન હોય તે પણ કલ્યાણની ઈચ્છા રાખનારે સંકટથી ડરવું શા માટે ? તેણે તે મુશકેલીઓની For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિપક્ષ-નિરાસ પ્રકાશ. (વીતરાગતેત્રાંર્ગત) (લે. સહગુણાનુરાગી કપૂરવિજયજી) NEWછે. હે પ્રભુ! નેત્રને અમૃત-અંજન સમાન અને લાવણ્ય વડે પવિત્ર કાયાવાળા આપને જયે સતે આપમાં ઉદાસીન રહેવું તે પણ દુઃખદાયી થાય છે; તે પછી ઈર્ષાવડે આ૫માં અસત્ય દૂષણ ઉચ્ચારવાનું તે કહેવું જ શું ? તેમ કરનારની નરકાદિક નીચ ગતિ જ સંભવે છે, તેથી આપ પ્રત્યેને શ્રેષભાવ તે અત્યંત બુર છે. ચિન્તામણિ તુલ્ય આપની તે ઉપેક્ષા કરવી પણ અયુક્ત છે. ૧. નિષ્કારણે વિપકારી એવા આપને પણ શત્રુ છે અને તે પણ ક્રોધાદિ કષાયથી વ્યાપ્ત છે, આવી વાર્તા પણ સાંભળીને વિવેકી જને શું સાથે તંદ્વયુદ્ધ કરવાનું છે, કેમકે ઇશ્વરને માર્ગ વીરપુરૂષોને માટે છે, કાયરોને માટે નહિ. આ અભ્યાસથી આપણને પ્રાર્થના માટે વધારે સમય મળવા લાગશે એટલું જ નહિ પણ તે સાથે આપણે કેટલીક નકામી જંજાળથી બચી જઈશું. જે માર્ગે જવું નહિ એનું નામ શા માટે લેવું? ” જે વિષયે, જે બાબતે સાથે તમારા સંબંધ ન હોય તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર જ શી છે? પારકી ચર્ચામાં સમયને ઉપયોગ કરવો તે નકામો નહિ તે બીજું શું છે? આનું તાત્પર્ય એ નથી કે આપણે પાડોશીઓની જરૂરીયાતે તરફ ધ્યાન આપવાનું છોડી દેવું. પાડોશીઓને સંબંધ તે આપણી સાથે જ છે. આપણે છીએ, તો પાડેશીઓ પણ છે. એના દુઃખમાં ભાગ લે એ આપણું કર્તવ્ય છે. બીજાની સેવા કે સહાયતાને જયાં સુધી સંબંધ છે ત્યાં સુધી તે આપણે એ વિષય પર સારી રીતે વિચાર કરી શકીએ છીએ, પણ બેકારોની માફક અહિંતહિ ભટકીને ગમે તેની સારીનરસી, સાચી-બેટી ધાતે કરવા ન બેસવું એ મતલબ છે. એનું નામ જ પરચર્ચા. એવી વાતોથી નથી આપણને લાલા થતું કે નથી તેઓને લાભ થતું. એમાં ગાળેલે આપણે બધે સમય નકામે જ ગણાય છે એનાથી સર્વથા બચવાને યત્ન કરે. યથાસાધ્ય મૌન રાખે. બેલ્યા વગર ચાલે એમ ન જ હોય તે જ બેલે એટલે કે જ્યારે બેલે ત્યારે રામની, પરમાત્માની કે કામની જ વાત કરે. -અપૂર્ણ. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રતિપક્ષ–નિરાસ પ્રકાશ. ૨૫૩ જીવન વડે ? ન જ વડે. કેમકે નહીં સાંભળવા ચાગ્ય સાંભળવા કરતાં પ્રાણ ત્યાગ કરવા સારા છે. સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરનાર પતિ જનેાએ એને નિષઁય કરેલ છે કે જેના અંતરંગ શત્રુ સર્વથા ક્ષીણ થયેલા છે તેવા આપ વીતરાગને કોઇ ક્યાંય કદાપિ શત્રુ હોય જ નહીં. એ જ વાતને દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે. ૨. જો આપના વિપક્ષ-શત્રુવ વિરક્ત-રાગ રહિત હાયા તે નિશ્ચે શત્રુ જ નથી, કેમકે વીતરાગપાવડે તે તે આપ જ છે અને જે તે રાવાન હોય તે પણ વીતરાગપણાના અભાવવડે આપનાથી તે અત્યંત નિષ્મળ હાવાથી પશુ તે શત્રુ નથી, કારણ કે સમાનશીલ અને પરાક્રમવાળાનું જ પ્રાયે સપક્ષ-વિપક્ષપણું કહેવું ઘટે છે. શુ' ખજવા કદાપિ સૂર્યના પ્રતિપક્ષી હાઈ શકે ? ૩. હે પ્રભુ ! તે (લસત્તમ મનુતરવાસી દેવા, પણુ આપના ચેાગ–માગ ની સ્પૃહા રાખે છે, ત્યારે ચાગ મુદ્રા, ( રોહરણાદિક ધર્મ ઉપકરણ ) રહિત એવા અન્ય સાંખ્યાક્રિકને તે તે ચેગમાર્ગની સ્થિતિ શી ? ચેગ હેમનાથી દૂર છે. ૪. હું વીતરાગ ! ચોગક્ષેમકારી આપને અમે નાથ આપને સ્તવીએ છીએ. ને આપની સેવા-ઉપાસના આપનાથી અન્ય ફાઈ ત્રાતા ( રક્ષક) નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir આપની સ્તવના ઉપરાંત સ્ત્રીનુ શુ એલીએ ? અને આપની સેવા ઉપાસના ઉપરાંત બીજું શું કરીએ ? કારણ કે વાણી અને જન્મ પામ્યાનું એ જ ઉત્તમ ફળ છે. પ. સ્વીકારીએ છીએ, કરીએ છીએ; કેમકે પેતે હિંસાદિક મલિન આચારવાળા હાઇ ખીજા લેાળા જનાને ઠગવામાં ચતુર એવા અન્ય દેવ-ગુરુએ બધી દુનિયાને પણ છેતરે છે, તેથી અમે આપ વગર બીજા કાની પાસે જઈ પાકાર કરીએ ? ૬. જઠરાગ્નિ અને કામાગ્નિથી પીડાયેલા પેાતાને કૃતાં માનનારા દ્વિજાદિકા આપની હે પ્રભુ ! સદાય કર્મમુકત ( મનાતાં છતાં) જગતની સૃષ્ટિ, જગતનું પાલન અને જગતને ક્ષય કરવામાં ઉજમાળ એવા વાંઝણીના પુત્ર જેવા કલ્પિત દેવાને કાણુ સચેતન માન્ય કરે? વિચારશીલ આત્મા તેા માન્ય ન જ કરે. ૭. For Private And Personal Use Only ( પરાભવ પામેલા ) દેવેાવડે જેવા ( સર્વાંત્તમ વીતરાગ ) Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ શ્રી આત્માનંદ પ્રકાશ. દેવને અપલાપ (નિષેધ કરે છે ! હા, હા, ઇતિ ખેદે આ તે કેવા આસ્તિક સમજવા. ૮. આકાશપુષ્પ જેવું કંઈક મનમાં વિચારી તેને સિદ્ધ કરવા એવું જ કંઈ કપિત પ્રમાણ બતાવી પરવાદીઓ ગેહેશૂરા (પરશુરા) છતાં સ્વગેહે (સ્વદર્શનમાં ) ભારે મદથી કયાંય ગણતા-સમાતા નથી. ૯. હે પ્રભુ! કામરાગ અને નેહરાગ એ બંને તે સુખે ( અલ્પ શ્રમથી) નિવારી શકાય છે, પરંતુ દષ્ટિરાગ-આ હારું જ ખરું એવી બેટી માન્યતા મહાપાપી છે, કારણ કે તેને સત્પરુ પણ દુઃખે તજી શકે છે, [એ દષ્ટિરાગ કેમે છૂટી