Book Title: Anandghan ni Atmanubhuti 04
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ આત્મમંદિરમાં સહજ રસમ્યક જ્યોતિ સ્વરૂપ સાધકે ધન્ય થયો. ગુરુની પ્રસાદીરૂપ ‘સાધનાસૂત્ર'ને શાનદીપક પ્રગટાવ્યો છે. આ અનુપમ દીપક વય માથે ચડાવીને એણે વિદાય લીધી. જ્ઞાનદીપકના પ્રાકટ્યની વ-પર વસ્તુની સ્થાપના કરે છે. રા. સાધના શરૂ કરી. घट मंदिर दीपक कियो. | એક ગુરુ હતા. સદા સમાધિમાં લયલીન રહેતા. એકવારા તેમની પાસે એક સાધક આવ્યો... “મારે ભેદજ્ઞાનની અનુભૂતિ ' જ્યાં સુધી આત્મગૃહમાં અજ્ઞાનના અંધકાર હશે, ત્યાં સુધી સ્વ-પરનો ભેદ નહીં સમજાય. સ્વ અને પર વચ્ચે કરવી છે.” બે ક્ષણ સુધી ગુરુએ તેની સામે એક વેધક દૃષ્ટિ કરી. ત્રીજી ક્ષણે માત્ર બે જ શબ્દો કહ્યા, ‘રાતે આવજે.’’ | એકત્વની ભ્રાંતિ થશે. જ્યાં સુધી આ ભ્રાંતિ છે, ત્યાં સુધી 'સંસાર છે. જ્યાં સુધી આ ભ્રમ છે, ત્યાં સુધી બંધન છે. આ | કાજળ જેવો અંધકાર છવાઈ ગયો હતો... એ સમયે ભ્રમ ભાંગે તો મોક્ષ થાય. સાધક માંડ માંડ ગુરુની એ કુટિર સુધી પહોંચ્યો. ગુરુ કુટિરની भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। બહાર બેઠા હતાં. સાધકને જોતાની સાથે ગુરુએ એને કુટિરમાં જવા ઇશારો કર્યો. સાધક અંદર ગયો. થોડી વાર પછી ગુરએ 'अस्यैवाभावतो बद्धा, बद्धा ये किल केचन।।। એને બહાર બોલાવ્યો, અને પૂછ્યું, ‘તે અંદર શું શું જોયું?’’ | | આજ સુધીમાં જેટલા પણ આત્માઓ સિદ્ધ થયા છે, | સાધક કહે, ‘અંદર તો ઘોર અંધકાર છે. માત્ર અંધારું | ' તેમની સિદ્ધિનું કારણ હતું ભેદવિજ્ઞાન. અને આજ સુધીમાં જ દેખાય છે, બીજું કાંઈ જ નહીં.” હવે ગુરુએ એને એક દીપક ' જેટલા પણ આત્માઓ બંધન પામ્યા છે, તેમના બંધનનું કારણ પ્રગટાવીને આપ્યો અને ફરી અંદર જવા કહ્યું. છે ભેદજ્ઞાનનો અભાવ. ' સાધક અંદર ગયો. થોડી વાર થઇ. ગુરુએ એને બહાર , | અધ્યાત્મયાત્રાનું પરમ પાથેય છે ભેદજ્ઞાન. બોલાવ્યો અને ફરી એ જ પ્રશ્ન પૂછ્યો. સાધકે કહ્યું, “હવે આત્માનુભૂતિની આધારશિલા છે ભેદજ્ઞાન. સાધનામાર્ગ પર 'તો કુટિરની દીવાલો, ચટ્ટાઈ, પુસ્તક, હું પોતે... બધું જ સ્પષ્ટ પ્રકાશ પ્રસરાવે છે ભેદજ્ઞાનનો દીપક. આ દીપકની અહીં ત્રણ દેખાતું હતું.” વિશેષતા કહી છે. | ભેદજ્ઞાનની ભૂમિકા બની ગઈ હતી. ગુરુએ ગંભીર સ્વરે ' (૧) સહજ. (૨) સુજ્યોતિસ્વરૂપ. (૩) અનુપમ, કહ્યું, ‘જ્યાં સુધી કુટિરમાં દીપક ન હતો, ત્યાં સુધી તેમાં રહેલી (૧) સહજ :- લોકિક દીવામાં કોડિયું છે, વાટ છે, કોઈ વસ્તુનો ભેદ જણાતો ન હતો. બધું જ એકરસ હોય, એવું તેલ છે. આ બધાના આધારે જ્યોતિ પોતાનું અસ્તિત્વ ટકાવી લાગતું હતું. અને દીપક આવ્યો એટલે પ્રત્યેક વસ્તુનો ભેદ શકે છે. એમાંથી કોઈ પણ વસ્તુ અનવસ્થિત થાય. એટલે પ્રત્યક્ષ થઇ ગયો. આ જ છે ભેદજ્ઞાનનું રહસ્ય. આત્મકુટિરમાં ‘જ્યોતિ’ જોખમમાં મુકાઈ જાય. ભેદજ્ઞાન-દીપકનું અસ્તિત્વ જ્ઞાનદીપક પ્રગટે એટલે સ્વ-પરનો ભેદ પ્રત્યક્ષ થાય.’ પરાધીન નથી. માટે આ દીપક સહજ છે. નથી એને વાટની Jain Education Interational ate www.jainelibrary.org s onal Use Only r

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32