Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરનારની ગુફા states Indestretnete tertenteetsetestetsstretestetertretenderetexte testere bestreteststretests વધવાની ગતિને દાબી દેવી નહીં, પણ એને પ્રવાહ નિરન્તર વહેતે રહે અને વચ્ચે જ રહે એને માટે પ્રયત્નો કરવા એનું જ નામ પુરૂષાર્થ છે. શું આટલું પણ તમારાથી નહીં બને ? ” અદૃશ્ય સ્વર આટલું બોલીને બંધ થ અને તેની સાથે પ. વનના સુસવાટા ને તમરાંના અવાજ શિવાય બીજું કંઈપણ સંભળાવું એ બંધ થઈ ગયું. આકાશમાં ચંદ્રમા અસ્ત થયે અને સર્વત્ર અધકાર વ્યાપી રહ્યું. જગત્ વધારે વધારે ભયંકર દીસવા લાગ્યું. પળવારમાં આકાશને ચંદ્ર અસ્તાળની પાછળ કુદી પડે, અને આ હિતોપદેશ આપનાર અજબ ગુણવાળા ચમત્કારી મહાત્માના સંબંધવાળા સ્તનપર પણ અધકારનો પડદો પડી ગયે. કારણ કે મારી નિદ્રા ઝાઝીવાર ટકી નહીં. ઉહાળાને મધ્યાન્હ પછીના સમય મનુષ્યને લેવા દે તેટલી નિદ્રા લઈને હું જાગી ઉઠ. તંત્રી. શ્રી હીરસૂરિ પ્રબંધ ( અનુસંધાન ગયા અંકથી ) આમ શ્રી હીરગુરૂરિ મૂળેજ મહા યોગી અને વિદ્વાનને વિષે શિરોમણિ હોવાથી બહુ પ્રખ્યાત હતા તેમાં વળી હવે તે દીલ્લીના પ્લેચ્છ પાદશાહને પ્રતિબધી ધર્મને વિજયડ કે વજડાવીને આ વ્યા તેને લીધે એમની કીર્તેિ સર્વત્ર પ્રસરી અને એમનું જગત ગુરૂ” એવું નામ પડયું For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32