શકતે નથી ] ? ૧૦. હે પ્રભુ! આપનું વદનકમળ પ્રસન્ન છે. આપના ચક્ષુ રાગ-દ્વેષાદિ વિચાર રહિત [ મધ્યસ્થ ] છે અને આપનું વચન સત્ય હિતકારી હેવાથી જોકપ્રિય છે. આવી રીતે પ્રેમ-પ્રીતિ કરવા એગ્ય આપના વિષે પણ મૂઢજને અત્યંત અનાદર જણાવે છે. (તે ખેદની વાત છે) ૧૧૪ હે જિસેંદ્ર! કદાચ વાયુ સ્થિર થઈ જાય અને જળ અગ્નિરૂપ થઈ જાય તે પણ રાગાદિક મહાવિકારોથી વ્યાપ્ત હોય તે કદાપિ આપ્ત (સમ્યતત્વજ્ઞ) થવા યોગ્ય નથી. મતલબ કે, આપ સિવાય અન્ય દેવામાં વીતરાગપણના અભાવથી ખરું દેવપણું નથી. ૧૨. જગતકતું નિરાસ પ્રકાશ. પાપ-પુણ્ય વગર શરીર ધારવાનું ન હોય, શરીર વગર મુખ-વાચા ન હોય અને મુખ વગર વાણનો વ્યાપાર (વક્તાપણું) ન હોય, તો પછી તે વિના અન્ય દેવે ઉપદેશદાતા શી રીતે કરે? ૧. જેને દેહ નથી એવા દેવને જગતની સૃષ્ટિ કરવાની પ્રવૃત્તિ પણ ઉચિત નથી. વળી કૃતકૃત્ય હોવાથી તેમ કરવાનું તેમને કશું પ્રજન નથી, કેમકે શિવાસ્તિકો કહે છે કે તેમના ભગવાન પારકી આજ્ઞાવડે પ્રર્વતતા નથી, પણ સ્વઈચ્છાવડે જ પ્રવર્તે છે. ૨. એ કીડા-કૌતુકથી પ્રવર્તતા તે બાળકની પેઠે રાગવાન ઠરે છે અને જે કૃપાથી સૃષ્ટિની પ્રવૃત્તિ કરતા હોય તે સહુને સુખી જ સજે–દુઃખી તે ન જ સર્જે; પણ એમ તે દેખાતું નથી. ૩. ઈષ્ટ વિયોગાદિક દુઃખ અને દરિદ્રતા તથા શ્વાન, ચંડાલ અને નરકા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળાષ્ટવજ્ઞાન પ્રકાશ. ૨૫૫ દિક નિ તેમજ જન્મ–જરાદિક કલેશથી પીડિત એવાં પ્રાણીઓને સર્જતા તે કૃપાળુની કૃપા કયાં જતી રહી? ૪. જે પ્રાણીઓના કમનસારે તે સુખદુઃખ આપે છે એમ માને તે તે ઈશ્વર આપણ પેરે સ્વતંત્ર ઠરશે નહીં. જે કર્મજનિત જ બધી વિચિત્રતા બનતી માને તે પછી આ કલ્પિત ઈશ્વરનું પ્રયોજન શું ? ૫. વળી ઇશ્વરની જગતસૃષ્ટિ સંબંધી છાવૃત્તિ સંબંધી કોઈએ કશે તર્ક ન જ કરે. એમ કહેતા હે તે પરીક્ષકને પરીક્ષા નહીં કરવા દેવા, જેવું આ તમારું વચન અનિષ્ટ કરશે. ૬. સર્વ પદાર્થવિષયક જ્ઞાતાપણું (જાણપણું) એ જ જે જગતકર્તાપણું માનતા હો તે તે વાત અમને પણ સંમત છે, કેમકે અમારા જિનશાસનમાં દેહધારી સત્તા ઘાતકર્મ રહિત સર્વજ્ઞ, સમસ્ત પદાર્થોને સમસ્ત રીતે જાણતા સતા કેટલેક કાળ જગતમાં જયવંત વર્તે છે. ૭. હે નાથ ! પૂર્વોક્ત પ્રકારે યુતિરહિત જગતસૃષ્ટિવાદ સંબંધી કદાગ્રહ તજીને જેમના ઉપર આપ પ્રસન્ન છે તે પુરુષ આપના શાસનમાં જ આનંદ માને છે. ૮. ( આ રીતે સુષ્ટિવાદ સંબંધી સંક્ષેપમાં પણ ખરી હકીકત જાણ સુજ્ઞ જનેએ પિતાની પેટી કલપનાજાળમાંથી મુક્ત થઈ સત્યના પાયા પર શ્રદ્ધા દ્રઢ કરવી જોઈએ.) કાળસૌષ્ઠવ જ્ઞાન પ્રકાશ હે વીતરાગ ! જ્યાં થોડા જ વખતના વ્યયવડે આપના ભક્ત ફળ મેળવે છે તે એક કલિકાળ જ સારો છે, અન્ય કૃતયુગાદિકથી સર્યું. ૧. સુષમા કાળથી દુષમા-કલિકાળમાં આપની કૃપા અધિક ફળદાયી સમજાય છે, કેમકે મેરુ પર્વત કરતાં મભૂમિ(મારવાડ)માં કલ્પવૃક્ષની સ્થિતિ અધિક રૂડી (પ્રશંસાપાત્ર) છે. ૨. હે પ્રભુ! જે પરમ શ્રદ્ધાવાન શ્રોતા અને પુષ્ટબુદ્ધિવાળા આગમ રહસ્યના જાણ વક્તાને જેગ મળે તે કલિકાળમાં પણ આપના શાસનનું સામ્રાજ્ય સર્વત્ર પ્રસરી રહે છે. કુમારપાળ જેવા શ્રદ્ધાવાન શ્રોતા અને શ્રી હેમચંદ્રસૂરિ જેવા સમર્થ વક્તાને વેગ થતાં આ કલિકાળમાં શાસનની શોભા સર્વોત્કૃષ્ટ થયેલી હોવાથી ઉપરોકત વચન સ્વાનુભવસિદ્ધ જાણવું. ૩. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારી મારવાડની યાત્રા. ( ઐતિહાસિક દષ્ટિએ ). દરજ ગતાંક ૮ માના મૃ. ૧૮૮થી શરૂ ] ન્સ છે સાદડી. રાણકપુરજીથી બધાયે સાધુ મહાત્માઓ સાદડી પધાર્યા. સાદડીના શ્રી સંઘે ઉત્સવપૂર્વક બધાને પધરાવ્યા. અહીં જાહેર વ્યાખ્યાન થતાં. બધા એક જ સ્થાને ભેગા થઈ વ્યાખ્યાનો આપતા. મારવાડની પંચતીર્થીમાં સાદડી એક મેટું શહેર છે. મારા ખ્યાલથી ગોલવાડમાં સાદડી મોટું શહેર છે. જેનોની સંખ્યા સારી છે. ધર્માત્મા છે. અવારનવાર વિદ્વાન સાધુ મહાત્માઓનાં ચાતુર્માસ અવશ્ય થાય છે. અહીં સુંદર ચાર જિનમંદિર છે. તેમાં પ્રાચીન પ્રતિમાઓ છે, દર્શનીય છે, ઉપાશ્રય છે, પંચાયતીનો રેપણ સારો છે. આત્મવલ્લભ લાઈબ્રેરી, સ્કૂલ આદિ સંસ્થાઓ છે. સાદડીને સંધ પહેલાં રાણકપુરજી તીર્થનો વહીવટ ચલાવતા. હાલમાં આ ક પેઢી રાણકપુરજી તીર્થનો વહીવટ કરે છે. એ પેઢી પણ અહીં જ છે. રાણપુર જવા ઈચ્છતા ગૃહસ્થાએ રાણી સ્ટેશન યા તો ફાલના સ્ટેશન ઉતરી, સાદડી થઇ રાણકપુરજી જવાનું છે. અહીંથી અમે ઘાણરાવ ગયા. હે નાથ ! કૃતયુગાદિકમાં પણ દુર્જન લોકે ઉદ્ધત હોય છે તે પછી વિષમ એવા કલિકાળ ઉપર શા માટે કેપ કરે ? ૪. કલ્યાણપ્રાપ્તિ (આત્મસિદ્ધિ) કરવા માટે કલિકાળરૂપી કટી જ શ્રેયકારી છે, કેમકે અગ્નિ વગર અગર(ધૂપ)ને ગંધ-મહિમા વધતે નથી. પ. હે પ્રભુ! રાત્રિમાં દીપક, સમુદ્રમાં બેટ, મરુ દેશમાં વૃક્ષ અને શીતકાળમાં અગ્નિ સમાન દુર્લભ એવા આપના ચરણકમળનાં રજકણ અમને કળિકાળમાં પ્રાપ્ત થયેલ છે. ૬. હે પ્રભુ ! આપના દર્શન (શાસન) રહિત હું કૃતયુગાદિકમાં ભવ અટવી મળે, રખડે છું તેથી