Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીસૂરિ પ્રબંધ, ર૭૩ statector de tre stetstestertretet tertente entretetetutetit ett stort etterstate ડે એટલે વળી પુનઃ અત્યાગ્રહ કરી પાદશાહે તથા ચતુર્વિધ સંઘે મળીને બીજું જેમાસું પણ એ શહેરમાં જ રાખ્યા. ખરું જ છે કે ઉત્તમ વિદ્વાન મુનિઓના માસાં જેજે ગામ-નગરમાં થાય છે ત્યાં ત્યાં સર્વ સંધને અતિ હિતકર્તા થઈ પડે છે અને સાથે ધર્મને ઉઘાત પણ સવિશેષ થાય છે. પછી તે વર્ષદ રૂતુની સમાપ્તિ થયે કાર્તિક માસું બેઠું. શુદિ પૂર્ણિમા થઈ અને મુનિ મહારાજાઓને પણ હવે એક સ્થળ (ગામ-નગર આદિ) થી બીજે સ્થળે જવાની છૂટ થઈ. એટલે સુરિશ્રી શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા જવાને તૈયાર થયા-કટિબદ્ધ થયાનીકન્યા શ્રી સકળસંધ સાથે મુકામ દર મુકામ કરતા કરતા ઈચ્છિત સ્થળે જઈ પહોંચ્યા. યુગલાધર્મનિવારક–આદિના કરણહાર–ત્રણ જગતના પિતા, મરૂદેવીનન્દન શ્રી આદિનાથના દર્શન કરી, શ્રી સંઘે પ્રથમેશને સુવણે કુલે વધાવ્યા. યાત્રામાં પૂજા-અટ્ટાઈમહત્સવ આદિ અનેક ધર્મ ઉઘાત કરનારા શુભ કાર્યો કરીને પિતાના આત્માને મલિનતાના મળથી વિશુદ્ધ ક–અને સાધમ વાત્સલ્ય કરીને આત્માને કૃતાર્થતાને સુંદર ઝ પહેરાવે. પ્રમાણે શ્રી સિદ્ધક્ષેત્ર કે જ્યાં અનેક મહાત્માઓ બહુવિધ વ્રત-તપશ્ચ આદિ વડે, આત્માને પૂર્વભવ જન્ય પાપ કર્મના ભારથી હલકો કરીને, મુક્તિ સુંદરીને કરકમળ મેળવવાને ભાગ્યશાળી થયા હતા, એવા ઉત્તમોત્તમ તીર્થની યાત્રા કરી, અન્ય સર્વ તીર્થની યાત્રા–દર્શન કરતાં અનન્તગણું ફળ પ્રાપ્ત કરી, વિજયસેનસરિએ સકળ સંઘ સહિત ત્યાંથી પ્રયાણ કર્યું. વિહાર કરતાં માર્ગમાં For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32