Book Title: Anandghanpad Sangraha Bhavarth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામહોપાધ્યાય ન્યાયવિશારદ, “શ્રીમદ્ યશોવિજયજી તેમનું જીવન અને તેમનું ગુજરાતી સાહિત્ય. [લેખક–યોગનિષ્ઠ મુનિ શ્રીમદ્ બુદ્ધિસાગરજી] આ નિબંધ વડોદરા ખાતે મળેલી ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ત્રીજા દિવસે શરૂઆતમાં વંચાયો હતો. શ્રીમની અદ્દભુત શક્તિ અને કાર્યોને જાણવાની તથા અભ્યાસ કરવાની જીજ્ઞાસાવાલાઓને, આ નિબંધ અપૂર્વ ઉપયોગી છે, એટલું જ કહેવું પુરતું છે, કેમકે શ્રીમદ્ વિષે આ નિબંધમાંથી કેટલુંક નવિન જાણવા તથા અનુભવવા મલે તેમ છે. નિબંધમાં શું જાણશે? (૧) શ્રીમદ્દનું ચરિત્ર, અને તે જાણવાનાં સાધનો, (૨) જન્મસ્થળ અને સંવત, (૩) બાલ્યાવસ્થા અને અભુત સ્મરણશક્તિ, (૪) ગુરૂએ જોયેલું ભવિષ્ય (૫) સંઘને નિવેદન (૬) સંઘની તેમની પાસે માગણી, (૭) માતાને હર્ષ અને પુત્રને સોંપવું, (૮) કાશીમાં વિદ્યાભ્યાસ અને ત્યાંથી વિહાર (૯) * વખતની ધર્મસ્થિતિ, (૧૦) શ્રીમદ યશોવિજયજી અને શ્રીમાનવિજયજીની વ્યાખ્યાન કળા, એક બીજાની સામે જવું અને સા કરવી (૧૧). સત્યવિજયપન્યાસ આદિ વખતે સમકાલીન શિવને અનિઓ અને તેમની સાથેનો સંબંધ, () ખભાતમાં વાદવિવાદ, (૧૩) શશીને અધ્યાપકને રૂ. ૭૦ હજારનું દા (૧૪) છાગામે વિહાર, (૧૫) શ્રીમર તવસ્ત્ર ધારણ કર્યાં હતાં કે કેમ તે શ્રીમદ્ આનંદઘનજી સાથે થયો સબંધ, (૧૭) તેમને વ્યાખ્યાનમાં, થીજ આનંદઘનજીકધારવું, પરસ્પર ચણાનુરાગ, (૧૮) શ્રીમદ્ આનંદઘનજીક પ્રસંગથી થયેલ અધ્યારૂચિ અને અભ્યાસ, અને સુવર્ણસિદ્ધિની ઇઝ (૧૯) શીય સંસ્કૃત ગુજરાતી, ગદ્ય, પદ્ય, ૧૦૮ ગ્રન્થોનું–બે લાખ લોકોએ, તમે અને અપ્રગટ ગ્રન્થોનાં નામો, (૨૦) કઈ રીતે ગુજરાતી સાહિત્યને પળ્યું. (૨૧) શ્રીમદ્દનો દેહોત્સર્ગ-કાળ સ્થલ-અને પાદુકા અને તેનો પ્રભાવ (૨૨) શ્રીમનો ભક્તિ પ્રેમ–તેમનાં સ્તવને, તેનો સાર, (૨૩) શ્રીમના આધ્યાત્મિક અને ભક્તિના ગ્રન્થો, (૨૪) અનુભવ જ્ઞાનવડે કરેલ પ્રભુના સ્વરૂપની ઝાંખી અને તેનું પ્રમાણ, (૨૫) અધિષ્ઠાયક દેવીનું પ્રગટ વચન, સમ્યકત્વની પ્રાપ્તિ અને તેનું પ્રમાણ, (૨૬) શ્રીમદુનો અહિંસા, સત્ય, ચોરીનિષેધ, બહ્મચર્ય, ક્રોધ, અહંકાર, કપટ, દ્વેષ, નિન્દા અને ત્યાગ ઉપરનો બોધ, (૨૭) સઝાયો; સ્તવનો, રાસ વગેરેમાંથી તેમની અનુભવાતી આતરીક સ્થિતિ, (૨૮) વ્યવહાર ધર્માચાર્ય અને શ્રીમદ્દના વિચારો, શ્રીમદ્દન વૈરાગ્યોપદેશ અને વિશાળ દૃષ્ટિ, સહનશીલતા, ગુરૂકુળવાસ તથા આચાર્યની આજ્ઞામાં વર્તવું, (૨૯) શ્રીમદે કયા વખતે-કયાં ગ્રન્થો રચ્યા (૩૦) શ્રીમદ્દના ઉપયોગની તીવ્રત, પ્રમાણિકતા ૨ | જૈનમાં તેમની તા. 8) શ્રીમદે ગુર્જર ભાષામાં અને સંસ્કૃત ભાષામાં રચેલો છેઆથી ક૨૧ શ્રીમદ્દ વિહાર ચોમામાં અને તે કાળે જૈનોની સંખ્યા વગેરે..." લખે -શ્રી જૈન શ્વેતાંબર બેડીંગ, ઠેનાગેરીન' અમદાવાદ, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 812