જેમાં આપનું દર્શન-શાસન મળ્યું થયું એવા કળિકાળને અમારા નમસ્કાર હે ! ૭. હે પ્રભુ ! જેમ વિષહારક મણિથી વિષયુક્ત ફણીધર શોભા પામે છે તેમ સંપૂર્ણ દેષ રહિત એવા આપથી બહુ દોષયુક્ત કલિકાળ પણ શેભા પામે છે. ૮. કલિકાળમાં પણ પુરુષાતન કરી આત્મસાધન કરી લેવા ઉજમાળ થયેલને કરેલ પુરુષાતન અ૮૫ સમયમાં ફળે છે એમ સમજી પ્રમાદ તજી આમવીર્ય ફેરવી શાસનસેવા કરી લેવી જોઈએ. પ્રમાદીને ભય નડે છે. અપ્રમાદીને ભયાદિક દેશે નડતા નથી-દૂર થઈ જાય છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારવાડની યાત્રા-ઐતિહાસિક દ્રષ્ટિએ. ૨૫૭ ઘાણે રાવ, ઘાણેરાવમાં ૧૩ શ્રી જિનમંદિર છે. બહુ જ સુંદર અને દર્શનીય છે. ખાસ દર્શન કરવા લાયક સ્થાન છે. અહીંથી દોઢથી બે ગાઉ દૂર મુછાળા મહાવીરનું પ્રાચીન તીર્થધામ છે. ઘાણેરાવથી જંગલમાં થઈને આ તીર્થસ્થાને પહોંચાય છે. ચોતરફ સુદર ઝાડી અને પહાડી છે. વનરાજી નિહાળતા નિહાળતા અમે પરમાત્મા મહાવીર દેવની યાત્રાર્થે ગયા. શું સુંદર એકાન્ત યાત્રાધામ છે ! એકાતમાં બેસી ધ્યાન ધરવા લાયક સ્થાન છે. આમા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનું, આત્મ સાન્નિધ્યે-સાક્ષાત્કાર કરવાનું અનુપમ આદર્શ સ્થાન છે. આ તીર્થસ્થાન બે હજાર વર્ષથી પણ પ્રાચીન છે. તીર્થસ્થાન ખૂબ ચમત્કારી અને મહાત્મવાળું છે. અહીં મહાવીર પ્રભુની સુંદર મૂર્તિ છે. પ્રતિમાજી પ્રાચીન હોવાથી લેપ થયેલ છે. મુછાળા મહાવીર મૂર્તિ તે પ્રભુ મહાવીર દેવની છે. પરંતુ તે મુછાળા મહાવીર તરિકે ઓળખાય છે તેનું કારણ દંતકથાનુસાર હું નીચે આપું છું. “ એક વાર મેવાડાધિપતિ મહારાણાજી મૃગયા ખેલવા નીકળેલા ફરતા ફરતા તેઓ આ સ્થાને આવી પહોંચ્યા અને મંદિરના બહારના ઓટલા ઉપર વિશ્રાંતિ કરી. ત્યાં મંદિરના પૂજારી અતિથિસત્કારની ભાવનાથી એક કટોરીમાં કેસર ભરીને લાવ્યો અને બધાને તિલક કરવા માંડ્યા. તેમાં કટરીમાં અકસ્માત બાલ દેખાયો. બાલ જોઈ પૂજારીની બેદરકારી માટે ઠપકો આપ્યો અને હસતાં હસતાં કહ્યું કે “ તમારા દેવને દાઢી-મૂછ જણ્ય છે ! નહિ તે આ બાલ કયાંથી આવે ?” પૂજારીએ કહ્યું “ અન્નદાતા અમારા દેવ અનેક રૂપશક્તિનો ભંડાર છે. આપને જે રૂપે પ્રભુનાં દર્શન કરવા હોય તે રૂપે હું દર્શન કરાવું?” રણુજીએ કહ્યું દાઢીમૂછ સહિત પ્રભુનાં દર્શન કરાવો તો ખરા ? ત્યાર પછી પૂજારી મંદિરમાં જ ત્રણ દિવસ સુધી જાપ કરી સાધના કરી અને ત્રીજે દિવસે પૂજારીને સ્વપ્ન આવ્યું કે “તારા મહારાણાને કહેજે કે કાલે દાઢી-મૂછ સહિત પ્રભુજીનાં દર્શન થશે.” બીજે દિવસે મહારાણું મંદિરમાં પધાર્યા. અને દાઢી-મૂછ સહિત પ્રભુ પ્રતિમાજીનાં દર્શન થયાં. મહારાણા આ જોઈ ચક્તિ થઈ ગયા. તેના મનમાં અપૂર્વ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને મેટા દેવ મહાવીર કહી દેવાધિદેવને પ્રેમ અને ભક્તિથી નમ્યા. આજે અનેક જૈનેતર પણ આ દેવને નમવા આવે છે. અહીંથી કેસરીયાજીનો સીધો રસ્તો છે. મેવાડ પ્રદેશનો અહીં સુગમ માર્ગ છે. અહીં એક સુંદર ધર્મશાળા છે. અમે તે દર્શન કરી, થોડા લેખો જોઈ પાછા ઘાણરાવ જ આવી ગયા. અહીંથી નાડલાઈ ગયા. નાડલાઈ ઘાણેરાવથી નાડલાઈ ર થી ૩ ગાઉ દૂર છે. આ નગરીનું પ્રાચીન નામ નારદપુરી છે. પહેલાં પૂરી જાહોજલાલી જોગવતું આ મહાન નગર આજે તદન સામાન્ય દશામાં For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ૨૫૮ શ્રી આત્માનંદ પ્રકાશ. છે. ૧૧ સુંદર જિનમંદિર છે જ્યારે શ્રાવકોનાં ઘર ૫૦ થી પણ ઓછાં છે. પૂજા કરનાર પૂજારી સિવાય થોડા જ શ્રાવકે પૂજા કરે છે. બે પહાડ ઉપર બે સુંદર મંદિર છે. અને બાકીનાં ગામમાં અને ગામબહાર પહાડીની નીચે છે. બે મંદિરો ગામમાં છે. બાકીનાં બહાર પહાડીની નજીકમાં છે. અમે ચૈત્ર મહિનાના ખરા બપોરે દર્શનાર્થે નીકળ્યા. પહાડી ઉપર ગયા. ત્યાં શ્રી નેમિનાથજીનું મંદિર હતું પણ મંદિર બંધ થઈ ગયેલું. અર્ધાથી પણ કલાકની તપશ્ચર્યા પછી પ્રભુજીનાં દર્શન થયાં. ત્યાંથી અમે નીચે સહસ્ત્રામવનમાં દર્શનાર્થે ગયા, ત્યાં સામેની પહાડી ઉપર શ્રી ઋષભદેવજીનાં દર્શન કરવા ગયા. ત્યાં પણ દરવાજો બંધ હતો. થોડી જ વારમાં પૂજારી આવ્યો અને પ્રભુજીનાં દર્શન થયાં. આ બને સ્થાનોને શત્રુંજય અને ગિરનાર તરીકે પ્રસિદ્ધિ મળેલી છે. નેમનાથ પ્રભુનું મંદિર પ્રાચીન છે. ત્યાં બારમી શતાબ્દિને લેખ મળે છે. તેમ જ પંદરમી શતાબ્દિમાં જીર્ણોદ્ધાર થયાને લેખ એક થાંભલા ઉપર કતરેલો છે. આ સિવાય સુપાર્વાનાથજી, બે પાર્શ્વનાથજી પ્રભુનાં, શ્રી વાસુપૂજ્યજી પ્રભુનું, શ્રી નેમનાથજી પ્રભુનું. શ્રી શાન્તિનાથ પ્રભુજીનું, શ્રી અજિતનાથજી પ્રભુનાં પ્રાચીન ભવ્ય મંદિરો છે. દરેક મંદિરોમાં જતાં પગથિયાં ચઢી-સિદ્ધીઓ ચઢીને ઉપર જવાય છે અને પછી જ પ્રભજીનાં દર્શન થાય છે. એક જ દિવસમાં એકી સાથે આ બધી યાત્રા કરતાં મુશ્કેલી પડે છે માટે બે દિવસમાં શાન્તથી યાત્રા થાય તે જ જે વધુ આલાદ આવશે. નાડલાઈ ગામની નજીકમાં જ ભવ્ય આદિનાથ પ્રભુનું મંદિર છે. ખૂબ પ્રાચીન સ્થાન છે. સુપ્રસિદ્ધ મંત્રવાદી શ્રી યશોભદ્રસૂરિજી મહારાજે આ મંદિર અન્ને પધરાવ્યું, અને પિતાના હરિફ બ્રાહ્મણના છોકરાને સંન્યાસીને હરાવ્યા હતા. આ સંબંધી એક કાવ્ય મળે છે. સંવત દશ દહોરરે, વદિયા ચેરાશ વાદ; ખેદનગરથી લાયા, નાડલાઈ પ્રાસાદ. શ્રી યશોભદ્રસૂરિજી મહારાજ પરમપ્રભાવિક અને મહાન મંત્રવાદી થયા છે. દશમી શતાબ્દિના જૈન શાસનના મહાન જ્યોતિર્ધર હતા. અહીંની યાત્રા કરી અમે નાડેલ ગયા. નાડેલ. નાડલાઈથી ત્રણ ગાઉ દૂર આ સ્થાન છે. અહીં ચાર સુંદર જિનમંદિરે છે, તેમાં શ્રી પદ્મપ્રભુનું મંદિર તે શ્રી સંપ્રતિ મહારાજાના સમયનું છે. તેમાં બે ઊભા કાઉસગ્ગીયા ઉપર ગુપ્ત સમયની લીપીના બે લેખો છે. આ સિવાય ઉપાશ્રય નજીક પરમાત્મા શ્રી પાર્શ્વનાથજી મહારાજનું મંદિર છે અને પરમાત્મા શ્રી શાન્તિનાથ પ્રભુજી તથા પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુજીનાં બે સુંદર મંદિર છે. અહીં શ્રાવકોમાં પુષ્કળ ઝઘડે છે. મુનરાજશ્રી નિપુણુવિજયજી મ. તેમના સંપ કરાવવા પ્રયત્ન કરતા હતા શું થયું. એની ખબર પડી નથી. અહીંથી અમે વકાણુજી તીર્થની યાત્રા કરવા ગયા. -(ચાલુ) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પર્યુષણ પર્વ સંબંધી નિર્ણય અને ચોમાસું ખંભાતમાં જ, વૈશાખ સુદ ૧૪ ને સોમવારે, વ્યાખ્યાન પ્રસંગે, શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ વિજયવલ્લભસૂરિજી, જેમાં વડોદરાથી ટેક સમય પૂર્વે આવેલ ગૃહસ્થાની વિનંતિને અંગે વૈશાખ વદ ૩ શુક્રવારે સવારે વિહાર કરી વડોદરા તરફ જવાના હેવાથી, સંઘ તરફથી શ્રી દીપચંદ પાનાચંદ માસ્તર, શ્રી રતનલાલ, શ્રી હીરાભાઈ મગનલાલ, શ્રી ગાંડાભાઈ આદિ ગૃહસ્થોએ ઊભા થઈ, ચોમાસુ ખંભાતમાં કરવાનું નિશ્ચિત કરવા પ્રાર્થના કરતા, ઉક્ત પ્રસંગે તેઓશ્રીએ જણાવ્યું કે-સાધુ ધર્મના આચાર મુજબ ચાતુર્માસનું અત્યારથી ચેકકસ ન કહી શકાય છતાં હું આપ સર્વના આગ્રહથી એટલું જણાવ્યું કે મારી ઇરછા આ ચોમાસુ અત્રે કરવાની છે, છતાં અણધાર્યો પ્રસંગ બને તે કઈ કહી શકાય નહીં, કેમકે આખરે તે જ્ઞાનીનું દીઠું જ થાય છે. વડોદરા તરફ ચરણવિજયજીની તબિઅતને લઈ હાલ તે મેં માત્ર મહિને લગભગ ફરી આવવાને વિચાર રાખે છે, છતાં અણધાર્યા કારણોથી ધાર્યું બર નથી આવતું. પંજાબ જવા નીકળેલો હું ખંભાતમાં ભી ગયો અને જામનગર ચોમાસા નિમિત્તે ગયેલા શ્રી નેમિસૂરિજી ત્યાંથી વિહાર કરી પાછા આવે છે એ સમાચાર એ વાતની સાક્ષી પૂરે છે. એક ભાઈ કહે છે કે જ્યારે એ સર્વ આ તરફ આવે છે અને સંવત્સરી પ્રકરણને નિર્ણય થવાને છે ત્યારે આપ અહીંથી વિહાર કરે તે ઠીક નથી. એ સંબંધમાં મારે એટલું જણાવવાનું છે કે જેમના મનમાં અમુક જાતની રાગદશા ભરી છે તેમને ભલે નિર્ણય કરાવવાપણું હેય. અમારા માટે અમારા ગુરુદેએ જે માગ લીધે છે તે જ દીવા જેવું સ્પષ્ટ અને આદરણીય છે. જે ગૃહસ્થોએ નિર્ણય માટે માંગણી કરી ચોમાસા માટે ગયેલ આચાર્યોને વિહાર કરાવ્યા છે તેઓ ખરેખર નિર્ણય કરાવે છે કે અધવચ બેસી પડે છે કે કંઈ ત્રીજુ જાગે છે એ હજુ જેવાનું છે. બાકી બે પાંચમે આગળ પણ આવેલી છે. એ સારુ કેવી પરંપરા છે તેમજ વિદ્યમાન સાધુગણના ગુરુઓએ અને દાદાગુરુ શ્રી બુટેરાયજી તેમજ તેમના ગુરુ શ્રી મણિવિજયજી દાદાએ કેવી રીતે આરાધન કર્યું હતું તે હું જાહેર રીતે જણાવી ગયે છું. એ સંબંધમાં પંજાબ સંઘના ચોપડાઓનો ઉલ્લેખ પણ કરી ગયે છું. આવી ચોક્કસ સ્થિતિ આંખ સામે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૦ શ્રી આત્માનંદ પ્રકાશ. હોવા છતાં હજુ કેટલાકની રાગદશા ઉડતી નથી. એ સારુ મુંબઈ શ્રી ગોડીજી મહારાજના ટ્રસ્ટી તરફથી આવેલ પત્ર મારે તમેને વાંચી સંભળાવવો પડે છે. “શ્રી ગોડીજી મહારાજના દેરાસરના ચોપડાઓ તપાસતાં નીચે પ્રમાણે હકીકત સાંપડી છે તે આપશ્રીને માલુમ થાય. સં. ૧૯૩૦ માં પાંચમ બે છે. એક ભમવારે, બીજી બુધવારે પહેલી પાંચમને ભા. શુ. ૪ ગણું મંગળવારે સંવત્સરી કરી છે. તે વર્ષમાં સ્વપ્ના ભા. શુ. ૨ શનિવારે ઉતર્યા છે અને તે સવના નામ અને રકમો મોજુદ છે. સં. ૧૯૦૧ માં બે ચોથ છે. તે વર્ષમાં ભા. શુ. ૨ ને બુધવારે સુપના ઉતર્યા છે અને બીજી શુદ ૪ ને દિને સંવત્સરી કરી છે. તે શુદ ચોથે શનિવાર છે. પર્યુષણ શનિથી શરૂ થઈ શનિએ પૂરા થયા છે. સં. ૧૯૫૭ માં બે ચેાથ હતી સોમ અને મંગળવારે, ભાદરવા શુ. ૨ શનિવારે સુપના ઉતાર્યાનું નામું છે. ” આ સાલમાં પણ બે પાંચમ છે એટલે તેની બે ચોથ ગણ સં. ૧૯૩૦ માં જેમ થયું હતું તેમ હું તે ગુરૂવારની સંવત્સરી કરનાર છું. એ પરંપરા શ્રી વિજયનેમિસૂરિ માને છે. શ્રી સાગરજી બે ચોથને બદલે બે ત્રીજ ગણે તો પણ સંવત્સરી તે ગુરૂવારની જ કરનાર છે. ટૂંકમાં કહીએ તે મોટા ભાગની માન્યતા પૂર્વ પ્રમાણે છે. જેમને તદ્દન નવા માર્ગે જવું છે તેમની આ બધી ધમાધમ લાગે છે. જ્યાં રવૈયો કે પુરાણા લખાણ જેવા નથી અને મનસ્વીપણે હાંકે રાખવું છે ત્યાં વાદવિવાદથી કયે નિર્ણય થવાને છે ? આટલીયે વાત પ્રસંગોપાત એટલા સારૂ જણાવવી પડી કે જેથી જેન સમાજ ખોટા ભ્રમમાં ન રહે. હૃદય શુદ્ધ વિના વાદવિવાદનો કંઈ જ અર્થ નથી. એ અહી થશે કે નહીં એ તો જ્ઞાની જાણે છતાં મારી કોઈ અનિવાર્ય કારણ સિવાય અત્રે ચોમાસા માટે આવવાની ઈચ્છા છે. આ કરતાં સંઘની વિનંતિનો વધુ છ ઉતર બીજો શો આપી શકું ?” સૂરિમહારાજના આ મનનીય પ્રવચન પછી સંઘ તરફથી મહાવીર ભગવાનની જય પોકારવામાં આવી હતી. ચોમાસું ખંભાતમાં જ થશે એમ ખાતરી થવાથી સંઘના દિલ રાજી થયા હતા. આ ઉપરથી પ્રત્યેક સ્થળના સંઘ આગેવાનોને પિતાને ત્યાંના સં. ૧૯૭૦ ના ચોપડા જેઈ સંવત્સરી નિર્ણય જાતે કરી લેવા વિનંતિ છે. હાથ કંકણુને આરસાની ભાગ્યેજ જરૂર હોય. આમ કરવાથી કેળાહળ આપોઆપ શમી જશે. મેહનલાલ દીપચંદ ચેકસી. