Book Title: Atma Avlokan
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 179
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ આત્માવલોકન સર્વલોકાલોકની રૈયત ઉપર પ્રવર્તી ગઈ. (તેઓ ) અનંત બલ-વીર્ય, અનંતપરમસુખ સમૂહવત થયા, પરમ પ્રભુ થયા, તેની અવસ્થા કથનાતીત છે. તેથી આટલું જાણવું કે આ પરિણામો ત્યારે પરિણામસ્વરૂપ ઋદ્ધિને, પ્રભુને, નિત્યપદને પ્રાપ્ત થયા. હે સંત આ કથનને વિષે એક તો બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એ આ પરિણામોની અવસ્થા જાણવી. વળી એક અંતરાત્મા અવસ્થાની વિષે જ્ઞાન, દર્શન, સમ્યકત્વાચરણ, ચારિત્રા-ચરણનીય રીતિ કહી છે, તેને પોતાના પરિણામો સાથે લગાવી જોવી, (તુલના કરી દેખવી) આ ઉપદેશ આપ્યો છે. ઇતિ દષ્ટાંતપૂર્વક સ્વરૂપ વ્યાખ્યાન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194