Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સીરીઝ તૈયાર કરવા માટે રૂ૧૦૦૦ નું ઈનામ. પાટણ ખાતે મળેલી ચેથી જૈન વેતાંબર કેન્ફરન્સ વખતે થયેલા :રાવ અનુસાર ને ધમા અને તેને તેનું પૂર્ણ રીતે ક્રમવાર સાન થાય તેવાં સારા ભાવ તથા વિષયોની કઠીણતાવાળી 1 થી 7 પુસ્તકોની સીરીઝ ગરાતી અથવા હીંદી માષિામાં તૈયાર કરવા માટે રૂ. 1ooo એકે એક હજારો રૂપિયાનું ઈનામ શેની શરતેએ આવોનું છે?— 1 જે સીરીરામ આપવામાં આવશે તેની પ્રસિદ્ધિ વિગેરે બાઇના સીમાસ્તં રહેતુ તે પ્રસિદ્ધ કરવાની તેણે જ પડશે. જો કેન્ફરન્સને આપશે તે પણ ન આપવામાં આવશે. ' સોરી ની એક ખાસ બીપી નીમીને કરાવવામાં આવશે. 3 આજમી લાખથી એક વર્ષ સુધીમાં પસંદગી માટે આવેલા સીરીઝની કમિટી પાસે તપાસ કરાવવામાં આવશે. તપાસ માટે આવેલી સીરીઝમાંથી એકને ઇનામ આપવું એમ કમીટી બંધાતી નથી પરંતુ તેમાંથી પાગ્ય હશે તેજ ઈનામ આપવામાં આવશે. જો કે , પસંદ કરવામાં આવતી સીરીઝ શિવાયની બીજી સીરીઝમાંથી અમુક ચોપડીઓ અગર તેમના પાઠ કમીટી પસંદ કરશે તે તેના પ્રમાણમાં તેના પેજ ને ઇનામ આપવામાં આવશે. વધુ પત્રવ્યવહાર નીચેના સરનામે કર. " આસિસ્ટન્ટ સેક્રેટરી. ઝવેરી બજાર–મુંબઇ છે જેન વેતાંબર કોન્ફરન્સ. જાહેર ખબર. શ્રી આત્માનદ સભા તરફથી વિદ્યાને લેમીને ઉબતેજન મળે એટલા માટે એ ઠરાવ કરવામાં આવે છે કે આ માસિકના ગ્રાહક વર્ગને લાભ દાયક થઈ પડે એવા —ાવાળા દ્રવ્યાનુગ આદિન તાત્વિક વિષ લખી મોકલ નારાઓને ઉતેજન આપતા રહેવું. એથી બેવડે લાભ થવા સંભવ છે લેખકે વધશે અને બહાર આવશે તે સાથે તેમના લેખ ગ્યતાવાળા હશે તે વાંચનારાઓને અમુલ્ય લાભ થશે. આ ઠરાવને અનુસરીને જે (જૈન" લેખકો ઉપર જણાવેલા વિષય પૈકી કોઈ એક વિધિપર એાછામાં ઓછે આ “આત્માન પ્રકાશના સોળ પેજ જેટલોઝીવી કેબીએ કરી તેમાંથી જેને લેખ સર્વોત્તમ માલમ પડશે તેને સભા તરફથી રૂપિઆ 5-0-0 ઇનામ ખલે આપવામાં આવશે. * :..' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32