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિછે. આત્માની શોધમાં. કરવા ^ લે સમન્વય ઝરદ્ધરાજ વિનયકાંત, આજે આપણે જોયેલાં દ્રશ્ય પરથી તારવણી કરી, આત્માની શોધ સાથે એને કે સંબંધ છે તે વિચારવાનું છે. પ્રથમ દ્રશ્ય મેં સ્વામીવાત્સલ્યને લાભ લેવાની જિજ્ઞાસાધારક ગ્રહસ્થ આંગણે આવેલ અને કર્મવશાત આપત્તિથી આવૃત થયેલ ગ્રહસ્થ સાથે જાણે વેપારીવૃત્તિને અને ધર્મને કંઈ જ લેવાદેવા જ ન હોય તેમ વાત કરતો અને વ્યવહાર આચરતા દ્રષ્ટિગોચર થાય છે, એ પરથી એ મહાશયનું ધર્મ પરત્વેનું જાણુપણું ઉપરછલ્લું જ છે એમ વિનાસંકોચે કહેવું જોઈએ. એ ગ્રહસ્થના ઉદાહરણ પરથી ચાલુ સમયમાં એના સરખું જીવન એક યા બીજી રીતે જીવી રહેલા સંખ્યાબંધ ગ્રહસ્થાના કાર્યો તરફ મીટ માંડી શકાય. બીજા અને ત્રીજા દ્રશ્યમાં તે જૈન સમાજમાં જ્ઞાન પ્રત્યે કેવી વૃત્તિ જામી છે અને અનગર સંસ્થામાં, ત્યાગ વ્રત સ્વીકાર કરી દાખલ થનાર વર્ગને માટે સમૂહ આજે શાસનની કેવા પ્રકારની સેવા બજાવી રહ્યો છે કિંવા પિતાની કીતિ-પતાકાના ઢેલ-નિશાન વગડાવી રહ્યો છે તેના સ્પષ્ટ દર્શન થાય છે. ચોથું ચિત્ર તો જૈન સમાજ જે રીતે દ્રવ્ય ખરચી ધર્મ પ્રભાવના કર્યાને આનંદ માણે છે તેના નમૂનારૂપ છે. મારે સખેદ કહેવું પડે છે કે એ દરેકમાં પ્રભુશ્રી મહાવીર દેવના ધર્મની કે શાસનની પ્રભાવના કરતા પિતપોતાના કાર્યોની જાહેરાત જગતમાં કેવી રીતે સત્વર પ્રસરે એ આશયથી કરાયેલ આડંબર ધમાલ અને સમજણુવિહેણી કરણને સંભાર સવિશેષ છે. આથી સહજ પ્રશ્ન ઉદ્ભવશે કે-ભલભલા વિદ્વાને, અરે સૂરિ પંગ કે કવિકુલ કિરીટે આવી લાલસામાં પડે અથવા તે ધર્મના સાચા સ્વરૂપનાં દર્શનથી સાવ પછાત હોય ! બેશક, આ બાબતમાં તેમ છે એમ કહ્યા વગર નથી ચાલતું. તેઓ જ્યાં તે આડંબર ને ધુમધામમાં ધર્મ માનતા સંભવે છે અથવા તે આ ભવ પૂરતું મળેલ ખેળીયુ તેમાં જ આત્મતત્વ સમાવી દઈ તેની વાહવાહમાં જીવન સાર્થકય અવધારી રહ્યાં લાગે છે. નગીનચંદ કે પ્રેમવિજય એ તે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨ શ્રી આત્માનંદ પ્રકાશ આ ભવ પૂરતા નામમાત્ર છે પણ એ સંબંધ જેમને થઈ રહ્યાં છે તે શાશ્વત આત્મા છે અને એની જ સાચી રીતે પીછાન કરવાની જરૂર છે. એ આત્માના સ્વરૂપમાં ઉંડું અવગહન કરનાર તે સહજ જાણી શકશે કે મૂળ રૂપે તે એ નિરંજન-નિરાકાર છે. - નિરંજન-નિરાકાર આત્માના પિછાનકે જે કંઇ ક્રિયા આચરે એમાં નામના કે દેખાવ કરતાં સનાતન તતવને ચમકાર સવિશેષ હે જોઈએ. વિધિ-વિધાન કે સેવા કરતાં જ્યાં આત્મત્વને દવંસ થતો જણાય ત્યાં તરત જ બ્રેક પડી જાય. લાભાલાભની ગણના તરત જ અદરાય. એ ઉપરથી એક જ સાર તારવી શકાય કે આત્મહત્વનું જેને જેને સાચું જ્ઞાન થયું હોય અગર તે જે જે એ પાછળ અહોરાત્ર મસ્ત બન્યા હોય તેઓ જે કંઈ ઉપદેશ આપે અથવા તે જે કંઈ કરણી કરે–કરાવે તે સર્વ પરમાત્મા મહાવીર દેવના શાસનની પ્રગતિ સાધનારી અને એ રીતે જૈન સમાજનું શ્રેયસર્જન કરનારી હેવી જોઈએ. પિતાની અલગ ડુગડુગીને ત્યાં પ્રશ્ન ન જ ઉદ્ ભવે. દેશ-કાળ ત્યાં જરા પણ ન વિસરાય ? આ ઉલ્લેખ પાછળ કથાનકેનું જીવંત બળ છે. ટૂંકમાં એકાદ બે અવતરણ દ્વારા ખાતરી કરી શકાય તેમ છે. શ્રી ગૌતમ જેવા જાણતા છતાં ભાવી પ્રજાના કલ્યાણ અર્થે પ્રશ્નોની હારમાળા રચે છે અને એ પર પ્રભુના ઉત્તર મેળવે છે. આ પ્રબળ પુરુષાથ ગણનાયક પણ આનંદ જેવા એક શ્રાવકને “મિચ્છામિ દુક્કડમ” આપવા જતાં રંચમાત્ર ગર્વ ધરતો નથી. “ આણુએ ધમે” સૌ કઈ પોકારે છે પણ જ્યાં અમલને પ્રસંગ આવે ત્યાં શ્રી ઈદ્રભૂતિ જેવું કરનાર કેટલા? આત્મત્વ જેણે પિછાન્યું હોય તેને ત્યાં વિલંબ કરવાપણું ન જ હોય. “મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે અને એ જ છદ્મસ્થપણાની નિશાની છે. એ આત્માથી સહજ સમજી લે છે. એ જ ગણધર મહારાજાશ્રી કેશીમુનિ સહ મેળાપમાં અને થયેલા સંવાદમાં કે સુંદર ભાગ ભજવે છે ? વિનયકાંત–પૂજ્ય સંત, શ્રી ગૌતમને દાખલ એ તે વધારે પડતું લેખાય. તદ્દ ભવમેગામી આત્માના કર્તવ્ય માટે શું કહેવું ? આપ બીજા દ્રષ્ટાંત ધરી શકે તેમ છે. - સંત–વિનયકાંત, હું ઠીક કહ્યું. શ્રી સુધર્મા સ્વામીની પાટ પર આવનાર ભાગ્યે જ શ્રી ગૌતમ જેવું જીવન જીવે એમજ ને ? કંઈ નહીં. જેને ભાઈ ભદ્રબાહુનું જીવન. ત્યાં તે-દાદાના દરબારમાં કે સંભળા–“ગિરિવર દર્શન વીરલા પા” ને દવનિ ગુંજી રહ્યો. (ચાલુ) For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. વર્તમાન સમાચાર. છે વડોદરામાં જયંતિ ઉત્સવ. આગલે દિવસે આખા શહેરમાં આમંત્રણ પત્રિકાઓ પહોંચાડવામાં આવી હતી તેથી તમામ જનતા આ અપૂર્વ અવસરનો લાભ લેવા ઉત્સુક હતી. તા ૧૬-૬-૧૯૭૭ ની સવારના સાડાઆઠ વાગતાં ઉપાશ્રય શ્રોતાઓથી શિકાર ભરાઈ ગયું હતું. જેમાં રીટાયર્ડ દીવાન સાહેબ રા. રા. શ્રીયુત ગોવીંદભાઈ હાથીભાઈ દેસાઈ પણ હતા. