Book Title: Atmanand Prakash Pustak 026 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાગર સૂરિકૃત, શ્રી વિમલનાથ પ્રભુનું ર્ચારિત્ર. શેઠ શ્રી અમરચંદ હરજીવનદાસની સહાયવર્સ તેમની સીરીઝ તરીકે - આ યુથ છપાયેલ છે. અદ્વિતીય જીવન ચરિત્રના શિશ્નારૂપ બાધાપ્રદ આ ગ્રંથ છે. આ ગ્રંથની રચના સંવત ૧૪૫ર ની સાલમાં શ્રી જ્ઞાનસાગરસૂરિ મહારાજે કરી છે, પ્રભુ શ્રી વિમળનાથ મહારાજના પૂર્વભવ સહિતનું” સંપૂર્ણ ચરિત્ર, સાથે ધર્મનો પ્રભાવ, ભેદો, શ્રાવકના ત્રતાના અધિકાર, અને જૈન ધર્મના શિક્ષણુને સુંદર ઉપદેશ વિવિધ પાંત્રીસ કથાઓ સહિત આપેલ છે. આ ચરિત્રની રચના પ્રતિભાશાળા, મનોહર, રસગૌરવ શૈલીથી અલંકૃત છે. ગ્રંથની રચના અલોકિક, અને તેમાં છપાયેલ તાત્ત્વિક માધ અસાધારણ હાઈ તે વાચકના આત્માને શાંત રસ પ્રગટાવી, ધર્મ રૂપી કટપવૃક્ષનું સ્વરૂપ સમજી, તેના પ્રભાવ જાણી તેના આદર કરતાં મોક્ષ સન્મુખ લઈ જાય છે. આ ગ્રંથમાં જે મહાન પ્રભુનું ચરિત્ર આવેલ છે, તે સમયમાં દેશની સામાજિક, નૈતિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃતિ કેવી હતી તેનું પણ પઠન કરનારને ભાન થાય છે. શરૂઆતમાં અઢીઠીપ સંબંધી ગ્રંથકાર મહારાજે સંક્ષિપ્ત વર્ણન આપેલ હોવાથી, જેમ આ ચરિત્રવાંચથી ભૂતકાળના ઇતિહાસ સાથે જૈન ભૂગોળનું પડ્યું જાણુ પણ થાય છે. એક દરા રીતે આ ગ્રંથ દરેક મનુષ્યને પઠન પાઠન કરવા જેવા હાઈ પોતાના નિવાસસ્થાનમાં, ભંડારમાં પુસ્તકાલયમાં હોવા જોઈએ. રીયલ આઠ પેજી પીસ્તાળીશ કામ સાડા ત્રણૉહું પાનાના મકા સારા કાગળ ઉપર સુંદર ટાઈપથી ગુજરાતી ભાષામાં છપાવી સુંદર કપડાના આ ડગથી મલ કૃત કરેલ છે. કિમત ફ્રી. ૧-૧ર-૦ પાસ્ટેજ જુદુ. જેઠ શ૬ ૧૫ ના રોજ પ્રક્ટ થશે. જૈન નરરત્ન ભામાશાહનું ચરિત્ર, હાલના સમયમાં ઇતિહાસનો અભ્યાસ, વાંચન, કથાઓના આદર જૈન સમાજમાં કેટલાક અશે વૃદ્ધિગત થતો જોવામાં આવતા હોવાથી, તેમજ દેશમાં, સમાજમાં પશુ દેરા અને સમાજસેવાના પવન જોશભેર , "કાતા હોવાથી, અમુક અંશે અમુક મનુષ્યો તેવી સેવા કરતા-ઇચ્છતા હાવાથી પ્રસંગાનુસાર તેમની ભાવનામાં વધારે બળ મળે એ આશયથી ઇતિહાસપ્રસિદ્ધ જૈન કુલભૂષણ ભામાશાહુનું ચરિત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ તૈયાર કરાવી છપાવેલ છે. આ ગ્રંથમાં નરરત્ન ભામાશાહનો જવલંત દેરા તથા સમાજ પ્રેમ-સેવા અને શ્રીમાને હીરવિજયસૂરીશ્વરજીની અહાનિશ ધગધગતી જવલંત શાસનદાઝ એ બત આદશો સાથે. સાથ ઉભા રહી રાષ્ટ્ર અને ધમ પ્રેમના પ્રકાશ પાડી રહ્યા છે જે વાંચતાં તે મહાપુરૂષની પ્રજા આપણા જીવનમાં વણી લેવાને સહુ જે લસુચાઇયે છીયે | શુમારે છત્રીશ ફોર્મ ત્રણૂશે પાનાના સચિત્ર ઉચા કાગળ ઉપર સુંદર ટાઈપમાં છ પાવી સુશોભિત બાઈડીંગથી અલ'કૃત કરૈલ છે. કિમત એ રૂપીયા. પાણેજ જુદુ'. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28