Book Title: Agam Jyot 1967 Varsh 02 Author(s): Agmoddharak Jain Granthmala Publisher: Agmoddharak Jain Granthmala View full book textPage 7
________________ ક વાચકગણમાંના વિદ્વાન આગમ જેત”ને ખરેખર વિષમકલિકાલના મતાગ્રહ અને દષ્ટિસંમેહના કાજળઘેરા અંધકારમાં હિતકર માર્ગદર્શન કરાવનાર અખંડત રૂપે બિરદાવી છે. આ રીતે સામાન્ય વાચકવર્ગે પણ આગમના રહસ્યપૂર્ણ તાત્વિક ગૂઢ વિષયને તકબદ્ધ હૃદયંગમ અને હળવી રોચકશૈલીમાં પ્રતિપાદન કરનાર તરીકે આવકારેલ છે. આના પ્રકાશનને લાભ પૂ. આગમશ્રીના નામથી સંકળાયેલા અને પૂ. ગચ્છાધિની નિશ્રામાં પૂ. આગમ દ્વારકશ્રીની નાની મોટી દરેક રચનાઓને પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મેળવનાર અમારી સંસ્થાને મલ્યો છે, તે અમારે મન ગૌરવની વાત છે. તત્વદષ્ટિસંપન્ન મહાનુભાવેએ અમારા આ પ્રયાસને વધાવી આર્થિક રીતે અમને વિવિધ ભેટ રકમ મેકલી નિશ્ચિત બનાવ્યા છે; તે બદલ ભેટ રકમ મોકલનારા શ્રીસંઘે કે પુણ્યાત્માઓના ધર્મપ્રેમની ગુણાનુરાગભારી અનુમોદના કરીએ છીએ. એકંદરે પ્રસ્તુત પ્રકાશનમાં ચતુર્વિધ શ્રીસંઘને હાદિક સહકાર મળી રહ્યો છે, તે જ અમારા કાર્યની મહત્તા સૂચવે છે. આ પ્રસંગે અમારા આ કાર્યને મંગળ આશીર્વાદ તેમજ નિશ્રા-છત્રછાયા દ્વારા અનેકવિધ સરળતા કરી આપનાર મૂળી નરેશપ્રતિબંધક, શાસ્ત્રૌદસ્વર્ય બેધક, પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટપ્રભાવક પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત, તથા વિવિધ સામગ્રી આપનાર પૂ. મુનિરાજશ્રી ગુણસાગરજી મ., મહત્વના સૂચને આપનાર પૂ૦ ગણિવર્ય કંચનસાગરજી મક, પ્રકાશનને સર્વાગ સુંદર બનાવવામાં પૂર્ણકાળજી સેવનાર તથા સંપાદનનું કાર્ય વ્યસ્થિત કરનાર પૂછ આગમેદ્ધારકશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરત્ન શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા પૂ. આગમ દ્વારકશ્રીવિયરત્ન શાસનપ્રભાવક શ્રી સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક સ્વ. આ. શ્રી ચંદ્રPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 316