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવલ્લભસરીશ્વરજી અધ્યક્ષસ્થાને બિરાજતાં આદિજિન મંડળે મંગલાચરણનાં ગીત ગાયાં હતાં. શ્રીસંઘે ગુરૂમહારાજની વાસક્ષેપથી પૂજા કરી. ત્યારબાદ શાહ સુંદરલાલે પોતાનું વક્તવ્ય રજૂ કરતાં નીચેની હકીકત જણાવી કરી હતી. આત્મારામજી મહારાજ સાહેબ સત્યના પૂજારી હતા. તેમણે ૫. રતનચંદજી પાસે અભ્યાસ કર્યો હતો. રતનચંદજીએ તેમને મૂર્તિની નિંદા ન કરવી વિગેરે બાબતો સમજાવી હતી. ત્યારબાદ આચાર્ય શ્રી વિજયલલિતસૂરીજી મહારાજે બેલતાં જણાવ્યું કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપને બેજે વધે છે ત્યારે જનતાના પુણ્યથી કોઈ એક દિવ્ય વિભૂતિનું અવતરણ થાય છે. જેમ રાવણના અપરાધે અસહ્ય થઈ પડતાં મહારાજા દશરથને ત્યાં રામચંદ્રજીનો જન્મ થયો હતો. અને કંસના ઉત્પાતનું ઉપશમન કરવા શ્રીમદ્ કૃષ્ણ મહારાજને ઉદ્ભવ થયે હતો. ભારતવર્ષમાં સેંકડો વર્ષથી સતી પ્રથાના નામથી જે અન્યામાં ચાલતા હતા તેને નિર્મૂળ કરવા રાજા રામમોહનરાયને કાંઈ ઓછાં કષ્ટ વેઠવી પડ્યાં નથી. તેમજ જયંતિનાયકને પણ સત્ય ધર્મના પ્રચાર કાર્યમાં અનેક કષ્ટ સહન કરવા પડ્યાં છે, તે વાત તદ્દન સ્પષ્ટ છે. સંક્ષેપમાં પૂજ્યપાદનું જીવનચરિત્ર કહી તેમની ભાવભરૂતાનાં કેટલાંક દષ્ટાંત સંભળાવી પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું. ત્યારબાદ રા. રા. ગોવીંદભાઈએ ઊભા થતાં બહુ જ વિનીત ભાવથી સારા અસરકારક શબ્દોમાં જૈન ધર્મનું મહત્ત્વ દર્શાવી સ્વર્ગસ્થ શ્રીમદ્ આત્મારામજી મહારાજ જેવા મહાપુરૂષો જ જગતનું કલ્યાણ કરી શકે છે એમ સચોટ રૂપે દર્શાવ્યું હતું. તેમજ અધ્યક્ષપદે બિરાજતા પૂજ્યપાદ આચાર્ય મહારાજ પ્રત્યે અત્યંત ભક્તિભાવ દાખવતાં પિતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું. તે પછી પૂજ્યપાદ આચાર્ય મહારાજે પોતાની મધુર વાણીથી ઉપદેશ કરતાં અનેક દલીલો અને દાખલાઓ આપી જૈન ધર્મની વિશાળતા અને ઉદારતા એવી તો સુંદર મનોજ્ઞ શિલીથી સ્પષ્ટ કરી હતી કે શ્રોતાઓના રામરમમાં જૈન ધર્મને માટે અપૂર્વ સદભાવ પ્રગટ થવા પામ્યો હતો. જયંતિનાયકની સર્વ માન્યતાના વિષયમાં બોલતાં શ્રીજી સાહેબે સમજાવ્યું કે આજકાલ જ્યાં ત્યાં સંવત્સરીની ચર્ચા ચાલી રહી છે, પણ કોઈ નાયક ન હોવાથી કેઈનું વચન સર્વે સમાજમાં પૂર્ણ રીતે માન્ય થતું નથી. ત્યારે મહારાજશ્રીની બાબતમાં એથી જાદા રૂપનો અનુભવ થઈ રહ્યો છે. સંવત ૧૯૫૨ માં જૈન સંપ્રદાયની પ્રખ્યાતિ પામેલા ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદે તેઓશ્રીને પત્ર લખી પુછાવ્યું હતું કે For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. આ સાલ ભાદરવા સુદ ૫ ને ક્ષય લખ્યું છે તે આપણું સકલ શ્રી સંઘમાં શાંતિ રહે અને સૌ કોઈ એક જ માર્ગે ચાલી પર્વાધિરાજનું એક સાથે આરાધન કરે તેવો માર્ગ કૃપા કરી દર્શાવશે. અનુપભાઈના પત્રના જવાબમાં તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે શુદ ૫ નો ક્ષય એક જ ટીપણામાં છે, અને બાકી બીજા ટીપણુઓમાં ભાદરવા સુદ ૬ને ક્ષય છે તેથી આપણે ભાદરવા સુદ ૬ નો ક્ષય માન એગ્ય છે. ત્યારબાદ તે જ સાલમાં તેઓશ્રીને સ્વર્ગવાસ થયા પછી છાણીમાં ચાતુર્માસ રહેલા મુનિરાજ (હાલના આચાર્ય શ્રી સિદ્ધવિજયજી મહારાજની સમક્ષમાં આ પ્રકરણ રજૂ થયું. અને તેમણે નિર્ણય માટે છાણીના ભાઈઓ મારફત ભરૂચવાળા અનુપચંદભાઈ આદિ જાણકાર શ્રાવને બોલાવ્યા તે વખતે અનુપચંદભાઈએ આચાર્ય મહારાજ સાથે જે પત્રવ્યવહાર થયો હતો તે બધાની સમક્ષ કહી સંભળાવ્યો અને તેનાથી સર્વનું સમાધાન થયું અને સકલ શ્રી સંઘે ભાદરવા સુદ ૬ ને ક્ષય કર્યો. આથી આપણે સમજી શકીએ છીએ કે તેઓનું વચન તે વખતને ભાગ્યશાળી શ્રી સંઘ કેવા રૂપમાં માન્ય કરતે હતો. આ પ્રસંગની નોંધ ૧૯૫ર ના જૈન ધર્મ પ્રકાશના પુસ્તક ૧૨ માના શ્રાવણ શુદિ પુનમના અંક પાંચમામાંથી કાઢી સંભળાવી હતી અને પ્રસંગોપાત્ત જણાવ્યું હતું કે જ્યારે ૧૯૫૨ ની સાલમાં ભાદરવા શદ ૫ નો ક્ષય શ્રી સકળ જૈન સંધમાંથી કોઈએ પણ માન્ય નથી ત્યારે કેટલાક આજકાલ આ વાત પ્રસિદ્ધ કરી રહ્યા છે કે શ્રી આત્મારામજી મહારાજે ભાદરવા સુદ ૫ ને ક્ષય માન્યો હતો ! કેટલું બધું હડહડતુ જુઠાણું. જરા તે વખતના જીવતા સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંધમાંથી એકનું પણ નામ કઈ બતાવે કે અમુકે પાંચમને ક્ષય કર્યો હતો. વગેરે સમજાવી મંગલિક સંભળાવી પિતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું. ત્યારબાદ રીતિ મુજબ ભાઈ સુંદરલાલે સર્વેનો આભાર માન્ય અને શ્રી મહાવીરસ્વામી તથા જયંતિનાયક આચાર્ય મહારાજની જયદેવનિના અવાજ સાથે શ્રી સંધની સભા વિસર્જન થઈ. બપોરે ચૌટા એળે શ્રી આદિનાથના મંદિરમાં જયંતિ. નાયકની જ બનાવેલી સત્તર ભેદી પૂજા ભણાવવામાં આવી હતી. સ્વ. જૈનાચાર્ય શ્રી આત્મારામજી મહારાજશ્રીની ખંભાતમાં ઉજવાએલ જયંતી. જાણીતા ગ્રહસ્થાની હાજરી. પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી મહારાજ સાહેબ ) ની જયંતી ઉજવવા એક જાહેર સભા સં. ૧૯૯૩ ના જેઠ સુદ ૮ ને બુધવારે સવારે શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં પંન્યાસજી સમુદ્રવિજયજી મહારાજના પ્રમુખપણા હેઠળ મળી હતી. શ્રી સત્યવિજયજી મહારાજે જણાવ્યું કે આ મહાત્માએ જૈન સમાજને માટે ઘણું જ સહન કરેલું છે. સંગીપણાની અમદાવાદની અંદર પૂજ્ય શ્રી બટેરાયજી મહારાજ સાહેબની પાસે બીજા લગભગ વીસ સાધુઓ કે જે દ્રઢકમતમાંથી આવ્યા હતા તેમની સાથે દીક્ષા લીધી હતી. તેઓશ્રી અનુક્રમે વિહાર કરતાં ખંભાત પધારેલા. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્તમાન સમાચાર. ખંભાતના ભંડારનું ઉપાડેલું કા. તે વખતે ખંભાતના પ્રાચીન ભંડારનો મુલાકાત લઇને ભંડારને વ્યવસ્થિત રૂપમાં લાવવા માટે કાર્ય ઉપાડયું હતું અને તે પછી ધણાં જ વરસે બાદ તે ભંડારનું કા તેઓશ્રીના પટ્ટધર પજાબ નરકેસરી વિજયવલ્લભસૂરીધરજી મહારાજે ઉપાડેલું છે તે કાય અત્યારે ચાલુ છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારબાદ પડિત શ્રી માધવાચાજીએ હિંદીમાં જયંતીનાયક તેઓશ્રીની મુતિ અદ્દભુત નજરે પડે છે. ત્યારબાદ દીપચંદ માસ્તરે જણાવ્યું કે તેએાશ્રીને જન્મ સાત ૧૮૯૨ માં પનબમાં થયા હતા. એક ઝુ ંપડી નાનીમાંથી નીકળીને હીરાસમા ઝળકી રહ્યા હતા. તેઓશ્રી દરરાજના લગભગ ૩૦૦ લેાક ક ઠાગ્ર કરતા હતા . ૨૬૫ ખેલતા જણાવ્યું કે આજના મહારાજશ્રી ભારે વિદ્વાન હતા. ત્યારબાદ મુંબઇથી આવેલા શ્રી વાડીલાલ જેઠાલાલ શાહે જણાવ્યું કે ચુક મુદ્દાઓ! હું તેઓશ્રીના જીવનમાંથી રજૂ કરૂં છું. જૈન ધર્માં દરેક ગ્રહણ કરી શકે છે અને આ મહાત્માની છાપ ડેડ વીલાયત સુધી પડી હતી. જ્યારે ચીકાગામાં સધમ રિષદ મલી ત્યારે આ મહાત્માને આમત્રણ મલ્યુ હતુ. જૈન સાધુના આચાર મુજબ ત્યાં જઇ શકાય તેમ નહી હાવાથી તેઓશ્રીએ વીચદ રાધવજી ગાંધી બેરીસ્ટરને ચીકાગા મેાકલ્યા હતા અને શ્રી. ગાંધી પણ ત્યાં સારી સેવા બજાવીને પાછા ફર્યાં હતા. પન્યાસજી સમુદ્રવિજયજી મહારાજ સાહેબે પ્રમુખસ્થાનેથી જણાવ્યુ` કે મારા પહેલાંના વક્તાઓએ ઘણીખરી બીનાએ જણાવી દીધી છે. એ વધુમાં જણુાવ્યું કે જૈન ધર્મના પ્રચાર માટે જૈન ધર્મની ઉન્નતિ માટે તેઓશ્રીના ધ્રુવા સુંદર વિચારા હતા. જેનું દિગ્દર્શન કરાવ્યું હતું. For Private And Personal Use Only ગુરૂમહારાજની અંતિમ ભાવનાને સાચવી રાખીને પંજાબની અંદર આત્માનંદ જૈન ગુરૂકુલ, મારવાડમાં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય ઉમેદપુર, જૈન ખાલાશ્રમ તેમજ મુંબષ્ટમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના આજના જયંતીનાયકના ખ્વસ પેટ્ટ ધર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ કરેલી છે. ત્યારબાદ સ મંગલ સભળાવી સભા મોડેથી વિસર્જન થઇ હતી. પ્રભાવના થઇ હતી. તેમજ અપેારના ધમ શાળામાં જ પુજા ભણાવવામાં આવી હતી. શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગરના ૪૫ મા વાર્ષિક મહોત્સવ. સભાની વર્ષગાંઠના મગળમય દિવસ જે શુઇ ૭ અને પ્રાતઃસ્મરણીય શ્રી વિજયાન સૂરીશ્વરજી (આત્મારામજી ) મહારાજની જે શુદિ ૮ ના રાજ સભાએ શ્રી શત્રુંજય ઉપર ઉજવેલ જયંતિ. Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. આ સભાને એકતાલીસમું વર્ષ પૂરું થઈ જેઠ સુદ ૭ ના રોજ બેતાલીશમું વર્ષ બેસતું હોવાથી દર વર્ષે મુજબના કાર્યક્રમ અને ધોરણ અનુસાર નીચે મુજબ ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા હતા. ૧, જેઠ સુદ ૭ મંગળવારના રોજ આ સભાના મકાન (આત્માનંદ ભવન) ને ધ્વજાતેર વગેરેથી શણગારી સવારના આઠ વાગે પ્રથમ પ્રાતઃ સ્મરણીય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ( આમારામજી ) મહારાજની છબી પધરાવી સભાસદોએ પૂજન કર્યું હતું. ત્યારબાદ કલાક પછી નવ વાગે સભાના મકાનમાં પ્રભુ પધરાવી આચાર્ય શ્રીમદ વિજયવલ્લભસૂરિ મહારાજ શ્રી પંચપરમેષ્ઠીની પૂજા ભણાવવામાં આવી હતી. ત્યારબાદ વોરા હઠીસંગભાઈ ઝવેરચંદ તરફથી સભાસદોનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. તે જ દિવસે બપોરના ક. ૨-૩૫ ની ટ્રેનમાં દરવર્ષ મુજબ પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી) મહારાજશ્રીની જયંતિ જેઠ સુદ ૮ રવિવારના રોજ ઉજવવાની હોઈ શ્રી સિદ્ધાચળજી (પાલીતાણા) શુમારે સાઠ સભાસદ બંધુઓ ગયા હતા. ૨. જેઠ સુદ ૮ બુધવારના દિવસે શ્રી સિદ્ધાચલજી ઉપર શ્રી આદીશ્વર પ્રભુનાં મંદિરના ચોકમાં શ્રી નવાણુ પ્રકારી