Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ આત્માનંદ પ્રકાશ Se trata de les tente de testes de retete de testestatutos Into Anterte to frete માનનાર-અસાર વસ્તુને જ સાર રૂપ સમજનાર પહેલા ગુણુઠાણાવાળે જીવ બાહ્યદષ્ટિ હોવાથી બહિરામાં કહેવાય છે. પણ જે તત્વને વિશે શ્રદ્ધાવાળે હૈય, કર્મના બંધનાદિને સારી પેઠે સમજનારે હૈય, આપણાં કયાં શુભાશુભ કર્મ આપણેજ ભેગવવા પડે છે, બીજો કોઈ તેને ભક્તા નથી–આવી રીતે અતર ભાવનાથી વિચાર કરનારે સુવર્ણાદિ ઉત્તમ પણ પદલિક વસ્તુઓને લાભ થેયે છતે પણ આનન્દ નહિં માનનારે રે, ભય, દુઃખ આદિ આવી પડયે સમભાવ ધારણ કરનારે ચિત્તમાં નિરન્તર પરમાત્માનું ધ્યાન ધરનાર અને ધર્મકૃત્યમાં વિશેષ કરીને ઉદ્યમ કરવાવાળા પુરૂષ, અન્તર્દષ્ટિવાળે હેઈને અન્તરાત્મા કહેવાય છે. હવે ત્રીજે આત્મા જે પરમાત્મા તેને વિષે કંઇક વિવેચન કરતાં પહેલાં આપણે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનું परमात्मा सिद्धिसमाप्तो बाह्यात्मा च भवान्तरे। अन्तरात्मा भवेदेह इत्येवं त्रिविधः शिवः ॥ આ અનુષ્ય સ્મરણમાં લાવવાની આવશ્યક્તા છે. ઉત્તમ કેવળજ્ઞાન આદિ સિદ્ધ સુખને અને જ્ઞાન દર્શન ચારિત્રાદિરૂપ સચ્ચિદાનન્દને જેમણે પ્રાપ્ત કર્યું છે એવા શુદ્ધ સ્વરૂપવાન નિર્દેહી સિદ્ધાત્મા એમનું નામ તે પરમાત્મા. જ્યાં સુધી આત્મબોધ થયે નથી ત્યાં સુધી પ્રાણી વિષયદિમાં લીન રહે છે, પરંતુ એ પ્રાપ્ત થાય છે કે તુરતજ પ્રાણી સચ્ચિદાનન્દ પૂર્ણ સ્વરૂપ અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત સુખ અને અનન્ત શક્તિવાળે થાય છે અને પ્રાન્ત મેક્ષમહેલના સુખને ભોક્તા થાય છે. તંત્રી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32