________________
બીજાને તે હું કેવી રીતે દેખાડી શકું? ભોળા જીવને જકડી લીધા છે, તેથી આત્માનુભૂતિના વિરાટ આકાશમાં તૈનું સ્વરૂપ શી રીતે સમજાવી શકું? પ્રેમનું તીર અચક આપણે મુક્ત ઉડ્ડયન કરી શકતા નથી. કોઇ પણ વ્યક્તિ કે હોય છે, તે જેને લાગે છે, તે નિશ્ચળ રહે છે. |૩||
વસ્તુના ક્ષેત્રે જ્યાં સુધી સૂક્ષ્મ પણ આગ્રહ હશે, ત્યાં સુધી
આત્માનુભૂતિની ભૂમિકા પ્રાપ્ત કરવી શક્ય નથી. રે... જેમને | આત્માનુભૂતિ... આ શબ્દ જેટલો સરળ છે, એટલો
(ગુરુ માન્યા છે, તેમની સાથે ય આ દશા હોય, પછી... જ તેનો અર્થ ગહન છે. કેટલાક જીવો શબ્દોમાં જ અંજાઈ જાય
ગુરુ સ્મિત સાથે શિષ્યની સ્થિતિનું વિહંગાવલોકન કરી છે. તો કેટલાક જીવો જિજ્ઞાસાથી આગળ વધી શકતા નથી.
રહ્યા છે. ગુરુએ શિષ્યને ફરી પૂછ્યું, “બોલ, ગુલાબજાંબુ કેવા ખરેખર અહીં વાસ્તવિકતા શું છે?
' લાગ્યા?” શિષ્ય કહ્યું, ‘‘મીઠા.” “મીઠા એટલે?’’ ‘એકદમ | એક શિષ્યને આત્માનુભૂતિની ખૂબ જિજ્ઞાસા થઈ.
ગળ્યા.’’ ‘આ તો એની એ વાત થઈ. પણ ખાતી વખતે કેવા ગુરુને આગ્રહ સાથે પ્રશ્ન કર્યો. ગુરુ શિષ્યની અધીરાઈ જોઈને
લાગ્યા?’ ‘‘એકદમ મીઠા મીઠા.” મલકી રહ્યા. સાંજે જવાબ આપવાનો વાયદો કર્યો.
શિષ્યની મૂંઝવણ વધી રહી છે... ત્યારે ગુરુએ છેલ્લો બપોર થઈ. ગુરુ-શિષ્ય યજમાનને ત્યાં ભોજન કરવા
' પ્રશ્ન કર્યો, ‘એમ નહીં, તું ગુલાબજાંબુ ખાતો હતો, ત્યારે ગયાં. ભોજનમાં ગુલાબજાંબુ પણ હતા. સાંજે શિષ્ય જવાબ
| તને એની અનુભૂતિ કેવી થઈ?” શિષ્ય મૌન થઈ ગયો. આ માટે આવ્યો, ત્યારે ગુરુએ પ્રશ્ન કર્યો, ‘ભોજનમાં ગુલાબજાંબુ
' પ્રશ્નનો એની પાસે જવાબ ન હતો. અનુભવ તો પોતે કર્યો જ હતા, એ તને કેવા લાગ્યા?’
છે, પણ એની અભિવ્યક્તિ શબ્દો દ્વારા સંભવિત નથી. એક પળ માટે તો શિષ્ય ડઘાઈ જ ગયો... ક્યાં
' ગુરુએ એક સુંદર સ્મિત કરીને શિષ્યને કહ્યું, અનુભૂતિ 'આત્માનુભૂતિની સમજૂતી અને ક્યાં...
'એ અનુભૂતિ. જેનો માત્ર અનુભવ કરી શકાય, અભિવ્યક્તિ | તમને લાગ્યો છે કદી આવો આંચકો? ખૂબ ચિંતન નહીં, એનું નામ અનુભૂતિ. જો ગુલાબજાંબુ જેવા તુચ્છ દ્રવ્યનો કરો, તો ખ્યાલ આવશે કે આવો આંચકો ય આંતરિક આગ્રહને અનુભવ પણ શબ્દોથી વ્યક્ત ન કરી શકાય, તો પછી અનંત આભારી હોય છે. શિષ્યના મનમાં એવો સૂક્ષ્મ આગ્રહ છે, કે મેં આનંદમય આત્મદ્રવ્યની અનુભૂતિને તો શી રીતે શબ્દોમાં જે પ્રશ્ન પૂછયો છે, ગુરુએ તેનો જ જવાબ આપવો જોઈએ... સમાવી શકાય? જેમ ગુલાબજાંબુ, મીઠા... ગળ્યા... ખૂબ હજી ઊંડા ઉતરો તો આગ્રહની પણ નિમ્ન કક્ષાના દર્શન થશે... ગળ્યા... એમ કહીને પણ ક્યાંક અટકી જવું પડે છે. શબ્દોની 'પહેલા જ વાક્યમાં મારો જવાબ મને મળી જવો જોઈએ, અથવા એક સીમા આવી જાય છે, અને અનુભૂતિની તો શરૂઆત જ એ તો મારા પ્રશ્નને સંગત થાય, એવું જ તે વાક્ય હોવું જોઇએ. તે સીમાની આગળથી થાય છે.
આ વાત માત્ર એ શિષ્યની નથી, આપણી પણ છે. એ જ રીતે આત્માનુભૂતિ વિષે હજારો શાસ્ત્રો લખાઈ આગ્રહોના સૂકમ તાંતણાઓએ આશ્ચર્યજનક રીતે આપણને જાય, તો ય એ તમામ શાસ્ત્રો તે સીમાએ અટકી જશે, કે જ્યાંથી
Jain Education International
For
e Only
www.jainelibrary.org