Book Title: Antariksh Tirth Mahatmya
Author(s): Vijaybhuvantilaksuri, Bhadrankarvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 190
________________ બરાબર હતી જ પણ દેવઆમન્યા તૂટતાં મૂર્તિ આકાશમાં અદ્ધર રહી ગઈ અને ગાડું આગળ ચાલ્યું. આ દ્રશ્ય જોઈને શ્રીપાલ રાજા ચકિત થયો અને નીચે ઉતરીને પ્રભુની પ્રતિમા પાસે અતીવ નમ્રતાથી નત મસ્તકે આંસુભર્યા નયનેથી ગદગદ કંઠથી બે કે હે નાથ ! તમે તે ઉપકારી છે, અપરાધીને ક્ષમાપણ કરવાની આપ સાહેબની પ્રશંસનીય વૃત્તિ છે. તે આ પશ્ચાત્ અવલેકનને અપરાધ ક્ષમા કરે, નીચે પધારે, પણ ભવિતવ્યતા હોય ત્યાં શું થાય? અધિષ્ઠાયકદેવે કહ્યું કે, રાજન ! હવે ભૂલ થયા પછી પશ્ચાત્તાપ ન કરે. દેવવાણું મેઘ જતી નથી. તે અહીં જ જિનાલય બનાવે, દેવાદેશથી રાજા શાંત થયે-મનને મનાવ્યું. જ્યાં મૂર્તિ આકાશમાં અદ્ધર થઈ ત્યાં ઉપર વડનું ઘેઘુર શીતલ-છાયાવાળું વિશાલકાય વૃક્ષ હતું. કિંવદતિ છે કે મૂર્તિ નીચેથી એક જોડેસ્વાર સુખથી નીકળી જાય અથવા પાણું ભરેલા બેડાવાળી વનિતા મૂર્તિ નીચેથી ચાલી જાય એટલી અદ્ધર મૂર્તિ આકાશમાં અનાધાર રહેલી હતી. આ વાત દિશા-વિદિશામાં પ્રસરતાં હજારો માન આ ચમત્કાર જેવા ઉમટી આવ્યા હતા. અને કલિયુગમાંય જૈનધર્મને પ્રભાવ અસામાન્ય છે એમ બેલતા ધર્માનમેદન કરવામાં મશગુલ બન્યા. શ્રીપાલ રાજાના મંત્રીઓ તેમજ અન્ય કર્મચારીવર્ગ આ અણુધાર્યા બનાવથી ચકિત બન્યા, ચિંતાતુર બન્યા અને સવેએ વિચારણા કરી કે “સેનાનાજ્ઞા gવ ધર્મ ” એ જ પ્રમાણે અહીં જ વિશાલકાય ભવ્ય જિનાલય નિર્માણ કરવાને મંગલ નિર્ધાર થયા, અને શિલ્પ-નિપુણે આમંચ્યા. શાસ્ત્ર પ્રમાણે પ્રમાણે પેત જિના

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222