Book Title: Anandghan ni Atmanubhuti 04
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ 'આધાર (માટલું) નષ્ટ થાય, એટલે આધેય (પાણી)ને જો આત્માનું મૃત્યુ થાય, તો શુદ્ધ ચેતના વિધવા બને. વાના થયે જ છટકો છે. તેમ ઉપાધિ દર થાય. એટલે એનું સૌભાગ્ય નંદવાઈ જાય. પછી એને સહાગણ ન કહી પાધિકને જતા રહેવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી. શકાય. પ્રસ્તુતમાં આનંદઘનજી મહારાજે અત્યંત ગર્ભિત માટે જ આનંદઘનજી મહારાજે શ્રી ઋષભદેવના સ્તવનમાં ' રીતે ‘સુહાગણ’ શબ્દમાં અગાધ તથ્યો મુકી દીધા છે. શુદ્ધા કહ્યું છે - 'આત્મચેતના હવે સદા માટે ‘સુહાગણ’ રહેવાની છે, કારણ કે પ્રીત સગાઇ જગમાં સહુ કરે રે, પ્રીત સગાઇ કોય, 'એની વિધવા બનવાની શક્યતા જ નાબૂદ થઇ ગઇ છે... કેમ? પ્રીત સગાઇ નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય... जागी अनुभव प्रीत ' પ્રીતિ તો નિરુપાધિક હોવી જોઈએ. બાહ્ય વસ્તુ સાથેની ને આત્માનુભૂતિ સાથે નિરુપાધિ પ્રીતિ જાગી છે. જે પ્રીતિ 'પ્રીતિ બાહ્ય નિમિત્ત વિના થતી નથી. માટે એ પ્રીતિ ઓરાધિક | શાશ્વત છે. આ પ્રીતિ સ્વભાવ-રમણતાની દિશામાં સતત હોય છે. નિરુપાધિક પ્રીતિને બાહ્ય નિમિત્તની કોઇ આવશ્યકતા પ્રગતિ કરાવ્યા વિના રહેતી નથી. માટે હવે આત્માનું ભાવમૃત્યુ નથી. માટે જ તો એને ‘નિરુપાધિ’ કહેવાય છે. આવી પ્રીતિ 'થાય, એ સંભવિત જ નથી. કારણ કે હવે વિભાવગમનનો આંતરિક તત્ત્વ સાથે સંભવિત છે, જે તત્ત્વ છે ‘આત્માનુભૂતિ’. અવકાશ રહ્યો નથી. આ રીતે આત્મા અમર બની જાય છે, તેથી ' આત્માનુભૂતિ પ્રત્યે પ્રીતિ જાગી છે, આ વાત અવધૂત 'શુદ્ધ ચેતના ખરેખર સુહાગણ બને છે. આનંદઘન કોને કહી રહ્યા છે? પદનો પ્રથમ શબ્દ જુઓ... શંકા :- આત્મા તો અમર છે જ. ‘ો સારો ‘સુહાગણ !” આ એક રહસ્યમય સંબોધન છે. જેનો પતિ ગપ્પા' જેવા આગમવચનો આત્માને નિત્ય જણાવે છે. તો જીવિત હોય, એવી સ્ત્રીને સુહાગણ = સૌભાગ્યવતી કહેવાય પછી આત્માનું મૃત્યુ શી રીતે થઇ શકે? છે. આ અલગારી અવધુત કોની સાથે વાત કરી રહ્યા છે? સ્કૂલ સમાધાન :- ‘આત્મા નિત્ય છે.’ આ વચન દ્રવ્યાસ્તિક પરિભાષાથી જે ‘સુહાગણ’ છે, તેની સાથે આ અવધતનો નયના અભિપ્રાયથી કહ્યું છે. પર્યાયાસ્તિક નયના અભિપ્રાય આવો સંવાદ સંભવિત નથી. 'તો પ્રતિક્ષણ નવા પર્યાયનો જન્મ થાય છે અને જુના પર્યાયનું માટે સૂક્ષ્મ પરિભાષામાં ઉતરીએ... પ્રસ્તુતમાં | મૃત્યુ પણ થાય છે. પ્રસ્તુતમાં આત્માના મૃત્યુની જે વાત કરી, સુહાગણ છે શુદ્ધ આત્મચેતના. એક વાર આત્માનો તેની સાથે તે ભાવપ્રાણની (દર્શન-જ્ઞાન-ચારિત્રની) અપેક્ષાએ કહી છે. પરિણય-શુભવિવાહ થાય, એટલે એ સુહાગણ બને છે. જો જો અત્યંત શુદ્ધ ભાવપ્રાણની અપેક્ષાએ જોઈએ તો સર્વ સંસારી આત્મા પાછો વિભાવોમાં લપટાય, તો આધ્યાત્મિક દૃષ્ટિએ (જીવોનું સદાતન મૃત્યુ છે. અધ્યાત્મસારમાં કહ્યું છે – એ આત્માનું મૃત્યુ છે. કારણ કે ભાવપ્રાણોની વિદાય વિના अजीवा जन्मिनः शुद्ध-भावप्राणव्यपेक्षया। વિભાવગમન શક્ય નથી. 'सिद्धाश्च निर्मलज्ञाना, द्रव्यप्राणव्यपेक्षया।।। Jain Education International nal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32