Book Title: Anandghan ni Atmanubhuti 04
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ ઉપાદાન સહજ બને છે. આ ત્યાગ અને ઉપાદાન માત્ર | આત્માનુભૂતિની પ્રીતિ જાગૃત થાય, એટલે અજ્ઞાનની શારીરિક કે વાચિક કક્ષાના જ નહીં, માનસિક કક્ષાના પણ નિદ્રા આપો આપ દૂર થઇ જાય છે. એ નિદ્રાને દૂર કરવા માટે હોય છે. ઉંચી વસ્તુ એક પળ માટે પણ મનમાંથી ખસે નહીં, અન્ય કોઇ પ્રયત્ન કરવો પડતો નથી. પ્રકાશ અને અંધકાર અને નીચી વસ્તુ એક પળ માટે પણ મનમાં આવે નહીં. કો’કે જો એક સાથે રહી શકે, તો આત્માનુભૂતિ અને અજ્ઞાન એક ભગવાનને ઉદ્દેશીને કહ્યું છે - સાથે રહી શકે. પ્રકાશ થાય, તે જ ક્ષણે અંધકાર સ્વયં રવાના યાદ કોને કરી તને ભૂલું? કોણ તારી તોલે છે? થઈ જાય છે, એમ આત્માનુભૂતિનો ઉદય થાય, એટલે અજ્ઞાન એક ભક્તને કોઇએ પૂછ્યું, “તમે પ્રભુનું સ્મરણ ક્યારે આપો આપ અસ્ત પામે છે. કરો છો?' જવાબ મળ્યો, “કદી નહીં.” “કદી નહીં??? અજ્ઞાનને અહીં નિદ્રાની ઉપમા આપી છે. જેમાં હા.” “તમે ભક્ત?” ‘પ્રભુનો ભક્ત.” ‘અને એમનું ‘હું કોણ છું?’ એટલું ય ભાન ન રહે, ‘હિતાહિત’નો વિવેક સ્મરણ ન કરો?” “કદી નહીં.” “પણ કાંઇ કારણ?” ન રહે, સર્વ ગુણો અને કળાઓ નકામા થઇ જાય, એનું નામ ‘‘કારણ એટલું જ, કે મને પ્રભુનું વિસ્મરણ જ થતું નથી. નિદ્રા. અજ્ઞાન એ ઘોર નિદ્રા છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે – સ્મરણ તો તેનું કરવાનું હોય, કે જેનું વિસ્મરણ થયું હોય.'' | अज्ञानं खलु कष्टं रागादिभ्योऽपि सर्व पापेभ्यः। પ્રતિક્ષણ તેની પ્રતીતિ જીવંત હોય... સ્વાનુભૂતિની એ अर्थं हितमहितं वा न वेत्ति येनाऽऽवृतो लोकः।। સંવેદના સાતત્યને પામી હોય... એના જ પ્રભાવે પરભાવોનો રાગ વગેરે સર્વ પાપો કરતાં પણ વધુ ભયંકર કોઈ સહજપણે વિલય થયો હોય. ત્યારે કહેવાય - હોય, તો એ છે અજ્ઞાન. જેના કારણે લોકો એ જાણી શકતા सुहागण जागी अनुभव प्रीत નથી, કે આ વસ્તુ મારું હિત કરનારી છે? કે અહિત કરનારી બહુ મજાની વાત એ છે, કે એક વ્યક્તિ મુંબઇથી છે? અમદાવાદ જાય, તેમાં અમદાવાદમાં પહોંચવાથી મુંબઇનો निंद अनादि अज्ञान की ત્યાગ આપોઆપ થઇ જાય છે. અમદાવાદ પહોંચ્યા પછી મહાભયંકર છે અનાદિકાળની આ અજ્ઞાનનિદ્રા. મુંબઈને છોડવા માટે કોઇ અલગ પ્રયત્ન કરવો પડતો નથી. એ એને સદાના માટે દૂર કરવી હોય, તો એનો એક જ ઉપાય તો પોતાની મેળે જ થઇ જાય છે. ‘પોતાની મેળે' એ અહીં ‘નિજ છે... આત્માનુભૂતિની પ્રીતિ. આત્માનુભૂતિ એક એવો રીત’ શબ્દ દ્વારા અનોખી ખૂબીથી વ્યક્ત કર્યું છે – પ્રકાશ છે, જેમાં અનાદિકાળથી અગોચર વસ્તુ પણ પ્રકાશિત निन्द अनादि अग्यान की થયા વિના રહેતી નથી... બીજી કડીમાં આ જ વાત સ્પષ્ટ થઇ मिट गइ निज रीत. રહી છે...

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32