Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 126
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ-અધિકાર ૯૫ જ્ઞાનાદર્શનચારિત્રાદિનાં રૂપો વિષય ઉપર ઇન્દ્રવત્ થયું (-ઇન્દ્રવત્ ઈશ થયા). ( વળી જીવનાં જ્ઞાનદર્શનચારિત્રાદિનાં રૂપે વિષય ઉપર ઇન્દ્રવત્ જય મેળવ્યો-કાબૂ મેળવ્યો). તેની તેઓ કાય ઇન્દ્રિયરૂપ (કાયઇન્દ્રિયમાં) પ્રવર્તતાં હતાં તે કાય-ઇન્દ્રિયોના અભ્યાસમાર્ગમાં પ્રવર્તવું છોડીને સ્વવતુ ભાવના એક અભ્યાસરૂપ માર્ગમાં પ્રવર્તી. વળી જીવનાં જ્ઞાનદર્શન ચારિત્રાદિ વિભાવરૂપ થયાં થકા આ વચનવિષયમાં પ્રવર્તતાં હતાં, તે પરિણામો પણ વચનના અભ્યાસ માર્ગને છોડીને વળી એક સ્વવસ્તુભાવના અભ્યાસરૂપ માર્ગમાં પરિણમે છે-પ્રવર્તે છે. વળી જીવનાં જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ વિકારભાવરૂપે થયાં થકાં અષ્ટદલકમલરૂપ મનના સ્થાન વિષે ભાવમન ઇષ્ટ–અનિષ્ટ, લાભ-અલાભ, અશુભ-શુભ, ઉપયોગાદિ ભાવરૂપ અનેક વિકલ્પસમૂહમાં અભ્યાસરૂપ ચંચલ થતું પ્રવર્તતું હતું. તે ભાવમન એક સ્વવસ્તુભાવને સેવવાના અનુભવરૂપે પ્રવર્તે. બીજો બધા વિકલ્પચિંતાથી તે અટકી ગયું, એક વસ્તુભાવને અનુભવવાને પ્રવર્તે. એ રીતે જ્ઞાનદર્શનચારિત્રાદિ, વિકારરૂપ (અ) મનવચનકાય વ્યવહાર પરિણતિરૂપ (થતાં), અટકી ગયાં, (અને) એક સ્વવસ્તુભાવને સેવારૂપે-અનુભવવારૂપે-નિશ્ચયથી પ્રવર્યાં. ત્યાં તેને સંયમી કહેવામાં આવે છે, અને તેને જ શુદ્ધોપયોગી કે પ્રધાન અનુભવી કહેવામાં આવે છે. ત્યાં પરભાવોનું, વ્યવહારપરિણતિનું સર્વ સેવવું મટી ગયું, એક કેવલ આત્મસ્વરૂપના અનુભવરૂપ નિશ્ચયથી પરિણતિ પ્રવર્તી. એ રીતે આ મનાદિની વૃત્તિને સ્વરૂપમાં એકાગ્રતાએકરૂપ એવો શુદ્ધોપયોગ એકરૂપ ઊપજ્યો. વળી જ્યાં આ શુદ્ધોપયોગ ઊપજ્યો ત્યાં જશ-અપજશ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194