પૂજા બહુ જ આનંદ અને ઉત્સાહપૂર્વક ભણવવામાં આવી હતી, તથા ગુદેવની આંગી રચવામાં આવી હતી અને બપોરના સ્વામી – વાત્સલય કરવામાં આવ્યું હતું. એ રીતે દેવભકિત તથા ગુરૂભક્તિ કરવામાં આવી હતી. તેને ખર્ચ ધ્રાંગધ્રાનિવાસી શેઠ પુરશોત્તમદાસ સુરચંદ તરફથી આપવામાં આવ્યો હતો. જેને માટે આભાર માનવામાં આવે છે. આ સભાના સભાસદ શ્રીયુત વિનયચંદ ગુલાબચંદ આ વર્ષે બી. એ. ની પરીક્ષામાં પ્રથમ વર્ષ પસાર થયા છે. ઉત્તરોત્તર દરેક ધોરણમાં અને કેલેજની ઉચ્ચ પરીક્ષામાં પણ પ્રથમ વર્ષે જ ઉત્તીર્ણ થયા છે. લઘુ વય હોવા છતાં શિક્ષણ લેવું એક જ દયેય હોવાથી શિક્ષણમાં ઉત્તરોત્તર આગળ વધેલ છે જે માટે તેમને ધન્યવાદ દેવા સાથે આ સભા પોતાને હર્ષ પ્રદર્શિત કરે છે. નામ પ્રમાણે ગુણ અને હજી પણ શિક્ષણમાં આગળ વધવાની ઉત્કંઠા હોવાથી તેમાં તે ફલિભૂત થાઓ તેમ ઇચ્છીએ છીએ. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજીને સ્વર્ગવાસ આચાર્ય શ્રી વિજયલાભસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય પ્રેમવિજયજી મહારાજ લાંબા વખત સુધી બિમારી ભોગવી આ માસની સુદ ૪ ના રોજ સમાધિપૂર્વક અમદાવાદમાં કાળધર્મ પામ્યા છે, તેઓ ઘણા વખતના દીક્ષિત અને શાંત સરલ મુનિશ્રી હતા. છેવટ સુધી પરમાત્માના સ્મરણમાં ધ્યેય હતું. તેઓશ્રીના પવિત્ર આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઇચ્છીએ છીએ. નવા દાખલ થયેલા સભાસદો. ૧. શેઠ હીરાચંદ વસનજી લાઈફ મેમ્બર ૨. શાહ લક્ષ્મીદાસ લાલચંદ નેમચંદ ૩. મેદી જયંતિલાલ નરશીદાસ ૪. મહેતા કાંતિલાલ જાદવજી ૫. ચાકસી મે હું 1લાલ દીપચંદ વાર્ષિક મેમ્બર ૬. ઝવેરી અમૃતલાલ સૂરજમલ ૭, ડેાકટર ભગવાનદાસ મનસુખલાલ ૮ શાહ અમર ૬ બેચરદાસ ૯ શાહ કપુરચંદ હરિચંદ ૧૦, શાહું શું કરલાલ ડ હ્યાભાઈ ૧૧. મા. પાનાચંદ હરિચંદ નવા પ્રકટ થયેલા ગુજરાતી ગ્રંથે. ૧ શ્રી સામાયિક સૂત્ર, મૂળ ભાવાર્થ વિશેષાર્થ સહિત. રૂા. ૦–૨-૬ ૨ શ્રી દેવસિરાઈ પ્રતિક્રમણ = ૦ રૂા. ૮-૧૦-૦ ૩ શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર ગુજરાતી તથા શાસ્ત્રો બંને અક્ષરવાળી બુક. ( શ્રી જૈન એજયુકેશન બોર્ડ જેન પાઠશાળાઓ | માટે મંજુર કરેલ ) રૂા. ૧-૪-૦ રૂા. ૧-૧૨-૦. ૪ શ્રી શત્રુંજય તીર્થનો પંદરમે ઉદ્ધાર અને સમરસિંહ, રૂા. ૦-૨-૦ ૫ શ્રી શત્રુંજય તીર્થ વર્તમાન ઉદ્ધાર અને કર્માશાહ પૂજા સાથે. ફા ૦-૪–૦ ૬ શ્રી તીર્થંકર ચયિત્ર. (ભાષાંતર ) રૂા. ૦-૧૦-૦ ૭ શ્રી વીશ સ્થાનક પર પૂજા ( અર્થ, વિધિ-વિધાન, યંત્ર, મંડળ વગેરે સહિત ). રૂા. ૦-૧૨-૦ છપાતાં ગ્રંથા. ૧ કી વસુદેવહિડિ ત્રીજો ભાગ ( ૩ પાંચમે છઠ્ઠો કર્મ ગ્રંથ. ૨ શ્રી ગુણચંદ્રસૂરિકૃત શ્રી મહાવીર ચરિત્ર. ભાષાંતર ૪ શ્રી બહ૯૯૫ ત્રીજો ભાગ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B 431 - શ્રી આત્માન દ જન્મ શતખિબ્દ સ્મારક ગ્રંથ. પૂજ્યપાદુ શ્રી. વિજયાનંદસૂરીશ્વરજી (આરમારોમજી ) મહારાજની જનમ શતાબ્દિના સ્મરણાર્થે આ ગ્રંથના પ્રકાશનમાં અનેક જૈન, જનેતર ને પાશ્ચિમાત્ય વિદ્વાનનાં વિદ્વત્તાપૂર્ણ લેખો આપી આ ગ્રંથને અ પૂર્વ બનાવ્યાં છે, તેમજ છપાઈ, ફાટાઓ, બાઈડી’ગ વગેરે કાર્ય-ગ્રંથની સુંદરતામાં વધારો કરે છે. આ ગ્રંથના વિષયે ચાર વિભાગમાં વહેંચાયેલ છે. 1 ઈગ્લીશ લેખો 35 પૃષ્ઠ 190 2 હિંદી લેખો 40 પૃષ્ઠ 217 ના 3 ગુજરાતી શ્રી આત્મારામજી મહારાજ વિષયક લેખો 26 પૃષ્ઠ 144. 4 ગુજરાતી ઇતર વિષયક લેખો 32 પૃષ્ઠ 160 મુનિમહારાજે, વિદ્વાનો, લેખ કે અને એતિહાસિક સ્થળોના આશરે દોઢસે ફોટાઓ સુંદર આર્ટ પેપર ઉપર આવેલ છે; છતાં પ્રચાર અર્થે, મુલ કરતાં અષી કીંમત રૂા. ૨-૮-છ રાખેલ છે. એક ગ્રંથનું વજન આશરે પાંચ રતલ હોવાથી બનતાં સુધી રેલવે પારસલદ્વારા જ મગાવવા કૃપા કરવી. લખા:—શ્રી જૈન આત્માનદ સભા-ભાવનગર શ્રી વીશ સ્થાનકે તપ પૂજા ( અર્થ સાથે. ) ( વિસ્તારપૂર્વક વિવેચન તથા મડળ સહિત. ) વિસ્તારપૂર્વક વિધિ વિધાન, નેટ, ચૈત્યવ દન, સ્તવન, મંડળ વગેરે એને સાદી સરલ ગુજરાતી ભાષામાં અર્થ સહિત અમે એ પ્રકટ કરેલ છે, વીશ સ્થાનક તપ એ તીર્થંકરનામકર્મ ઉપાંજ ન કરાવનાર મહાન તપ છે. તેનું આરાધન કરનાર બહેન તથા બે ધુઓ માટે આ ગ્રંથ અતિ મહત્વના અને ઉગી છે. શ્રી વીશ સ્થાનક તપનુ મડળ છે તેમ કેાઈ અત્યાર સુધી જાણતું પણ નહોતુ'; છતાં અમાએ ઘણી જ શોધ ખોળ કરી, પ્રાચીન ઘણી જ જૂની તાડપત્રની પ્રત ઉપરથી માટે ખર્ચ કરી, ફાટે બ્લેક કરાવી તે મંડળ પણ છપાવી આ બુકમાં દાખલ કરેલ છે. આ એક અમૂલ્ય ( મંડળ ) નવીન વસ્તુ જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, લાઈબ્રેરી અને ઘરમાં રાખી પ્રાતઃકાળમાં દર્શન કરવા લાયક સુંદર ચીજ છે, ઊંચા કાગળ ઉપર સુંદર ગુજરાતી ટાઈપમાં છપાવી સુશે ભિત ખાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે છતાં કિમત બાર આના માત્ર રાખવામાં આવેલી છે. પારટેજ જીદું.. આનંદ પ્રિન્ટિંગ પ્રેસમાં શેઠ દેવચંદ દામજીએ છાપ્યું.—ભાવનગર. For Private And Personal Use Only