Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 240
________________ વારો-૭ ભાગોમાંથી કંઈક અધિક ૨૪ ભાગ પ્રમાણ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! અબાધાની અપેક્ષાએ સભ્યતર સૂર્યમંડળ ૪૪૮૨૦ યોજન કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! ૪૪૮૨૨ યોજન અને એક એક યોજનના ૬૧ ભાગો માંથી ૪૮ ભાગ પ્રમાણ દૂર પ્રથમ સર્વજ્યંતર સૂર્યમંડળથી અનંતર દ્વિતીય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! આ જંબુદ્રીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતથી ૪૪૮૨૫ યોજન તેમજ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ પ્રમાણ દૂર તૃતીય સૂર્યમંડળ સત્યિંતર સૂર્ય મંડળથી સ્થિત કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! ૪૫૩૩૦ યોજન જેટલે દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સર્વ બાહ્ય સૂર્યમંડળનું કથન છે. હે ગૌતમ ! ૪૫૩૨૭ યોજન અને એક યોજન ૬૧ ભાગોમાંથી ૧૩ ભાગ પ્રમાણ દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! ૪૫૩૨૪ યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૨૬ ભાગ પ્રમાણની દૂર ૫૨ બાહ્ય તૃતીય સૂર્યમંડળ પશ્વાદાનુપૂર્વી મુજબ કહેવામાં આવેલા છે. પૂર્વોક્તરીતિ મુજબ આ ઉપાયથી અહોરાત્ર મંડળના પરિત્યાગ રૂપ ઉપાયથી જંબૂદ્વીપમાં પ્રવિષ્ટ થતો સૂર્ય તદનંતર મંડળથી તદનં તર મંડળ પર સંક્રમણ કરતો કરતો બે યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ પ્રમાણ એક-એક મંડળ પર અબાધની બુદ્ધિને અલ્પ-અલ્પ કરતો સભ્યતર મંડપ પર પહોંચીને ગતિ કરે છે. ૨૩૭ [૨૫૭-૨૫૮] હે ભદંત ! આ જંબુદ્રીપ નામક દ્વીપમાં સવયિંતર સૂર્યમંડળ આયામ અને વિખુંભની અપેક્ષાએ કેટલા આયામ અને વિષ્મભવાળો કહેવામાં આવ્યો છે. તેમજ પરિક્ષેપની અપેક્ષાએ તે કેટલા પરિક્ષેપવાળો કહેવામાં આવેલ છે ! હે ગૌતમ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં સવયિંતર મંડળ ૯૯૬૪૦ યોજન પ્રમાણ આયામ વિખંભ વાળો કહેવામાં આવેલ છે. તેમજ ૩૧૫૦૮૯ યોજન ક૨તાં કંઇક વિશેષાધિક પરિક્ષેપ વાળો કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! દ્વિતીય અત્યંતાનન્તર સૂર્યમંડળ આયામ અને વિખંભની અપેક્ષાએ ૯૯૬૪૫-૩૫ ૬૧ યોજન જેટલો છે. અને આની પરિધિનું પ્રમાણ ૩ ૧૫૧૦૭ યોજન જેટલું છે. હે ગૌતમ ! આવ્યંતર તૃતીય સૂર્યમંડળના આયામ વિખંભ ૯૯૬૫૧ યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૯ ભાગ પ્રમાણ છે, તેમજ આની પરિધિકાનું પ્રમાણ ૩ ૧૫૧૨૫ યોજન જેટલું છે. આ પ્રમાણે મંડળ ત્રયના સંબંધમાં પ્રદર્શિત રીત મુજબ ઉપાયથી નીકળતો સૂર્ય તદનંતર મંડળથી દૂર જતાં જતાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૩૫ પ્રમાણની એક-એક મંડળ પર વિખંભની વૃદ્ધિ કરતો-કરતો અને પ્રતિમંડળ ૫૨ ૧૮-૧૮ યોજન જેટલી પરિક્ષેપ વૃદ્ધિને અધિ કાધિક બનાવતો સર્વ બાહ્ય મંડળોને પ્રાપ્ત કરીને ગતિ કરે છે હવે પ્રકારાન્તરથી કથન કરે છે હે ગૌતમ ! સર્વ બાહ્ય સૂર્યમંડળ એક લાખ ૬ સો ૬૦ યોજન જેટલો લાંબો અને પહોળો છે. આમ આ જંબુદ્રીપ એક લાખ યોજન જેટલો છે. એની બન્ને તરફ ૩૩૦ યોજન ૩૩૦ યોજન સ્થાન છોડીને આગળ લવણસમુદ્ર આવેલ છે. આ પ્રમાણે આના યથોક્ત આયામ અને વિખુંભનું ૧૦૦૬૬૦ યોજન જેટલું પ્રમાણ થઇ જાય છે. તેમજ ૩ ૧૮ ૩૧૫ યોજન જેટલો આનો પરિક્ષેપ છે. હે ગૌતમ ! સર્વ બાહ્ય સૂર્ય પછી જે દ્વિતીય સૂર્યમંડળ છે તેના આયામ વિખુંભો ૧ લાખ છ સો ૪૮-૫૨ /૬૧ યોજન જેટલા છે. તેમજ આનો પરિક્ષેપ પ્રમાણ ૩ ૧૮૨૭૯ યોજન જેટલું છે. આ પૂર્વોક્ત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316